________________
૬. કાર્ય પ્રાગભાવનું વિરોધી | ૬. (એનું વેર ધ્વસે વાળ્યું) કાર્યનો
હોવાથી કાર્ય ઉત્પન્ન થવાની ! વિરોધી હોવાથી સ્વયં ઉત્પન્ન સાથે પ્રાગભાવને સદા માટે થવાની સાથે જ કાર્યને વિદાય આપી દીધી.
ચિરવિદાય આપી દીધી. ૭. પ્રાગભાવ કાર્યનો ઉત્પાદક હેતુ | ૭. ધ્વસ એ કાર્યનો વિરોધી છે.
છે. જનક - કારણ છે. ભલે | કાર્યનો વિદાયદાતા છે. કાર્ય ઉત્પન્ન થઈને પોતાને
વિદાય આપે. ૮. પ્રાગભાવ ધ્વસનો પ્રતિયોગી | ૮. ધ્વસ એ પ્રાગભાવનો પ્રતિયોગી બની શકે છે.
| બને છે. ૯. પ્રાગભાવનો પ્રાગભાવ ન ૯. ધ્વસનો ધ્વંસ ન હોય.
હોય. ૧૦. પ્રાગભાવ પ્રાગભાવનો ૧૦. ધ્વંસ ધ્વસનો પ્રતિયોગી ન બને.
પ્રતિયોગી ન બને. ૧૧. ખપુષ્પાદિ અત્યત અસતુ | ૧૧. ખપુષ્પના ધ્વંસની ચર્ચા પણ
પદાર્થનો પ્રાગભાવ હોતો નથી હોતી નથી. કારણકે ખપુષ્પ કોઈ માટે ખપુષ્પ વગેરેની ઉત્પત્તિ
પદાર્થ જ નથી. થતી નથી.
ન્યાયમતે અભાવ અસતું હોવા છતાં પણ પદાર્થરૂપ જરૂર છે. વેદાન્ત વગેરે દર્શનો કોઈ પણ અસત્ ને પદાર્થ માનતા નથી. જૈન દર્શનમાં અભાવ સ્વતન્ન પદાર્થ નથી પરંતુ વસ્તુનું જ એક નિષેધાત્મક રૂપ છે, જે વસ્તુથી કથંચિત્ અભિન્ન છે. એટલું ધ્યાનમાં રાખવું કે પ્રતિયોગીના જ્ઞાન વિના અભાવનું જ્ઞાન થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org