Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 440
________________ १०५५ सप्तमः प्रस्तावः अन्नया य सो धणावहसेट्ठी गिम्हुण्हकिलंतदेहो विवणिपहाओ आगओ नियमंदिरं । तम्मि य पत्थावे परियणाओ नत्थि कोऽवि जो चलणपक्खालणं करेइ, ताहे अइविणीयत्तणेण चंदणा समुट्ठिया पाणियं गहाय पायसोहणत्थं, निवारिज्जमाणावि सेट्ठिणा जणगोत्ति कलिऊण पयट्टा धोविउं । अह नीसहत्तणओ कुमारभावस्स सिढिलियबंधणो होऊण निवडिओ भूमियले दीहो से कुंतलकलावो, मा चिक्खल्ले पडिहित्ति करकलियलीलालठ्ठीए समुक्खित्तो निव्वियारमणेण सेट्ठिणा, बद्धो य । एत्यंतरे अणवरयछिद्दपेच्छणपराए ओलोयणंतरगयाए दिट्ठमिमं पावाए अणत्यमूलाए मूलाए, ताहे ईसाभरवित्थरंतदढकोवपाडलच्छीए इत्थीसभावओ च्चिय अच्चंतं तुच्छहिययाए चिंतियमेयाए इम-'जं पुव्विं तक्कियं मए आसि तमियाणिं पयडत्तणमणुभवइ विगप्पपरिहीणं, कहमन्नहा जणगत्तं वायामेत्तेण जंपिऊण पुरा सेट्ठी इमीए दइओव्व केसपासंपि संजमइ, ता जावज्जवि लज्जं समुज्झिऊणं न पणइणिपयंमि ठवेइ सेठ्ठी एयं ताव उवायं करेमि अहं', इय सुविसुद्धपि जणं विवरीयं नियमईए कलिऊण अन्यदा च सः धनावहश्रेष्ठी ग्रीष्मोष्णक्लान्तदेहः विपणिपथतः आगतः निजमन्दिरम्। तस्मिन् च प्रस्तावे परिजनेभ्यः नास्ति कोऽपि यः चरणप्रक्षालनं करोति, तदा अतिविनीतत्वेन चन्दना समुत्थिता पानीयं गृहीत्वा पादशोधनार्थम्, निवार्यमाणाऽपि श्रेष्ठिना जनकः इति कलयित्वा प्रवृत्ता क्षालयितुम् । अथ निःसहत्वात्कुमारभावस्य शिथिलितबन्धनः भूत्वा निपतितः भूमितले दीर्घः तस्याः कुन्तलकलापः, मा पङ्कजले पततु इति करकलितलीलायष्ट्या समुत्क्षिप्तः निर्विकारम् अनेन बद्धश्च । अत्रान्तरे अनवरतछिद्रप्रेक्षणपरया अवलोकनान्तरगतया दृष्टमिदं पापया अनर्थमूलया मूलया । तदा ईर्षाभरविस्तरदृढकोपपाटलाक्ष्या स्त्रीस्वभावतः एव अत्यन्तं तुच्छहृदयया चिन्तितं एतया इदं 'यत्पूर्वं तर्कितं मया आसीत् तदिदानी प्रकटत्वमनुभवामि विकल्पपरिहीणम्, कथमन्यथा जनकत्वं वाचामात्रेण जल्पित्वा पुरा श्रेष्ठी अस्याः दयितः इव केशपाशान संयतते, ततः यावदद्यापि लज्जां समुज्झ्य न पणयिनीपदे स्थापयति श्रेष्ठी एनां तावदुपायं करोमि अहम्' इति सुविशुद्धमपि जन ગરમીથી શરીરે વ્યાકુળ થતાં બજારથકી ઘરે આવ્યા. તે વખતે પાદપ્રક્ષાલન કરે એવો કોઇ નોકર ન હતો એટલે અતિ વિનીતપણાને લીધે ચંદના પાણી લઇને પગ ધોવા ઊઠી. ત્યારે શેઠે નિવાર્યા છતાં જનક સમાન સમજીને તે પગ ધોવા લાગી. એવામાં કુમારભાવના મંદપણાને લીધે કેશકલાપનું બંધન શિથિલ થતાં તે દીર્ઘ હોઇ જમીન પર પડ્યો, જેથી “એ પંકમાં ન પડે એમ ધારી હાથમાં રહેલ લીલા યષ્ટિવતી શેઠે નિર્વિકાર મનથી તે ઉપાડીને બાંધી દીધો. તેવામાં નિરંતર છિદ્ર જોવાને તત્પર અને અંદર રહીને જોતી એવી અનર્થના મૂલરૂપ પાપણી મૂલાએ તે જોઇ લીધું. પછી ઇર્ષાથી પ્રસરતા તીવ્ર કોપથી લોચન લાલ થતાં અને સ્ત્રી-સ્વભાવથી અત્યંત તુચ્છ હૃદયને લીધે તે ચિંતવવા લાગી કે-“પૂર્વે જે મેં તર્ક કર્યો હતો તે અત્યારે શંકા વિના સાક્ષાત્ સાચો ઠર્યો, નહિ તો પૂર્વે વચન માત્રથી જનકત્વ કહી શેઠ દયિત-પ્રિયની જેમ એના કોશપાશને પણ બાંધે? તો હજી લજ્જા તજી શેઠ એને પોતાની પ્રણયિની ન બનાવે તેટલામાં કોઈ ઉપાય શોધું.” એમ તે સુવિશુદ્ધ છતાં પોતાની મતિથી વિપરીત સમજીને મૂલા

Loading...

Page Navigation
1 ... 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468