________________
पञ्चमः प्रस्तावः
कइयावि हीणरूवेहिं दुट्ठसीलेहिं कीडमेत्तेहिं । पागयनरेहिं विहियं विसहइ सो तिव्वमुवसग्गं ||१||
सा आवयावि मण्णे निसुणिज्जइ ( न सुणिज्जइ ?) जा जएक्कदेवस्स । दइयव्व दुन्निवारा नेव समीवं समल्लियइ ।।२।।
एवं किर तस्स महायसस्स उत्थरइ दुत्थिमा भीमा । कइयावि तियसनिवहा पूयामहिमं पकुव्वंति ||३||
इय नरवर! तच्चरियं न मारिसो किंपि साहिउं तरइ । तारिसजणचरियाई मुणंति जइ तारिसा चेव ||४||
कदाचिदपि हीनरूपैः दुष्टशीलैः क्रीडामात्रैः । प्राकृतनरैः विहितं विसहते सः तीव्रमुपसर्गम् ||१||
सा आपदपि मन्ये न श्रूयते या जगदेकदेवस्य । दयिता इव दुर्निवारा नैव समीपमुपसर्पति ।।२।।
एवं किल तस्मिन् महायशसि आक्रामन्ति दुःस्थितिः भीमा । कदाचिदपि त्रिदशनिवहाः पूजामहिमानं प्रकुर्वन्ति ।।३।।
७०३
इति नरवर! तच्चरित्रं न मादृशः किमपि कथयितुं शक्नोति । तादृशजनचरितानि जानन्ति यदि तादृशाः एव ।।४।।
કોઈવાર તો દુરાચાર, હીન અને એક કીટક જેવા પ્રાકૃત પુરુષોએ અટકચાળાથી કરેલ તીવ્ર ઉપસર્ગને પણ પ્રભુ સહન કરી લે છે. (૧)
વળી તેવી કોઈ આપદા નથી કે જે દુર્નિવાર દયિતાની જેમ ભગવંતની સમીપે આવતી નથી. (૨)
એ રીતે મહાપ્રતાપી પ્રભુ પર આવનાર ભીમ આપત્તિ પડે છે, તેમજ કોઇવાર દેવતાઓ તેમની પૂજા કરતાં महिमा गाय छे. (3)
એમ હે નરનાથ! તેમનું ચરિત્ર મારા જેવાથી કિચિંતુ પણ કહી ન શકાય. તેવા જનોનું ચરિત્ર તો તેમના ठेवा पुरुषो ४ भएसी शडे . ( ४ )