________________
(૭) પિંચાવયવી પ્રયોગનું એક ઉદાહરણ
अयं पुरुषः कृपणः
– પ્રતિજ્ઞા तैलचवलभक्षित्वात्
~ હેતુ વત્ર યત્ર તૈનવક્ષિતં તત્ર તત્ર પUIā (- વ્યાપ્તિ) યથા મમ:
– દષ્ટાંત अयं पुरुषः अपि तैलचवलभक्षी
– ઉપનય. (૫ત્વવ્યાપ્યતૈત્ન વત્નમક્ષિdવાનું) આટલું કહીને તમારે શું ફલિત કરવું છે? કહેવાનો નિષ્કર્ષ શું છે?
તાત્ મયં પુરુષ: પUT: (સાધ્ય પછાતા) – નિગમન અર્થાત્ તૈલચોળાભક્ષી હોવાથી આ પુરુષ કંજૂસ છે. નિગમન = નિષ્કર્ષ = ફલિતાર્થ = સારાંશ એકાર્થક છે. ન્યાયદર્શન – પંચઅવયવ પ્રયોગ માન્ય કરે છે. બૌદ્ધદર્શન - સવ્યાપ્તિ ઉદાહરણ, ઉપનય માન્ય કરે છે. જૈનદર્શન – હેતુ એક માત્ર અવયવ (પક્ષમાં હેતુનો નિર્દેશ) દા.ત. કેસરીયા છે' આટલું કીધું. પછી નજર સામે દૂધ હોય ત્યારે
‘કેસરીયા છે એટલે માત્ર બોલવાથી ચકોર શ્રોતા સમજી જાય છે કે આ વકતા દૂધને પક્ષ બનાવીને કેસરીયા' હેતુથી “ચાખવા જેવું છે' એવા સાધ્યનો નિર્દેશ કરે છે દા.ત. કેસરીયા પેંડા વગેરે....
વગેરે....સ્વયં સમજી જાય છે. જૈનમતે હેતુનું લક્ષણ. મથાળુપત્તિનક્ષuો હેતુ અન્યથા અનુપપત્તિમાં ઉપપત્તિ શબ્દ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org