Page #1
--------------------------------------------------------------------------
________________
સદ્ગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી લેખ સંગ્રહ
ભાગ ૭ મા.
પ્રકાશક
શ્રી પૂવિજયજી સ્મારક સમિતિ-મુબઇ.
Page #2
--------------------------------------------------------------------------
________________
સન્મિત્ર સગુણાનુરાગી
ETTE
CICERO
לכתבהלהבהבהבתכתבתכתבת
મુનિ મહારાજ શ્રી કરી છે. લેખ સંગ્રહ ભાગ ૭ મો
EL છU: Jairl nil nT3
IUાઈPUાયરnenlarlilal File SUCUSULUPULUSULUSULUEUEUEUEUEUEUEUEUELTRICICI
પ્રકાશક:શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
મુંબઈ ક વીર સંવત ૨૪૭૦ * વિક્રમ સંવત ૨૦૦૦
કિંમત બાર આના
NEUEUELSLS LEI
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકઃ—
શ્રી નરોત્તમદાસ ભગવાનદાસ શાહે મત્રી–શ્રી કપૂરવિજયજી સ્મારક સિંમતિ, ગેાપાળ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ-સુ ખઇ
---------
પ્રત ૧૦૦૦
*********............................................................1...............................¶¶�
મુદ્રકઃ—
શાહ ગુલાબચંદ લલ્લુભાઈ મહાય પ્રિન્ટિંગ પ્રેસ
દાણાપીઠ—ભાવનગર.
Page #4
--------------------------------------------------------------------------
________________
સ્વર્ગસ્થ શાંતમૂર્તિ શ્રી કપૂરવિજયજી મહારાજ
- જન્મ-વિ. સં. ૧૯૨પ, દીક્ષા-સં.૧૯૪૭ વૈ.શુદિ૬, સ્વર્ગવાસ-સં. ૧૯૯૩ આ. ૧.૮ : વળા ભાવનગર
પાલીતાણા
શ્રી મહોદય પ્રેસ-ભાવનગર.,
Page #5
--------------------------------------------------------------------------
Page #6
--------------------------------------------------------------------------
________________
LELELEL
પ્રસ્તાવના
VVV2212222
בתבב
LEVE
תכתבו
સહસ્ર કિરણેાવાળા સૂર્ય આપણાથી લાખા ચેાજન દૂર હાવા છતાં પેાતાના રશ્મિવડે વૃક્ષેા, પશુ, પંખી તેમ જ મનુષ્યા વગેરે પ્રાણીઓને સત્ત્વ-જીવન અપી રહ્યો છે, તેમ જ સ્વસ્થ સન્મિત્ર સગુણાનુરાગી શ્રી કપૂરવિજયજી મહારાજ આજે આપણી આંખથી પર હાવા છતાં પેાતાના અક્ષરદેહ દ્વારા આપણા ધાર્મિક ને નૈતિક જીવનને પુષ્ટિ આપી રહ્યા છે. એક રીતે કહીએ તેા તેઓ આપણા વચ્ચે જીવંત જ છે. આ પ્રગટ થતા સાતમા લેખસ’ગ્રહ તેની સાબિતીરૂપ છે.
નાનું નિર્ઝરણું ધીમે ધીમે આગળ વધતાં જેમ વિરાટ સ્વરૂપ ધારણ કરે છે તેમ સદ્ગતની કલમે, જેમ જેમ વાચન વધતુ ગયુ તેમ તેમ, લેખનકાર્ય શરૂ કર્યું. અને તેના પ્રસાદરૂપે આજે આપણે સાતમા ભાગ ગ્રંથાકારે મેળવવા ભાગ્યશાળી થયા છીએ.
સ્વ૦ શ્રી કરવિજયજી મહારાજની લેખનશૈલી મહુ સુકેામળ છે, જેવી વત્સલતાથી એક માતા પેાતાના લઘુ માળકની જતના કરે, સ્નાનાદિકથી તેની દેહશુદ્ધિ કરે, તેને પડી– આખડી જતાં અચાવી લે તેવી જ ચીવટ અને હૃદય-લાગણીથી સન્મિત્ર પેાતાના સંસર્ગમાં આવતાં જિનાને ધર્મોપદેશ આપતાં અને તેમના નવનીતરૂપે લેખા બહાર આવતાં. કુશળ વ્યાપારી યુક્તિ-પ્રયુક્તિપૂર્વક પેાતાના ગ્રાહકને સમજાવે તેમ સ્વ૦ શ્રી કપૂરવિજયજી મહારાજ ભવ્ય પ્રાણીઆને
Page #7
--------------------------------------------------------------------------
________________
(૪) સન્માર્ગ સમજાવતાં અને તે પંથે પ્રયાણ કરવાના વિવિધ માર્ગો દર્શાવતાં.
સાતમા ભાગમાં સંગ્રહાયેલા લેખે જોશે તે બરાબર જણાઈ આવશે કે–ડગલે ને પગલે હિતશિખામણ ભરી છે. કેઈપણ રીતે મેહ-મમતાથી ઝકડાયેલો માનવી ઊંચે કેમ આવે તેની સતત ઝંખના તેમના લેખમાં દેખાઈ આવે છે. કેટલીક વખત તે તેમનાં ટૂંકા ને વેધક વાક્યો તે વીજળીની માફક અંતરમાં સદાય ઝળકી જ રહે છે. ખરેખર તે અનુભવ કરવા માટે આ સાતમો ભાગ સાવંત વાંચવાની પ્રેરણા કરી કેટલાક વાક્ય આપણે અહીં ઉધૃત કરીએ. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી.
| પૃ. ૭૩
એક સત્પરુષને શેાધી લઇ તેમનામાં સર્વભાવે અપિત થઈ જવાય તો બેડો પાર.
પૃ. ૮૩
જેટલી ઉતાવળ તેટલી કચાશ, અને જેટલી કચાશ તેટલી ખટાશ સમજે.
| પૃ. ૮૫ . X
X મેક્ષને માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. પૃ. ૮૫
પશુઓને સ્તન્યપાન સુધી માતાને સંબંધ હોય છે, અધ
Page #8
--------------------------------------------------------------------------
________________
(
૫ )
મોને સીપ્રાપ્તિ સુધી, મધ્યમ અને ગૃહકાર્ય ચલાવતા સુધી અને ઉત્તમ જાને તો જીવિત સુધી તીથ જે પૂજ્ય સંબંધ હોય છે.
| પૃ. ૧૦૦ સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે. પૃ. ૧૧૧
વ્રત એ બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. પૃ. ૧૧૧
x x x કૃતકૃત્ય થયેલા પ્રભુની ખાતર પૂજા કરવાની નથી, પણ પ્રભુ સમાન થવા માટે પરમાત્માની પૂજા કરવાની છે. પૃ. ૧૨૫
તેમણે ફક્ત ધાર્મિક લેખ જ નથી લખ્યા. ધાર્મિક ઉપરાંત નૈતિક અને સામાજિક કાર્યક્ષેત્રમાં પણ સાચી રોશની આપી છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે–માણસની પોતાની આરસી તેનું પોતાનું જ અંત:કરણ છે, અને અંતઃકરણમાં જેવા ભાવ ભર્યા હોય તેવાં આવિર્ભાવ પામે છે. સદ્ગતના લેખે વાંચતાં કેળવણી પ્રત્યેની તેમની ધગશ, સમાજહિત પ્રત્યેની દાઝ અને નૈતિક જીવનના વિકાસ માટેની ઝંખના દેખાઈ આવશે. નદીમાં કેઈપણ સ્થળે સ્નાન કરવાથી જેમ દેહશુદ્ધિ થાય છે તેમ સદ્દગતને કઈ પણ લેખસંગ્રહ વાંચતાં તમને તેમના ભ્રાતૃભાવ, પરભવભીરુપણું, પરોપકારીપણું, મુમુક્ષુ વૃત્તિ વગેરેની ઝાંખી થશે.
