Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 238
________________ શ્રીસમવસરણસ્તવ ૨૧૫ ત્રીજા કિલ્લાની બે દિવાલોનું અંતર = ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય. - બીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય. ત્રીજા કિલ્લાની બે બાજુની દિવાલોની પહોળાઈ (૧૦૦ x ૨) ધનુષ્ય = ૨૦૦ ધનુષ્ય. ચોરસ સમવસરણની કુલ લંબાઈ-પહોળાઈ = ૧ ગાઉ + ગાઉ + ૧ ગાઉ ૬૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય + ૨૦૦ ધનુષ્ય. = ૩ ૧ = ૧ ગાઉ + ૧ ગાઉ + ૧ ગાઉ + ૧૦૦૦ ધનુષ્ય. ૨ ગાઉ + રૂ ગાઉ = ૪ ગાઉ = ૧ યોજન. = ૧ ૨ ગાઉ. સમવસરણના ત્રીજા કિલ્લાની મધ્યમાં ૧ મણિમય પીઠ છે. તે ભગવાનના શરીર જેટલી ઊંચી હોય છે અને ૨૦૦ ધનુષ્ય લાંબીપહોળી હોય છે. તેના ચાર દ્વાર છે. દરેક દ્વારે ૩-૩ પગથિયા છે. = તે પીઠ ભૂમિતલથી ૨- ગાઉ ઊંચી છે, કેમકે ભૂમિતલથી ૨૦,૦૦૦ પગથિયા ઉપર ગયા પછી સમવસરણનું ઉપરનું તલ આવે છે. તેની મધ્યમાં આ પીઠ છે. દરેક પગથિયું ૧ હાથ ઊંચું હોવાથી ૨૦,૦૦૦ પગથિયાની ઊંચાઈ ૫,૦૦૦ ધનુષ્ય ૨૦,૦૦૦ હાથ = = =

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262