________________
૪.
૬
નિષ્ઠપ્રકારતા
| નિષ્ઠપ્રકારતા
ઉપાશ્રયત્ન
ઉપાશ્રય
નિષ્ઠ
પ્રકારતા
દડી
નિષ્ઠવિશેષ્યતા નિષ્ઠવિશેષ્યતા | નિષ્ઠવિશેષ્યતા |
એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓમાં અભેદ હોય છે. અર્થાતુ એક જ્ઞાનના કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ અભિન્ન કહેવાય છે. દડીનિષ્ઠપ્રકારતા નો નિરૂપક ઉપાશ્રય અથવા ઉપાશ્રયનિષ્ઠ ૩૫Tયત્વનિષ્ટપ્રારતી એ વિશેષ્યતા
અથવા ઉપાશ્રયથી કે ઉપાશ્રયનિષ્ઠવિશેષતાથી નિરૂપિત ૧ દંડીનિષ્ઠ પ્રકારતા ૨ ઉપાશ્રયત્વનિષ્ઠપ્રકારતા
નિયમ :- એક જ જ્ઞાન સમ્બન્ધી કોઈ એક વિષયમાં રહેલી અનેક વિષયતાઓ (પ્રકારતા - વિશેષ્યતા વિ.) અભિન્ન હોય છે.
આ બધા ટુકડાઓને જોડીને એનું નિરૂપકજ્ઞાન કહેવું હોય ત્યારે આ રીતે આખી સાંકળ બનાવવી જોઈએ. સાંકળ ૧ શ્યામવનિષ્ઠ પ્રકારતાનિરૂપિત શ્યામરૂપનિષ્ઠ વિશેષતા અભિન્ન શ્યામરૂપનિષ્ઠ પ્રકારતા અને ઉભયથી નિરૂપિત દણ્ડનિષ્ઠવિશેષતા દંડત્વનિષ્ઠ પ્રકારના | અભિન્ન પ્રકારતાથી નિરૂપિત દંડીનિષ્ઠવિશેષ્યતા અભિનપ્રકારતા1 નિરૂપિત ઉપાશ્રયનિષ્ઠ અને ઉપાશ્રયત્વનિષ્ઠ પ્રકારતા ઈ વિશેષ્યતાનું નિરૂપક જ્ઞાન.
આ એક જ્ઞાનની વિષયતાઓમાં નિરૂપિત - નિરૂપકભાવ :
૧. શ્યામવનિષ્ઠપકારતાનું નિરૂપક શ્યામરૂપ અને શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતા અથવા શ્યામરૂપથી કે શ્યામરૂપનિષ્ઠ વિશેષ્યતાથી નિરૂપિત શ્યામત્વનિષ્ઠ પ્રકારતા.
૨. શ્યામરૂપનિષ્ઠવિશેષ્યતાનું નિરૂપક શ્યામત્વ અને શ્યામ ત્વનિષ્ઠ
કે ફી 8
8 8 8 8 8 8 8 8 8 કોર કે 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 8 88 8 98 ૧૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org