પ્રસંગે પ્રસંગે તેમણે સાધુ જીવનને સ્પર્શતાં પ્રશ્નોની છણાવટ કરી છે અને સ્વચ્છંદી વર્તન માટે સ્પષ્ટ કહેવામાં
Page #9
--------------------------------------------------------------------------
________________
( ૬ ) નાહિંમત કરી નથી. આ ઉપરાંત શ્રાવક શ્રાવિકાને પણ ઉપચેાગી સૂચનાઓ કરી છે.
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિએ આ કાર્ય હાથ ધરી સારા લાકેાપકાર કર્યો છે. તેમાં પણ સમિતિના મંત્રી શ્રીયુત નરાત્તમદાસ ભગવાનદાસની ખત ને પરિશ્રમ પ્રશ ંસાપાત્ર છે. અત્યાર સુધી તેમના પ્રયાસથી લગભગ ૨૫૦૦ પાનાનું ઉપયાગી વાંચન જનતાને મળ્યું છે અને હું આશા રાખું છું કે હજી પણ સદ્ગતના જે કંઇ સંગ્રહ ખાકી રહ્યો હાય તેને પહેલામાં પહેલી તકે ગ્રંથાકાર આપે, શ્રીયુત નરાત્તમભાઈની ચીવટ ને ધગશ ધન્યવાદને પાત્ર છે.
એક રીતે કહીએ તેા લેખસંગ્રહના દરેક ભાગા પાઠ્ય પુસ્તક જેવા છે. જેમ દીવાદાંડી માર્ગ ભૂલેલા જહાજને કિનારે આવવામાં સહાયભૂત થાય છે તેમ સ્વજીવન સાર્થક ને ઉજજવળ બનાવવા માટે આ લેખસંગ્રહુ સારા લેમિયાની ગરજ સારે તેવા છે.
વાચનની રુચિ જળવાઇ રહે અને વિષયવાર વાચન એકત્ર રીતે પીરસી શકાય તેવા હેતુથી આ લેખસંગ્રહના ( ૧ ) પર્યુષણ વિભાગ, ( ૨ ) પ્રશ્નનાત્તર વિભાગ, (૩) સુભાષિત વિભાગ ( ૪ ) ધાર્મિક લેખ-વિભાગ એમ ચાર વિભાગે પાડવામાં આવ્યા છે.
વિ. સ. ૨૦૦૦ વિજયાદશમી
નરોત્તમદાસ રૂગનાથ શાહુ ૯ જૈન ” એસ-ભાવનગર
Page #10
--------------------------------------------------------------------------
________________
૫ન્યાસજી પ્રીતિવિજયજીના ઉપદેશથી
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિના ફંડમાં સહાય આપનારનાં મુખારક નામા,
વર્ગ પહેલા-પેટન
૧ શેઠ માણેકલાલ ચુનીલાલ જે. પી.
૨ રાવસાહેબ કાંતિલાલ ઇશ્વરલાલ જે. પી.
રૂા. ૫૦૧) ૫૦૧)
૩ સંઘવી જીવરાજ કમળશીની વતી ભાઇ કસળચંદ કમળશી ૫૦૧) ૪ શેઠ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી
૫ માહનલાલ વસનજી હ. હરકીસનદાસ
,,
ચતુર્ભુજ મેાતીલાલ ગાંધી ભાવનગરવાળા વર્ગ મીજા
૧ શેઠ મૂળચંદ બુલાખીદાસ ખંભાતવાળા ૨ એન સુધા પ્રાણુજીવનદાસ ગાંધી ભાવનગરવાળા વર્ગ ત્રીજો
"2
૧ શેઠ માહનલાલ હેમચંદ ઝવેરી
૨
૩
૪
માણેકચંદ્ર જેચંદ જાપાન
૫ સકરચંદ્ર માતીલાલ મૂળજી
७
૯
99
99
""
,,
99
99
,,
99
માતીચંદ ગિરધરલાલ કાપડીઆ
શાંતિલાલ દયાળજી
.
૫૦૧)
૫૦૧)
૫૦૧)
૨૫૧)
૧૫૦)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
૧૦૧)
વાડીલાલ પુનમચંદ
૧૦૧)
સેન્ડડ રાડના ઉપાશ્રય તરફથી હા. શેઠ મંગળદાસ ૧૦૧)
કરમચંદ્ન ચુનીલાલ
ગિરધરલાલ ત્રિકમલાલ
૧૦૧)
૧૦૧)
Page #11
--------------------------------------------------------------------------
________________
૧૦૦)
.
૫૧)
૫૧
( ૮ ) ૧૦ શેઠ શાંતિલાલ મગનલાલ
૧૦૧) ૧૧ કાલભાઈ ભૂદરદાસ વકીલ
૧૦૧) ૧૨ , નરોત્તમદાસ કેશવલાલ જે. પી. ભાવનગરવાળા ૧૦૧) ૧૩ , દાદર ત્રિભુવનદાસ કાપડીઆ
૧૦૧) ૧૪ સર કીકાભાઈ પ્રેમચંદ
વર્ગ ચેાથે ૧ શેઠ નાનાલાલ હરિચંદ
૫૧) ૨ , દુર્લભજી મૂળચંદ
૫૧) ૩ ,, ગુલાબચંદ લલ્લુભાઈ શ્રી મહોદય પ્રિન્ટીંગ પ્રેસવાળા
ભાવનગર ૫૧) ૪ ,, વિઠ્ઠલદાસ કાળીદાસ ૫ , ચંદુલાલ ટી. શાહ મુંબઈ
વર્ગ પાંચમો શેઠ જીવરાજ ભીખાભાઈ
૨૫) ૨ માણેકચંદ કુંવરજી કંડલાવાળા ૩ , ગોવિંદજી વિઠ્ઠલદાસ વાળુકડવાળા
૨૫) ૪ ) છોટાલાલ મગનલાલ ભાવનગરવાળા ૫ ડૉ. ગિરધરલાલ ટી. મોદી
૨૫) ૬ શેઠ રણછોડભાઈ રાયચંદ
૨૫) ૭ ,, મણિલાલ વાડીલાલ નાણાવટી ૮ શાહ નરોત્તમદાસ ભગવાનદાસ
શેઠ અમરચંદ ઘેલાભાઈ ગાંધી
છે જાદવજી ઝવેરભાઈ ભાઈચંદ ૧૧ , મોહનલાલ મગનલાલ
છે હરખચંદ કપુરચંદ , ફતેચંદ ઝવેરભાઈ ભાઈચંદ
ન
જ
૨૫)
૨૫)
»
૨૫)
م
م
ع
پر
D.
