Book Title: Mahavir Chariyam Part 03
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 428
________________ सप्तमः प्रस्तावः १०४३ जइ एवंविहमुणिपुंगवस्स गेहंगणं उवगयस्स। पाणन्नपयाणेणवि उवयारे नेव वट्टामो ।।२।। जुम्मं ।। कह वा कम्मजलाउलमणेगदुहमयरभीसणावत्तं । संसारसायरमिमं दाणेण विणा तरिस्सामो? ।।३।। अहवा धन्नाण गिहे पविसइ एवंविहं सुमुणिरयणं । भिक्खापरिग्गहेण य अइधन्नाणं जणइ हरिसं ।।४।। जइ एक्कं च्चिय वेलं कहमवि पडिलाभिओ हवइ एसो। ता पाणिपल्लवे संवसंति सुरमोक्खसोक्खाई ।।५।। इय जह जह जिणनाहो भूरिपयारेहिं दिज्जमाणंपि। भिक्खं नो अभिकंखइ तह तह खिज्जइ पुरीलोगो ||६|| यदि एवंविधमुनिपुङ्गवस्य गृहाङ्गणम् उपागतस्य । पानाऽन्नप्रदानेनाऽपि उपकारे नैव वर्तामहे ।।२।। युग्मम् ।। कथं वा कर्मजलाऽऽकुलम् अनेक दुःखमकरभीषणाऽऽवर्तम् । संसारसागरमिमं दानेन विना तरिष्यामः? ।।३।। अथवा धन्यानां गृहे प्रविशति एवंविधं सुमुनिरत्नम्। भिक्षापरिग्रहेण च अतिधन्यानां जनयति हर्षः ।।४।। यदि एकामेव वेलां कथमपि प्रतिलाभितः भवति एषः । तदा पाणिपल्लवे संवसन्ति सुर-मोक्षसौख्यानि ।।५।। इति यथा यथा जिननाथः भूरिप्रकारैः दीयमानामपि । भिक्षां नो अभिकाङ्क्षति तथा खिद्यते पुरीलोकः ।।६।। શું? કે આવા મુનિપુંગવ ઘરના આંગણે આવ્યા છતાં અન્ન-પાન પણ તેમને આપી શકતા નથી. (૧૨) કર્મજળથી ભરેલ અનેક દુઃખરૂપ મગર અને ભીષણ આવર્તયુક્ત એવા આ સંસાર-સાગરને દાન વિના કેમ तरी शY? (3) અથવા તો એવા મુનિરત્ન પુણ્યવંતોના ઘરે આવે અને ભિક્ષા લઈ તેમને હર્ષ પમાડે. (૪). જો એ મહાત્માને એક વાર પણ કોઈ રીતે પ્રતિલાવ્યા હોય તો સ્વર્ગ મોક્ષના સુખો તો કરતલમાં જ છે.” (૫) એમ અનેક પ્રકારે વારંવાર ભિક્ષા આપ્યા છતાં જેમ જેમ જિનેશ્વર તે લેતા નથી તેમ તેમ નગરજનો ભારે मेह पामेछ. (७)

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468