Book Title: Padarth Prakash Part 15
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીઅંગુલસત્તરી
૧૮૭ અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું મધ્યમ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય. અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું જઘન્ય પ્રમાણ = ૨ હાથ.
જેમ સમુદાયમાં આવેલા ઘોડા વગેરેના મૂલ્યની ગણતરી મધ્યમ ભાંગાથી થાય છે તેમ અહીં પણ મનુષ્યોને મધ્યમ માન
લેવું.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું સરેરાશ પ્રમાણ = ૨૫૦ ધનુષ્ય.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યની પહોળાઈ = ૫૦ ધનુષ્ય.
અયોધ્યા-દ્વારિકામાં મનુષ્યનું ક્ષેત્રફળ = ૨૫૦ x ૫૦ ધનુષ્ય = ૧૨,૫૦૦ ચોરસ ધનુષ્ય. ૧૨,૫૦૦ ધનુષ્યમાં ૧ મનુષ્ય આવે.
. . . ૬૨,૫૦,૦૦૦. - ૬૨,૫૦,૦૦૦ ધનુષ્યમાં જ
૧૨,૫૦૦
= ૫૦૦ મનુષ્યો આવે.
૧ માળના ઘરમાં ૫૦૦ મનુષ્યો આવે. ૩ર માળના ઘરમાં પ00 x ૩ર = ૧૬,૦૦૦ મનુષ્યો આવે.
એમ જેટલા માળનું ઘર હોય પ00ને તેટલા ગુણ કરીએ એટલા મનુષ્યો આવે.
૩૨,૦૦૦ નાટક કરનાર પુરુષો અને ૬૪,૦૦૦ અંતઃપુરની સ્ત્રીઓ રાજભવનમાં ભરત ચક્રવર્તીની સાથે બેસે છે.
ચારે સેનાઓ નગરીમાં પ્રવેશતી નથી. ચક્રવર્તીનું ભવન ૧૦૮ હાથનું હોય છે.

Page Navigation
1 ... 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262