Page #12
--------------------------------------------------------------------------
________________
( ૯ ) શેઠ વાડીલાલ સાકળચંદ વેરા
હરખચંદ રતનચંદ–ચાંદવડ » ખૂમચંદ ગુલાબચંદ–શીશેદરા ૧૭ એ દલીચંદ ગુમાનચંદ ૧૮ , ભેગીલાલ પુરુષોત્તમદાસ–અમદાવાદ ૧૯ ક હીરાભાઈ રામચંદ મલબારી
શાંતિલાલ ઓધવજી બાલુભાઈ ખીમચંદ ઝવેરી
, કાળીદાસ નેમચંદ–મોરવાડા ૨૩ મેહનલાલ દીપચંદ ચોકસી
, મણિલાલ કુંવરજી-રાધનપુર
છે ગુલાબચંદ ડાહ્યાભાઈ ૨૬ » નટવરલાલ હરકીશનદાસ
એ છોટુભાઈ ભીખાભાઈ
, વનમાળીદાસ ઝવેરચંદ ૨૯ પરી મણિલાલ ખુશાલચંદ–પાલણપુર ૩૦ શેઠ ઈશ્વરલાલ હીરાચંદ, સુરત ૩૧ , છોટાલાલ માણેકચંદ છે ૩ર બેન શાંતિ તે શેઠ બાપુલાલ ગોવિંદજીની ધર્મપત્ની ૫)
બેન ચંચળતેશેઠ બાપુલાલ છગનલાલની ધર્મપત્ની-સુરત ૫) ૩૪ શેઠ લાલચંદ કેશવજી હા. સભાગચંદ ૩૫ ૪ રતિલાલ ફૂલચંદ ૩૬ વાડીલાલ જેઠાલાલ શાહ ૩૭ ૨. રાજપાળ મગનલાલ હેરા
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રી કપૂરવિજયજી સ્મારક સમિતિ
6
સન્મિત્ર, સદ્ગુણાનુરાગી પૂજ્ય મુનિરાજ શ્રી કપૂરવિજયજી જેએ સ. ૧૯૯૩ ના આસા વિદ ૮ મે દેહમુક્ત થયા, તેમની પહેલા વર્ષ ની પુણ્યતિથિ ઉજવવાને મુંબઇમાં શ્રી જૈન બાળ મિત્રમંડળ તથા ખંભાત વીસા ધારવાડ જૈન યુવક મંડળના આશ્રય નીચે ગાડીજીના ઉપાશ્રયમાં અનુયાગાચાર્ય પંન્યાસજી શ્રી પ્રીતિવિજયજી ગણિવરના પ્રમુખપણા નીચે એક સભા સ. ૧૯૯૪ ના આસેા વિક્રે ૮ ના રાજ મળી હતી. તે વખતે શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરી તરફથી એમનું નામ કાયમ રાખવાની સૂચના થતાં એમ નિશ્ચય થયા કે · એ પુણ્યપુરુષનું નામ કેાઈ સંગીન ચેાજના કરીને ચિરસ્થાયી કરવું. ’ પછી શેઠ મેાહનલાલ હેમચંદ ઝવેરીએ તેને માટે જો ક્રૂડ થાય તે રૂા. ૧૦૧) ભરવા ઈચ્છા દર્શાવી. તે વાતને પુણ્યાત્મા પૂજ્ય કપૂરવિજયજીના ગુણેાથી અતિશય આકર્ષાયેલ ચિત્તવાળા પન્યા સજી પ્રીતિવિજયજીએ ટેકા આપ્યા અને પાતાથી બની શકતી દરેક જાતની સહાય આપવા તત્પરતા બતાવી. તે મીટિંગમાં શેઠ મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, મેહનલાલ દીપચંદ ચાકસી, રાજપાળ મગનલાલ વ્હારા, નરાત્તમદાસ ભગવાનદાસ શાહ તથા વાડીલાલ જેઠાલાલ શાહે સમયેાચિત ભાષણા કર્યાં; તેથી પંન્યાસજી બહુ પ્રસન્ન થયા અને પેાતાથી બની શકે તે રીતે શ્રાવકા પર આગ્રહપૂર્વક લાગવગ ચલાવી, એને પરિણામે સારી રકમે ભરાણી.
સમિતિનુ કામ નાણાં ભરનારા સભ્યાની મીટિંગમાં નીમાએલી વ્યવસ્થાપક સમિતિ કરે છે. તેમાં નીચેના ગૃહસ્થા છે:
૧ મેાતીચંદ્ઘ ગિરધરલાલ કાપડીઆ. ૪ વાડીલાલ જેઠાલાલ શાહ. ૨ વાડીલાલ ચતુર્ભુજ ગાંધી. ૫ હીરાભાઇ રામચ ૬ મલખારી ૩ મેાહનલાલ દીપચંદ ચાકસી. ૬ નરાત્તમદાસ ભગવાનદાસ શાહ
Page #14
--------------------------------------------------------------------------
________________
( ૧૧ )
વ્યવસ્થાપક સમિતિએ નરાત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણુક કરી છે અને એક ઑફ ઇંડિયામાં પૈસા રાખવાની ગાઠવણુ કરી છે. શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ, મેાતીચંદ ગિરધરલાલ કાપડીઆ, માહનલાલ દીપચંદ્ઘ ચાકસી અને વાડીલાલ ચતુર્ભુજ ગાંધી એ ચાર નામથી બેંકમાં ખાતુ ખેાલ્યું છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કપૂરવિજયજી મહારાજના જે લેખા શ્રી જૈનધર્મ પ્રકાશ’માં, શ્રી આત્માનંદ પ્રકાશ ’માં ‘જૈન’ પત્રમાં અથવા બીજા પત્રામાં આવ્યા હાય તે સર્વના સંગ્રહ કરીને એક લેખ સંગ્રહ બહાર પાડવા. તે પ્રમાણે સંવત ૧૯૯૫ના ભાદરવા શુદિ દશમે પહેલા ભાગ મહાર પડ્યો. તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પાષ શુદિ ચેાથે બહાર પડ્યો. ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશા શુદ્ધિ નામે બહાર પડ્યો. ચેાથેા ભાગ સંવત ૧૯૯૬ ના ભાદરવા વિર્દ ૦)) પ્રગટ થયેા. પાંચમે ભાગ સંવત ૧૯૯૭ ના મહા શુદ્ધિ ૧૫ મે પ્રકાશિત થયા, છઠ્ઠો ભાગ સોંવત ૧૯૯૮ જેઠ વદ એકમે બહાર પડ્યો અને આ સાતમા ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી અન્યા છેં.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂા. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂા. ૨૫૧)ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મત આપવી અને તેથી આછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઇ, જેણે કઇ ભર્યું ન હેાય તેને અધી કિંમતે આપવી. આ ઉપરથી જોઇ શકાશે કે આ સમિતિના ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્ય માં બની શકતી રીતે વધારો કરવાના છે.
