________________
૧૭)
શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર
અજ્ઞાતકર્તક
| શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર :
પદાર્થસંગ્રહ શ્રીપુદ્ગલપરાવર્તસ્તોત્ર અજ્ઞાત પૂર્વાચાર્યે રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવચૂરિ છે. આ બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે.
પુદ્ગલપરાવર્તનું સ્વરૂપ
પુદ્ગલપરાવર્ત ૪ પ્રકારના છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ. તે દરેકના બે-બે ભેદ છે – બાદર અને સૂક્ષ્મ.
(૧) બાદર દ્રવ્ય પુદ્ગલપરાવર્ત - એક જીવ જેટલા કાળમાં ચૌદ રાજલોકમાં રહેલા બધા પુદ્ગલોને અનેક ભવોમાં આહારક શરીર સિવાયના ઔદારિક શરીર, વૈક્રિય શરીર, તૈજસ શરીર, ભાષા, શ્વાસોશ્વાસ, મન અને કાર્મણ શરીર આ સાત પદાર્થો વડે સ્પ, લે આ સાત પદાર્થો તરીકે પરિણમાવીને છોડે (મતાંતરે ક શરી, વૈડિય શરીર, તૈજસ શરીર અને કાર્પણ શરીટ ૩ મર પદાર્થો ડે સ્પર્શે, એટલે કે આ ચાર પદાર્થો તરીકે પરિણમાના રે હો ) કેટલી કાળ તે ક બાદર દ્રવ્ય પગલપરાવર્ત,