Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 442
________________ १०५७ सप्तमः प्रस्तावः साहेह अवितहं तीसे पउत्तिं, अहवा भे सहत्थेण मारइस्सं, जओ एरिससुपउत्तडंभाडंबरेण न मुणिज्जइ तुम्ह कुसलत्तणं ति भणिए चिंतियमेक्काए थेरदासीए, जहा 'जीवियम्हि बहुकालं सयमेव, पच्चासन्नमियाणिं मरणं, एत्तोऽवि किं करिस्सइ मे मूला?, ता साहेमि चंदणं, जीवउ मम जीविएणवि सा वराई, परजीवरक्खणं हि महापुन्नं वुच्चइ समयसत्थेसुत्ति चिंतिऊण सिट्ठो सेट्ठिणो परमत्थो । दंसियं च तं गिह जत्थ सा अवरुद्धा अच्छइत्ति, तओ गंतूण उग्घाडियं तं गिहं सेट्ठिणा, पलोइया य सिरोऽवणीयकेसपब्भारा छुहाकिलामियसरीरा मत्तमायंगचलणमलियकमलमालव्व विमिलाणदेहच्छवी चंदणा । तं च दट्टण गलंतबाहप्पवाहाउललोयणो-'पुत्ति! वीसत्था होहित्ति समासासिऊण गओ महाणससालाए, निरूवियाई भोयणभंडाई, कूराइयं च विसिटुं भोयणमपेच्छमाणेण कुम्मासे च्चिय सुप्पकोणे घेत्तूण समप्पिया चंदणाए, भणिया य-'पुत्ति! जाव अहं तुह नियलभंजणनिमित्तं आणेमि लोहयारं प्रवृत्तिम्, अथवा युष्माकं स्वहस्तेन मारयिष्यामि, यतः एतादृशसुप्रयुक्तदम्भाऽऽडम्बरेण न ज्ञायते युष्माकं कुशलत्वम्' इति भणिते चिन्तितम् एकया स्थविरदास्या यथा 'जीविताऽहं बहुकालं स्वयमेव, प्रत्यासन्नम् इदानीं मरणम्, एतावताऽपि किं करिष्यति मम मूला? ततः कथयामि चन्दनाम्, जीवतु मम जीवितेनाऽपि सा वराकी, परजीवरक्षणम् एव महापुण्यम् उच्यते समकं(=समस्त)शास्त्रेषु' इति चिन्तयित्वा शिष्टः श्रेष्ठिनं परमार्थम्, दर्शितं च तद् गृहं यत्र सा अवरुद्धा आस्ते। ततः गत्वा उद्घाटितं तद् गृहं श्रेष्ठिना, प्रलोकिता च शिरोऽवनीत केशप्राग्भारा, क्षुधाक्लान्तशरीरा, मत्तमातङ्गचरणमर्दितकमलमाला इव विम्लानदेहच्छवि चन्दना। तां च दृष्ट्वा गलद्बाष्पप्रवाहाऽऽकुललोचनः 'पुत्रि! विश्वस्था भव' इति समाऽऽश्वास्य गतः महानसशालायाम्, निरूपितानि भोजनभाण्डानि, कूरादिकं च विशिष्टं भोजनम् अप्रेक्षमाणेन कुल्माषान् एव सूर्पकोणे गृहीत्वा समर्पिता चन्दनायै, भणिता च 'पुत्रि! यावदहं तव निगडभञ्जननिमित्तं आनयामि लोहकारं तावद् भुव त्वमेतद् इति હોય.” એમ ગાઢ કોપ ઉત્પન્ન થતાં શેઠ બોલ્યા કે “અરે! ચંદનાની સાચી વાત કહો, નહિ તો હું તમને પોતાના હાથે મારીશ; કારણ કે આવા દંભનો આડંબર બતાવતાં તમારી પણ તેમાં કુશળતા જણાતી નથી.' એમ શેઠના બોલતાં એક વૃદ્ધ દાસીએ વિચાર કર્યો કે હું ઘણો કાલ સ્વયમેવ જીવી. હવે તો મરણ નજીક જ છે તો મૂલા મને શું કરવાની હતી? માટે ચંદનાની વાત શેઠને કહી દઉં. તે બિચારી ભલે મારા જીવિતના બદલામાં જીવે; કારણ કે ધર્મશાસ્ત્રોમાં પરજીવનું રક્ષણ કરવું તે મહાપુણ્ય ગણાય છે.” એમ ધારી તેણે સાચી વાત શેઠને જણાવી અને ચંદનાને જ્યાં પૂરવામાં આવી હતી તે ઘર બતાવ્યું. પછી શેઠે જઇને તે ઘર ઉઘાડ્યું અને શિરે મુંડાયેલ, સુધાથી શરીરે પીડિત, ઉન્મત્ત હાથીના ચરણથી મર્દિત કમળ-માળાની જેમ દેહની કાંતિ રહિત ચંદનાને જોતાં, અશ્રુપ્રવાહથી ગળતા લોચને તેણે કહ્યું કે-“હે પુત્રી! શાંત થા.' એમ આશ્વાસન આપતાં શેઠ રસોડામાં ગયો. ત્યાં ભોજનના પાત્રો જોયાં પણ ભાત વિગેરે કંઈ અવશિષ્ટ ભોજન ન ભાળવાથી અડદના બાકળા સૂપડાના ખૂણામાં લઇને ચંદનાને

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468