આ લેખ સંગ્રહના ભાગે! મેઘજી હીરજી મુકસેલર, પાયધુની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.
જે મુનિરાજો, સાધ્વીજીએ તથા જૈન સંસ્થાઓને આ
Page #15
--------------------------------------------------------------------------
________________
( ૧૨ ) ભાગ મેળવવા ઈચ્છા હોય તેઓને પોસ્ટેજના ત્રણ આના મેકલવાથી વિના મૂલ્ય મળી શકશે.
પૂજ્ય મુનિરાજ શ્રી કરવિજયજીના પ્રશંસકો, ગુણાનુરાગીઓ અને સર્વ જૈન બંધુઓને આ સમિતિ સંબંધી જે કઈ જાણવા ઈચ્છા હોય તેમણે–
શાહ નરોત્તમદાસ ભગવાનદાસ–ગોપાલ ભુવન પ્રિન્સેસ સ્ટ્રીટ-મુંબઈ–
એ શિરનામે પત્ર લખવો જેથી બધી માહિતી મળી શકશે. કિંમત માટે અમારે સ્પષ્ટ કરવું જોઈએ કે પડતર કિંમત કરતાં અર્ધા ભાવે જ વેચવાના સમિતિના નિર્ણય પ્રમાણે આ ભાગની કિંમત રાખવામાં આવી છે. લડાઈના સંજોગેને લીધે કાગળના, બાઈડીંગના અને બીજી દરેક ચીજના ભાવ વધી જવાથી આટલી કિંમત રાખવાને સંકોચ થવા છતાં નિરુપાયે રાખવી પડી છે.
પાંચમે ભાગ છપાયો ત્યારે બહુ જ થોડી રકમ સીલીકમાં હતી અને છઠ્ઠો ભાગ બહાર પાડવાની જોગવાઈ નહોતી પરંતુ પહેલાના ભાગે વેચવા માટે ઘણું મહેનત કરી અને તેને પરિણામે જે પિસા ઉત્પન્ન થયા તેથી જ છઠ્ઠો ભાગ બહાર પાડી શકાય છે. ત્યારબાદ વિશેષ સહાય મળવાથી તેમજ વેચાણની રકમ સીલીકમાં હોવાથી આ સાતમો ભાગ પ્રકાશિત થયા છે. મેંઘવારી, કાગળની મુશ્કેલી તેમજ છાપકામના વિશેષ ભાવને અંગે દરેક ભાગ કરતાં આ ભાગમાં ત્રણ ગણો ખર્ચ થયે છે.
મહાદય પ્રેસ તરફથી જે સગવડ આપવામાં આવી તે માટે તેના માલીક ભાઈ ગુલાબચંદ લલ્લુભાઈને, દરેક લેખસંગ્રહના પૂક વાંચવા માટે અને સૂચના કરવા માટે મુરબ્બી શ્રી કુંવરજી આણંદજીને, સમિતિના સર્વ સભાસદે અને સહાયકોને તેમજ પૂ. પં. શ્રી પ્રીતિવિજયજી ગણિવર્યને આભાર માનું છું.
સંવત ૧૯૮ ના જેઠ વદ એકમે છઠ્ઠો ભાગ બહાર પડ્યા
Page #16
--------------------------------------------------------------------------
________________
( ૧૩ ) પછી મારી આંખની મુશ્કેલીને લીધે દેઢ વર્ષ સુધી કઈ પણ ભાગ છપાવવાની વૃત્તિ નહોતી, પણ સંવત ૧૯ ના આસો વદ ૮ મે સદ્દગતની છઠ્ઠી જયંતિ ઉજવતી વખતે એવા ભાષણ થયા કે મહેનત કરવાથી સફળતા મળી શકશે અને તેને જ પરિણામે આ ભાગ પ્રસિદ્ધ થઈ શક્યા છે.
છેલ્લા સાત વર્ષથી દર વર્ષે સદ્દગતની જયંતિ મુંબઈમાં ઉજવાય છે.
આ ભાગ બહાર પડવાનો ખરો યશ ભાવનગરવાળા ગાંધી ચતુર્ભુજ મોતીલાલનાં ધર્મપત્ની બેન અજવાળીના વષીતપના પારણું પ્રસંગે તેમણે રૂ. ૫૦૧) ભરીને પ્રાપ્ત કર્યો હતો, અને તે જ વખતે ભાવનગરવાળા ગાંધી પ્રાણજીવનદાસ હરગોવિંદદાસના ઘેરથી બેન સુધાએ પણ વષીતપ નિમિત્તે રૂ. ૧૫૦) આપી આ કામમાં સહાય કરી. તે પછી જુદા જુદા ગૃહસ્થોને મળીને રકમ ભરાવી, જેને પરિણામે આ ભાગ બહાર પડી શકે છે. પૂજ્ય પંન્યાસજીને આ સર્વ કામમાં સક્રિય ફાળે છે.
મારાથી બની શકતી દરેક રીતે કામ જેમ બને તેમ જલદી કરવાને હું ઉઘુક્ત રહ્યો છું, છતાં પાછળના છ મહિના છાપખાનાને લીધે લંબાયા છે, તે માટે હું ક્ષમા માગું છું.
આઠમો ભાગ બહાર પડે તેટલું લખાણ છે, પણ લડાઈના અંગે જે વિષમ પરિસ્થિતિ થઈ છે તે દૂર ન થાય ત્યાં સુધી આઠમો ભાગ બહાર પડવાની સંભાવના ઓછી છે. '
શાસનદેવ અમારા આ કામમાં સહાય કરે એ જ પ્રાર્થના છે.
ફંડમાં બની શકતી સહાય કરવા દરેક વાચક બંધુને નમ્ર વિનંતિ છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષય કરવાનો આ ઉત્તમ ઉપાય જવલ્લે જ જડી આવશે.
વિ. સં. ૨૦૦૦ ] નરેનત્તમદાસ ભગવાનદાસ શાહ વિજયાદશમી મુંબઇ
માનદ મંત્રી.
Page #17
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૦૦૦૦૦૦૦પર્યુષણ વિભાગ
૧૫
AL
૧ પર્યુષણ પર્વાધિરાજ પ્રસંગે શ્રાવકે આદરવા ગ્ય વિવેક ૨ ખમત ખામણું ....... ....... ••• • ૩ પર્વાધિરાજની આરાધના શી રીતે થઈ શકે? ૪ સાંવત્સરિક ખામણાની જૂની રીત .... .... ૫ પર્યુષણ પર્વની સફળતા શાથી ? ... ૬ પવિત્ર પર્યુષણ પ્રસંગે હિતકારક બોધવચન ... છ પર્યુષણ પ્રસંગે બેધવચન ૮ સંવત્સરી ખામણું
પ્રશ્નોત્તર વિભાગ ૯ સાદા ને સરલ પ્રશ્નોત્તર .... ૧૦ બેધદાયક પ્રશ્નોત્તર
૩૧
૩૮ ૪૧
૪૩
૪૫
૪૮
૧૨ હિતબેધક પ્રશ્નોત્તર ૧૩ જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તર ૧૪ હિતકારક પ્રશ્નોત્તર
સુભાષિત વિભાગ ૧૫ સુભાષિત .. ૧૬ સ્મૃતિમાં રાખવા યોગ્ય વા .. ૧૭ સુભાષિત વાક્યો.. .... ...
