Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
श्रीमहावीरचरित्रम्
१०६४
अज्जाणं संजमुज्जोगपवित्तिणी सिस्सिणी भविस्सइ, अओ सम्मं रक्खेज्जासि' इति भणिऊण अद्दंसणमुवगओ तियसाहिवो । राइणावि कन्नंतेउरे सबहुमाणं संगोविया चंदणा । तयणंतरं च असारयं संसारस्स, तरलतरंगभंगुरत्तणं संजोगस्स, कुसग्गगयजललवचंचलत्तणं जीवियव्वस्स, पज्जंतविरसत्तणं विसयपडिबंधस्स परिभावयंती सा गमेइ कालं, इमे य मोर करेइ, जहा
भगवइ पुरंदरदिसे! जणिहिसि तं वासरं तुमं कइया ? । जत्थ सहत्थेण जिणो उत्तारेही भवाओ ममं ||१||
कइया ससुरासुरजीवलोयमज्झट्ठियस्स जयगुरुणो । वयणामयं पिबिस्सामि सवणपुडएहिं अविरामं ||२||
प्रवर्तिनी शिष्या भविष्यति, अतः सम्यग् रक्षिष्यसि इति भणित्वा अदर्शनम् उपगतः त्रिदशाऽधिपः । राज्ञाऽपि कन्याऽन्तःपुरे सबहुमानं सगोपिता चन्दना । तदनन्तरं च असारतां संसारस्य, तरलतरङ्गभङ्गुरतां संयोगस्य, कुशाग्रगतजललवचञ्चलतां जीवितस्य, पर्यन्तविरसत्वं विषयप्रतिबन्धस्य परिभावयन्ती सा गमयति कालम्, इमान् च मनोरथान् करोति यथा
-
भगवति पुरन्दरदिक् ! जनिष्यसि तद् वासरं त्वं कदा? | यदा स्वहस्तेन जिनः उत्तारयिष्यति भवाद् माम् ।।१।।
कदा ससुरासुरजीवलोकमध्यस्थितस्य जगद्गुरोः । वचनामृतं पास्यामि श्रवणपुटाभ्याम् अविरामम् ||२||
પ્રથમ શિષ્યા થશે માટે એની બરાબર રક્ષા કરજો' એમ કહીને ઇંદ્ર અદૃશ્ય થઇ ગયો પછી રાજાએ પણ ચંદનાને કન્યા-અંતઃપુરમાં બહુમાનથી રાખી. એટલે સંસારની અસારતા, સંયોગની ક્ષણભંગુરતા, જીવિતની કુશાગ્રે લાગેલ જળબિંદુ સમાન ચંચલતા તથા વિષય-પ્રતિબંધની પર્યંત-વિરસતાને ભાવતાં તે ચંદના કાલ નિર્ગમન કરવા લાગી, અને તે આ પ્રમાણે મનોરથ કરવા લાગી કે
‘હે ભગવતી પૂર્વદિશા! એવો દિવસ તું ક્યારે પ્રગટાવીશ કે ભગવાન્ પોતાના હાથે મને ભવથી પાર उतारशे ? ( १ )
વળી સુરાસુરયુક્ત જીવલોકના મધ્યમાં બિરાજમાન ભગવંતના વચનામૃતનું સતત શ્રવણપુટવડે હું પાન प्यारे हरीश ? (२)

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468