Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust
View full book text
________________
सप्तमः प्रस्तावः
१००१ पायडीहवंति संपइ दुव्विलसियाइं। इय झूरिऊण सो जाणएण विमाणेण पट्ठिओ मंदिराभिमुहं । तओ अक्कोसिज्जमाणो सुरविलयाहिं, हीलिज्जमाणो नियपरिवारेण, पेल्लिज्जमाणो सक्कसुहडेहिं, उवेहिज्जमाणो सामाणियदेवेहिं नीहरिऊण सुरपुरीओ ठिओ मंदरचूलियाए, तस्स य सागरोवमं सेसमाउयंति । इओ य-से अग्गमहिसीहिं विन्नविओ पुरंदरो-जइ सामि! तुम्ह आएसो हवइ ता अम्हे पियमणुसरामो। तओ विसज्जियाओ य इंदेण, सेसो पुण परिवारो पडिसिद्धोत्ति।
इओ य-भयवं वद्धमाणसामी जायंमि निरुवसग्गे तत्थेव गामे बीयदिवसे पविट्ठो गोयरचरियाए, हिंडंतो य समागओ वच्छवालथेरीगिहे, तओ तीए भत्तिभरनिस्सरंतपयडपुलयपडलाए वासियपायसभत्तेण पडिलाभिओ छमासस्स निरसणो भयवं । एत्यंतरे चिरकालजायजिणपारणगर्दसणपरितुढेहिं अहासन्निहियसुरनिवहेहिं पहयाइं तूराई, मुक्का कणगवुट्ठी, सम्प्रति दुर्विलसितानि। इति निन्दित्वा सः यानकेन विमानेन प्रस्थितः मन्दराऽभिमुखम्। ततः आक्रुश्यमानः सुरविलयाभिः, हील्यमानः निजपरिवारेण, प्रेर्यमाणः शक्रसुभटैः, उपेक्ष्यमाणः सामानिकदेवैः निहृत्य सुरपुरीतः स्थितः मन्दरचूलिकायाम, तस्य च सागरोपमं शेषं आयुष्कमिति। इतश्च तस्य अग्रमहिषीभिः विज्ञप्तः पुरन्दरः 'यदि स्वामिन्! तव आदेशः भवति तदा वयं प्रियम् अनुसरामः। ततः विसृष्टाः च ईन्द्रेण, शेषः पुनः परिवारः प्रतिषिद्धः ।
इतश्च भगवान् वर्द्धमानस्वामी जाते निरुपसर्गे तत्रैव ग्रामे द्वितीयदिवसे प्रविष्टः, हिण्डमानश्च समागतः वत्सपालस्थविरागृहे । ततः तया भक्तिभरनिःसरत्प्रकटपुलकपटलया (सु)वासितपायसभक्तेन प्रतिलाभितः षड्मासस्य निरशनः भगवान् । अत्रान्तरे चिरकालजातजिनपारणकदर्शनपरितुष्टैः यथासन्निहितसुरनिवहैः प्रहतानि तुराणि, मुक्ता कनकवृष्टिः, परिक्षिप्तः कुसुमनिकरः, वर्षितं गन्धोदकम्,
પરિણામ હવે પ્રગટ થાય છે.' એમ ભારે શોકમાં તે કૃત્રિમ વિમાનથી મેરૂ ભણી ચાલ્યો, એટલે દેવાંગનાઓથી આક્રોશ પામતો, પોતાના પરિવારથી હીલના પામતો, ઇંદ્રના સુભટોથી આગળ હડસેલાતો, સામાનિક દેવોથી ઉપેક્ષા કરાતો તે સંગમક સ્વર્ગથકી નીકળીને મેરૂની ચૂલિકા પર રહ્યો. તેનું શેષ આયુષ્ય એક સાગરોપમનું હતું. તેવામાં તેની અગ્રમહિષીઓએ પુરંદરને વિનંતિ કરી કે-“હે સ્વામિન્! જો તમારી આજ્ઞા હોય તો અમે સ્વામી પાછળ જઇએ.' એટલે ઇંદ્ર તેમને જવા દીધી અને શેષ પરિવારને જવાનો પ્રતિષેધ કર્યો.
હવે ભગવાનું વર્ધમાનસ્વામી નિરુપસર્ગ થતાં બીજે દિવસે તે જ ગામમાં ભિક્ષા નિમિત્તે નીકળ્યા, અને ભ્રમણ કરતાં એક વૃદ્ધ ગોવાલણના ઘરે ગયા. તેણે ભક્તિથી રોમાંચિત થતાં છ માસના ઉપવાસી પ્રભુને સુવાસિત પાયસથી પ્રતિલાવ્યા. એવામાં ચિરકાલે જિનેશ્વરના પારણાથી સંતુષ્ટ થયેલા પાસેના દેવતાઓએ વાદ્યો વગાડ્યાં, કનક, કુસુમ અને ગંધોદકની વૃષ્ટિ સાથે “અહોદાન, અહોદાન!” એવી ઘોષણા કરી. તે ગોવાલણની દરિદ્રતા દૂર

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468