ઇલ
TV
Page #18
--------------------------------------------------------------------------
________________
( ૧૫ )
•
૧૮ મનનીય વચનામૃત ૧૯ હિતકર વચનામૃત ૨૦ હિતદાયક બાધ .... ૨૧ વિખરહિત વૈરાગ્ય રર સદુપદેશ ૨૩ તાત્વિક વચને ... ૨૪ બોધક વચને ૨૫ સુભાષિત વચને ... ૨૬ આત્મહિતકર વાક્યો
., ૧૦૧ ૨૭ હિતસંદેશ .... ૨૮ હિતકારક વચન... . ૨૯ ગૃહસ્થ શ્રાવકનો કર્તવ્યધર્મ ૩૦ અમૃતમય વચને
... ૧૧૧ ૩૧ ઉપદેશક વાકયો .. ••• ૩૨ સુંદર સંદેશ ... . ૩૩ સૂક્ત બેધવચન ને પ્રભુપ્રાર્થના ... ૩૪ હિત વચનો ... - ૩૫ મોક્ષને સાચે સરલ માર્ગ–વિશુદ્ધ પ્રેમભક્તિ
. ૧૨૫ ૩૬ ખરા સૂતેલા અને જાગતા કોણ ? .... ૩૭ હિતકર માર્ગ .. ••
• ઘામિક વિભાગ ૩૮ સંયમવંત સાધુજનોનું વર્તન કેવું હોય? ... - ૩૯ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મવિવેક પ્રગટ કરવા પાંચ બોલ • • • •
••• ૧૩૫ ૪૦ પદમં ના તો રા .. . ૪૧ નિર્દભપણે ધર્માચરણ કરવું તે જ હિતકારી છે... ૧૪૦
8 8 8 8 8 8 8 8 8 ° ° ° ° ૨ ૨ ૨ ૨ ૨ જે જે જે
• ૧૧૪
ર
,, ૧૮
Page #19
--------------------------------------------------------------------------
________________
( ૧૬ )
., ૧૪૪
૧૫૭
. ૧૬૮
૧૦૦
૪ર જબ કુમાર અને દશવિધ યતિધર્મ ...
- ૧૪૧ ૪૩ શિવસુખના સરલ ઉપાય ...
• ૧૪૨ ૪૪ સાધુજીવનની રૂપરેખા ... ૪૫ સંયમઃ સાચું સુખ અને સ્વચ્છંદતાઃ સર્વ દુઃખનું ૧૪૭ ૪૬ સિદ્ધચક્ર આરાધનની આવશ્યકતા
. ૧૪૮ ૪૭ મહાવીર પ્રભુની જયંતિ કેમ ઉજવાય?
૧૫૦ ૪૮ ભગવાન મહાવીરનું તપ • •
૧૫૩ ૪૯ વિવેકકળા જાગે તો જીવન સફળ થાય
૧૫૫ ૫૦ સર્વસાધારણ વ્યવહારુ હિતશિક્ષા ... ૫૧ સત્ય તત્ત્વને સ્વીકાર ... ..
- ૧૬૩ પર સોળ વિદ્યાદેવીનાં વર્ણ, વાહન અને શસ્ત્રાદિ .. પક ધર્મ ઓળખ્યાનું ફળ શું ? ... ૫૪ ચારિત્ર સંયમ સદવર્તન :
૧૭૨ ૫૫ એકાગ્રતાની આવશ્યક્તા ...
૧૭૩ ૫૬ ઇંદ્રિય પરવશતાથી પારાવાર દુઃખ ...
૧૭૫ ૫૭ દેહ, મન અને ઇંદ્રિયદમનથી થતાં લાભ ૫૮ દેવસી પ્રતિક્રમણને કાળનિર્ણય .. ૫૯ જિન સ્થાપના યા જિનપ્રતિમા
. ૧૮૫ ૬. ચાર નિક્ષેપો ... .
- ૧૮૭ ૬૧ અષ–ષત્યાગ ... ...
- ૧૮૮ ૬૨ સમભાવ •
.. ૧૯૦ ૬૩ સાધુવિહાર ...
- ૧૯૨ ૬૪ શાસનની મર્યાદાના પાલન માટે કેવી વ્યવસ્થા જરૂરની છે ? ૧૯૫ ૬૫ કર્તવ્યધર્મો
•• ••• ... ૧૯૭ ૬૬ યોગ સંબંધી વસ્તુનિર્દેશ ..
૨૦૦ ૬૭ ગઅવંચતા
- ૨૦૧
• ૧૮૨
Page #20
--------------------------------------------------------------------------
________________
( ૧૭ )
08
o
R
+
૯
A
-
બ
દ
6
છે.
