________________
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
6
સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિદ ૮ મે દેહમુક્ત થયા, તેમની પહેલા વર્ષ ની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન બાળ મિત્રમંડળ તથા ખંભાત વીસા ધારવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસેા વિક્રે ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે · એ પુણ્યપુરુષનું નામ કેાઈ સંગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ’ પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ક્રૂડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યા સજી પ્રીતિવિજયજીએ ટેકા આપ્યા અને પાતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચાકસી, રાજપાળ મગનલાલ વ્હારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યાં; તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમે ભરાણી.
સમિતિનુ કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે:
૧ મેાતીચંદ્ઘ ગિરધરલાલ કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચ ૬ મલખારી ૩ મેાહનલાલ દીપચંદ ચાકસી. ૬ નરાત્તમદાસ ભગવાનદાસ શાહ