Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 221
________________ ૧૯૮ सिरिअंगुलसत्तरी तह कूणियस्स रन्नो साहियदक्खिणदिसस्स वेअड्ढे । परिमियजीविअकालस्स जुज्जए कह णु गमणं ति ॥२५॥ અર્થ - તથા કોણિક રાજા કેવો છે ? સાધી છે દક્ષિણદિશા જેણે. વલી કેવો છે ? પિરિમત આયુષ છે જેહનું. ઈતિ વિત્તકે એહવાને વૈતાઢ્યને વિષે ગમન કિમ યુક્ત થાય ? કેમકે ભૂમિ ઘણી છે અને આયુષ થોડું. એટલા માટે પૃથિવી આદિકનું પ્રમાણાંગુલનું જે વિધ્વંભ તેણે જ માપવું. એક પ્રમાણાંગુલે સહસ્રઉત્સેધાંગુલ થાય અથવા એક પ્રમાણાંગુલે ચારસેં ઉત્સેધાંગુલ થાય. તેવા પ્રમાણાંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ ન માપવું. (૨૫) વલી એ બન્ને મતમાં દોષ દે છે - गंधारसावयस्स वि वेयड्ढगुहाइं चेइए नमिउं । कह वीभयम्मि चेइयवंदणहेउं गमो हुज्जा ॥ २६ ॥ અર્થ - ગંધાર નામના શ્રાવકનું વૈતાઢ્યની ગુફાએ ચૈત્ય વાંદી વીતભયપત્તનને વિષે ચૈત્યવંદનાને અર્થે ગમન કેમ હોય ? શા માટે ? આઉખું થોડું અને ભૂમી ઘણી એટલા માટે (૨૬) ગ્રંથકારે અઢી અંગુલે પૃથિવ્યાદિકનું પ્રમાણ અંગિકાર કીધું તે વારે પરને શંકા ઉપની તે કહે છે - - भति भराइचक्कणो परिगरो कहं माई । एवमिणिज्जंते भारहम्मि भन्नइ न सो दोसो ॥ २७ ॥ અર્થ - જે પુનઃ વલી એહવું કહે છે - ભરતાદિક ચક્રીનું પરિકર ભરતક્ષેત્રને વિષે કેમ માય ? જો પૃથિવી આદિક અઢી અંગુલે મપાય. ભણ્યતે ગ્રન્થકાર કહે છે – સઃ તે અઢી અંગુલે માપતાં કાંઈ દોષ આવતો નથી. (૨૭)

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262