દે
૬૮ પરભવનું પાથેયઃ ધર્મસેવન ૬૮ તપને મહિમા ને પ્રભાવ .. ••• ૭૦ ભારેકમપણાનું લક્ષણ .. ૭૧ કર્મની અકળ ગતિ ... ૭૨ જેન ધર્મ સંબંધી સમજવા યોગ્ય બેધવચને ૭૩ પાત્રતા વગર ખરી પ્રાપ્તિ થતી કે ટકતી નથી ૭૪ સાચા સાધુ કોને કહેવા ? ... • ૭૫ આત્મદમન ... ••• • ૭૬ વિષયલોલુપતાના વિરસ ફળ .... ૭૭ ધર્મ–આચરણમાં થતી પારાવાર ઉપેક્ષા ૭૮ રાગાદિક વિકારને જય કરવાની જરૂર ૭૯ સંત-સાધુજનોની નિર્લોભતા ૮૦ શિષ્યનાં લક્ષણ • • • • ૮૧ સુસાધુનાં લક્ષણ છે. • ૮૨ અજ્ઞાન કષ્ટ કરવામાં અલ્પ ફળ ... ૮૩ રાગી દોષને દેખી શકતો નથી .... ૮૪ ધર્મને પ્રભાવ અને સેવનથી લાભ ૮૫ સર્વજ્ઞ ભગવાનની દેશના ... ••• ૮૬ ધર્મને પ્રગટ પ્રભાવ • • ૮૭ એક વિદ્યાર્થીના કેળવણી અંગે વિચાર ૮૮ આવશ્યક ક્રિયાની ઉપયોગિતા .. ૮૯ ક્ષમાદિક દશ લાક્ષણિક ધર્મનું સ્વરૂપ ૯૦ સંસારને સાગર અનિ, અંધકારની ઉપમા . - ૯૧ ગૃહસ્થાશ્રમમાં આત્મસાધન એગ્ય હિતશિક્ષા ... ૯૨ પંચમહાવ્રત ને તેની ભાવના ૯૩ સમયેચિત હિતોપદેશ •• .. ••• • ૮૪ ઉપયોગી હિતશિક્ષાઓ ... •
2
+
૯
X
૯
૨૩૪
૨૩૫ २३७
છે
તે
છે
,,
,, ૨૪૭
છે
૨
Page #21
--------------------------------------------------------------------------
________________
( ૧૮ )
૨૪
૨૬૩
૨૬૩
૨૬૫
૨૬૯
૨૭૨
ર૭ર
૨૪
૨૭૫
૮૫ ઉત્તમ શીલનો પ્રભાવ .... ... ૯૬ વીતરાગ ભગવાનની સદભાવ સ્તુતિ ૯૭ યાત્રિકને સૂચના ... ૯૮ ક્રોધાદિક ચાર કષાય ... • ૯૯ હાસ્યાદિક દેષોનો ત્યાગ .. .. ૧૦૦ ગારવત્રિકને કર જોઈત ત્યાગ . ૧૦૧ ઈદ્રિોને કબજે રાખવા હિતોપદેશ .. ૧૦૨ આઠ મદને ત્યાગ કરવા હિતોપદેશ ૧૦૩ બ્રહ્મચર્યની રક્ષા ••• .. ૧૦૪ સ્વાધ્યાય ધ્યાન ... ... . ૧૦૫ કૃતિકર્મ યા વંદનમર્યાદા ... .. ૧૦૬ વીશ સ્થાનકેનું સેવન ... ૧૭ સાધુધર્મ પ્રત્યે રાગ સાથે પરીક્ષા ... ૧૦૮ તપ-ચારિત્રની સેવા ૧૦૯ જ્ઞાનની ઉત્તમતા ૧૧૦ વિષય કષાય વિસ્થાદિકનો ત્યાગ ૧૧૧ શ્રાવ૫ણાનાં સામાન્ય લક્ષણ ૧૧૨ નિત્ય સુખી નિર્દોષ સાધુની દશા ... ૧૧૩ વિશ્વવંદના લક્ષણ 's t૧૧૧રના લક્ષણ ૧૧૪ ક્રિયાસિદ્ધિ માટે સર્વે સાચવવાની જરૂર ૧૧૫ પરમાનંદ પચવીશીને અનુવાદ ૧૧૬ ઉપદેશ સાર . ૧૧૭ વચનામૃતો •• • ૧૧૮ પારમાર્થિક બાધ .. ૧૧૯ અકારાદિ અનુક્રમણિકા ...
- ૨૮૦
, ૨૮૧
૨૮૨ . ૨૮૩
. ૨૮૪
.. ૨૮૭ . ૨૮૮
૨૨
૨૯૮
Page #22
--------------------------------------------------------------------------
________________
8 88 સદ્દગુણાનુરાગી સન્મિત્ર મુનિ મહારાજ શ્રી કપૂરવિજયજી
લેખ સંગ્રહ
ભાગ ૭ મા
પર્યુષણ વિભાગ
Page #23
--------------------------------------------------------------------------
Page #24
--------------------------------------------------------------------------
________________
પયુ ષણ પર્વાધિરાજ પ્રસંગે શ્રાવકે અવશ્ય આદરવા યાગ્ય વિવેક,
>!+=
હની વાત છે કે ઘણા વખતથી વિરહમાં રહેલી સાચી પતિવ્રતા ( સતી ) જ્યારે પેાતાના પ્રાણપ્રિય પતિને લાંખે વખત વીત્યા બાદ નીરખે છે ત્યારે પેાતાના પ્રિય પતિને મળતાં જેવા ઉત્કટ પ્રેમથી તે તેને ભેટે છે અને નિજ વિરહવ્યથા મિટાવી ભારે આનંદ અનુભવે છે તેમ વચમાં લાંબુ અંતર વીત્યા ખાદ જ્યારે ઘણા વખતથી વાટ જોવાયેલા શ્રી પષણ પર્વાધિરાજ ભવ્ય આત્માને પૂર્વ પુન્યસાગે આવી મળે છે ત્યારે તે પુણ્યાત્માના હ–આનંદ-ઉત્સવના પાર રહેતા નથી. તેવા પુણ્ય સંચાગને પામી ભવ્યાત્મા અતિ ઉલટભેર નિજ કબ્યૂ કરવા માંડી જાય છે. આ પ્રમાણે પ્રાયઃ સા કેાઇ જૈન ભાઇબહેનેા પાતપાતાના ક્ષયેાપશમ અનુસાર ઉક્ત પર્વાધિરાજના પવિત્ર દિવસેા ઉજવતા ષ્ટિગેાચર થાય છે. ઉક્ત પર્વાધિરાજમાં મુખ્યતયા કયા કચા જરૂરી કામ કરવામાં આવે છે તે, પર્વના દિવસેામાં અવશ્ય રાખવા ચેાગ્ય વિવેક સાથે અહીં દર્શાવવા યત્ન કર્યો છે. સારગ્રાહી સજ્જના રાજહુંસની પેઠે ગુણ ગ્રહણ કરશે એવી આશા છે.
૧. ચૈત્યપરિપાટી—આપણે રહેવાના સ્થળમાં ( ગામ કે નગરમાં ) જેટલા જિનચહ્યા હોય તે બધાં દિવસભરમાં જીહારવા જતાં ગુરુગમથી જે વિધિ આપણા જાણવામાં હાય તે મુજબ વર્તવા અવશ્ય લક્ષ રાખવું. પ્રભુના દર્શન તથા પૂજન વખતે તેમજ ચૈત્યવંદન વખતે પેાતાનું ચિત્ત તેમાં
Page #25
--------------------------------------------------------------------------
________________
[ 8 ]
શ્રી કપૂરવિજયજી પરોવી દેવું અને વારંવાર પ્રભુના અનંત ગુણેની ભાવના લાવી આપણે પણ એવા સદ્દગુણી થવા ઈચ્છવું. આપણું લક્ષ કેવળ પ્રભુ સામે જ રાખી, બીજા ભાઈબહેનના કામમાં ખલેલ ન પડે તેવી રીતે શાંતિથી પ્રભુગુણગાન ગાવા.
૨, સાધુવંદન–જિનચૈત્યની પેઠે સંયમવંત, મહાવ્રતધારી મુનિજનેને પ્રતિદિન વંદન-નમસ્કાર કરી સુખશાતા પૂછવી, તેમજ તેમની યથાયોગ્ય સેવાભક્તિ સ્વહિત સમજીને કરવી. સદ્દગુણ સાધુ-સાધ્વીઓનાં દર્શનાદિક કરી એમના જેવા ઉત્તમ ગુણ પ્રાપ્ત કરવાની ભાવના ભાવવી.
૩. શાસ્ત્રશ્રવણ આપણને હિતમાર્ગ બતાવનાર સટ્ટગુરુને જેગ હોય તે તેમની પાસે આઠે દિવસ જઈને, વિનય–બહુમાન સહિત અઠ્ઠાઈને મહિમા, તેમાં આપણે કરવા યેગ્ય કરણી, અને તે કરણ કરવાના હેતુ પ્રમુખ જાણી, ગતાનુગતિકતા તજી જરૂર વિવેક આદર અને સર્વ શાસ્ત્રોમાં અગ્રગણ્ય શ્રી ક૯પસૂત્ર અક્ષરે અક્ષર તેના રહસ્ય–અર્થ સાથે સાંભળી તેમાંથી જે ઉત્તમ બોધ લે ઘટે તે પ્રમાદરહિતપણે લેવો તેમજ આદર. સદગુણેનું સેવન કરી નિજ જન્મ સફળ કરો. સદ્દગુરુનો તથાવિધ જોગ ન હોય તો કેઈપણ વ્રતધારી અથવા સુશીલ સુજ્ઞ શ્રાવક સમીપે પણ યથોચિત શાશ્રવણ કરવું.
૪-૫, પ્રભુપૂજા અને ગુરુકિત–આ બંને પ્રકારની ક્રિયા કરતાં નિજ દ્રવ્યની સફળતા થાય તેમ ઉત્તમોત્તમ વસ્તુઓ વાપરવી. હૃદયમાં તેઓશ્રીનાં ઉત્તમોત્તમ ગુણેનું બહુમાન લાવવું, ઉત્તમ ગુણેની સ્તવના કરવી અને કેઈપણ પ્રકારની આશાતનાથી દૂર રહેવા પ્રયત્ન કરવો. અન્ય જિનેને
Page #26
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[4]
પણ આપણા ઇષ્ટદેવ તથા ગુરુ ઉપર પ્રેમ જાગે એવા અનુકરણ કરવા ચેાગ્ય વિનય સર્વ પ્રકારે સેવવે.
શ્રાવક
૬. સાધર્મી વાત્સઢ્ય—આ પ્રસંગે અજયણાદિક દોષા સેવાતા જોવાય છે. તે ઢાષા દૂર કરવા અને જયણા પળાય તેમ નિજ હિત સમજીને સાધમી વાત્સલ્ય કરવા સૌએ અવશ્ય લક્ષ રાખવુ. પ્રેમથી નિયંત્રણ કરી ભક્તિ કરનાર અનું મન પ્રસન્ન થાય—દુભાય નહીં તે રીતે વર્તવા સાએ લક્ષ રાખવું. એઠવાડ મૂકવાથી નકામા ભજવાડ થવા ઉપરાંત ઘણા ત્રસ જીવેાની પણ વિરાધના થાય છે, એ દોષ મહાન્ જાણી તજવા. આગેવાનાએ પ્રથમથી જ સૌને એ સંબધી સૂચના કરવી, જેથી ખાનપાનમાં એઠવાડા થવા જ ન પામે. આવે પ્રસંગે સીદાતા સ્વધી જનાને ગુપ્ત રીતે સહાય કરવા અને તેમને ધર્મ મા માં સ્થિર કરવા પૂરતું લક્ષ રાખવાનું ભૂલવુ નહીં. લક્ષ્મીના ખરા લહાવા લેવાનુ ક્ષેત્ર ભાગ્યે જ મળી શકે છે.
૭. પ્રભાવના—આજકાલ પ્રભાવના કરવામાં પ્રાય: પતાસા વપરાય છે. તેના પગ નીચે કચરાઇને ભૂકા થાય છે ત્યારે કીડીએ વિગેરે સંખ્યાબંધ ત્રસ જીવા તેને વળગે છે અને લેાકેાના પગથી દબાઈને અથવા બીજી રીતે વિનાશ પામે છે. આ કરતાં ખીજી વસ્તુની પ્રભાવના થઈ શકે છે. જો આવી નજીવી વસ્તુ કરતાં આધદાયક નાનાં પણ ઉપયાગી પુસ્તકાની પ્રભાવના કરવામાં આવે તે એથી પરિણામે સારા લાભ થઈ શકે. એવા પુસ્તકા બાળ–અજ્ઞ જીવાને એધદાયક નીવડે એવી ખાસ કાળજી પુસ્તક–ચેાજકોએ રાખવી જોઇએ.
૮. ખમતખામણા—આપણામાં ખમતખામણાની રીત સંવત્સરી પ્રતિક્રમણ વખતે કે પછી · સકળ સંઘને મિચ્છામિ
Page #27
--------------------------------------------------------------------------
________________
[૬]
શ્રી કપૂરવિજયજી દુકડે ” કહેવામાં આવે છે, પણ ખરી રીતે જોતાં તો જેની સાથે કાંઇપણ વૈરવિરાધ કે અપ્રીતિભાવ ઉપજે હોય તેને જેમ બને તેમ જલ્દી પ્રથમથી જ ખમાવીને પછી નિઃશલ્યપણે શુદ્ધ ભાવથી પ્રતિક્રમણ ક્રિયા કરવી જોઈએ. તે વખતે પણ સહુ સંઘ સમક્ષ ફરીવાર રીતસર ખમતખામણ કરવામાં કશી અડચણ નથી. શુદ્ધ અંત:કરણથી જ ખમવું અને ખમાવવું જોઈએ; નહિ તો અંતરશલ્ય રહેવાથી જીવને ભવિષ્યમાં ભારે સહન કરવું પડશે એ સર્વ કઈ શ્રાવક-શ્રાવિકાઓએ ભૂલવું નહીં.
૯. તપશ્ચર્યા–આજકાલ પર્યુષણ પર્વ પ્રસંગે તપસ્યા કરવાનો પ્રચાર વિશેષ થયે જણાય છે. તપસ્યા જે ક્રમશ: ધીમે ધીમે શક્તિ અનુસાર આગળ વધીને કરવામાં આવતી હોય તો તેથી ફાયદો જ થાય છે, પણ જ્યારે ગજા ઉપરાંત દેખાદેખીથી વધારે પ્રમાણમાં તપશ્ચર્યા કરવામાં આવે છે ત્યારે કવચિત આર્તધ્યાનને પ્રસંગ આવી જાય છે, જે હાનિકારક છે; માટે પર્યુષણ વખતે વિશેષ તપસ્યા કરવાની ભાવના હેય તેમણે પ્રથમથી જ ધીમે ધીમે તે સંબંધી મહાવરો પાડવો જોઈએ. સાથે સાથે બીજે ધાર્મિક અભ્યાસ પણ વધારતા રહેવું જોઈએ. શીલ, સંતોષ, ક્ષમા અને સમતાદિક ગુણે માટે તો જરૂર તપસ્વીને ચીવટ રહેવી જ જોઈએ.
૧૦. અભયદાન-પર્યુષણમાં કસાઈવાડેથી જીવ છોડાવવાનો રિવાજ ચાલે છે તેથી જાણું જોઈને કસાઈ વધારે વકરે કરવા વધારે પશુઓ લાવી મનગમતાં દામ માગે છે અને તે પિસાથી તેના પા૫વ્યાપારને પુષ્ટિ મળે છે. આ કરતાં આગળથી જ તેવાં જાનવરને કસાઈને ત્યાં જતાં અટકાવવાની તજવીજ કરાય તે થાડે પસે વધારે લાભ થાય. આ બાબત
Page #28
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[0]
સુખઇની જીવદયા જ્ઞાનપ્રસારક મંડળી તરફથી સલાહ મેળવી પૈસાના યેાગ્ય વ્યય કરવાની વ્યવસ્થા કરવી જોઇએ.
૧૧. સંવત્સરી પ્રતિક્રમણ—સંવત્સરી પ્રતિક્રમણ જેમ અને તેમ શાંતપણે નિજ લક્ષ રાખી, ગુરુ સમક્ષ કરી, માહ કે અજ્ઞાનવશ થયેલાં પાપાની આàાચના-નિંદા કરવી અને ફ્રી એવાં પાપેાથી ખચવા પૂરતું લક્ષ રાખવુ.
આ ઉપરાંત શાસનના વરઘેાડા વિગેરે પૂર્વની પ્રણાલિકા મુજબ કરવામાં આવે છે તેવાં ખર્ચે કમી કરી, તે પૈસા બચાવી, જેનાથી વિદ્યાવૃદ્ધિ, જ્ઞાનવૃદ્ધિ થાય એવી જરૂરી ખાખતામાં તે વાપરવાની વ્યવસ્થા કરાય તે તે અવશ્ય લાભદાયક થાય.
નાત, જાતના દંડ કે ફંડના પૈસાને પણ નકામા ખાનપાનમાં ઉપયોગ ન કરતાં જરૂરી રસ્તે જ વ્યય થાય એ વિશેષ લાભદાયક છે.
[ જૈ. ૧. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૧૪]
ખમતખામણા
વસમસાર ! સામન્ન’—ક્ષમા, સમતા એ જ ચારિત્રતુ ખરું રહસ્ય છે. અતિ ની વાત છે કે-ત્રિભુવનગુરુ શ્રી તીથ કર પ્રભુનાં અમૃતવચનને અવલંબી એમના અંતેવાસી શિષ્યરત્ના શ્રી ગણધરાએ ભવ્ય પ્રાણીઓના એકાંત હિતને માટે ખમતખામણાની અતિ સરલ અને સુખદાયક રીતિ સૂત્રરૂપે રચી છે. તેના જો વિવેકથી સમજપૂર્વક ઉપયેગ કરવામાં આવે તે તે ત્રીજા વૈદ્યનાં અતિ ઉત્તમ ઓષધની પેઠે લાભદાયક થયા વગર રહે જ નહી. એથી છાસ્થતા ચેાગે
Page #29
--------------------------------------------------------------------------
________________
[ ૮ ]
શ્રી કપૂરવિજયજી, જાણતાં-અજાણતા થતાં અને થયેલાં દે દૂર કરી આપણે તવન નિર્દોષ-નિષ્કલંક સ્ફટિક રત્ન જેવા નિર્મળ બની શકીએ છીએ, તે પછી આપણે તેની સમજ મેળવી વિવેકથી શામાટે તેનો લાભ લેવા પ્રમાદ સેવ જોઈએ? હરગીજ નહીં જ. મુખ્યપણે તે ઊજળે લુગડે ડાઘની જેમ જેવું મન (પુણિયા શ્રાવકની જેમ) સ્થિર–સ્વચ્છ હોય તેને જ પોતાની થયેલી ભૂલનું તરત ભાન થાય છે અને તેને દૂર કરવા દઢ પ્રયત્ન પણ તે આદરી તેમાં સફળતા મેળવી શકે છે. પુણિયા શ્રાવકનું સામાયિક એથી જ વખણાય છે. આપણું ભાઈ–બહેને સામાયિકાદિક કરતાં તે દેખાય છે જ, પરંતુ જે ઉક્ત મહાશયની જેવી સ્થિરતા-સમતા રાખવાની રૂડી ભાવના નિજ હૃદયમાં પહેલેથી જ ઉપગપૂર્વક દઢપણે સ્થાપીને સામાયિકાદિક શુભ કરણું કરવાને અભ્યાસ પાડે તે તેનું ધીમે ધીમે કેવું સુંદર-સુખદાયી પરિણામ આવે? ઉક્ત ધર્મકરણ કરતાં મન, વચન ને કાયાની સ્થિરતા થવામાં જે જે શુભ સાધને( જ્ઞાન-ધ્યાનાદિક)ની જરૂર છે તેને યથાયોગ્ય ખપ કરતી વખતે કયાં કેમ અને કેટલી સ્કૂલના થાય છે તેની સારી રીતે તપાસ રાખવામાં આવે તો તેની થતી ભૂલ બહુધા ઓછી થઈ શકે છે, પરંતુ તે સંબંધી જેને કશી કાળજી જ નથી તે તે ઘણે ભાગે સમજણ વગર સંમૂછિમ ક્રિયા જ કરતા રહે છે. ક્રિયા કરવાને ખરે હેતુ સમજ્યા વગર અથવા સમજવાને ખપ કર્યા વગર તહેતુ ક્રિયાને લાભ કયાંથી મળે? ન જ મળે, તે પછી અક્ષય-અજરામર– મોક્ષફળ દેનારી અમૃતક્રિયા અને અસંગ ક્રિયાનું તે કહેવું જ શું? અક્ષય સુખના અથી જનેએ આ લેકનાં સુખ-માન
Page #30
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૯ ] પ્રતિષ્ઠા કે એવા બીજાં પૌગલિક સુખના લેભની બુદ્ધિથી કરાતી વિષક્રિયા, પરલમાં પૌગલિક સુખ મેળવવાની બુદ્ધિથી કરાતી ગરલ ક્રિયા અને ગતાનુગતિકપણે ( કશી પણ સમજ વગર ફક્ત દેખાદેખીથી) કરાતી સંમૂછિમ ક્રિયા તો ખાસ કરીને તજવી અને ઉપર જણાવ્યા મુજબ તે તે ધર્મક્રિયાના હેતુ સમજી કરવા ગ્ય તહેતુ ને અમૃતયિા આદરવી ઘટે છે. આટલી વાત પ્રસંગોપાત કહી તે આત્માથી બંધુઓ અને બહેનેએ અવશ્ય લક્ષમાં રાખવા એગ્ય છે.
હવે જે સર્વદા પ્રભુએ પ્રકાલી ખમતખામણાની ક્રિયા આત્માથીંપણે અક્ષય સુખના અથી ભવ્ય આત્માઓ આદરવા ધારે તે તેમણે તે પવિત્ર ક્રિયાના અંતરંગ હેતુઓ જાણી, સદ્દહીને તેને યથાર્થ અમલ કરવો જોઈએ. અનેક ઔપાધિક સંબંધોને લીધે પ્રગટ થતાં રાગદ્વેષ અને કષાયવાળા મલિન પરિણામેવડે પ્રત્યક્ષ કે પરોક્ષપણે (જાણતાં કે અજાણતાં) મન, વચન કે કાયાથી કઈક જીવો સાથે વૈમનસ્ય (વૈર-વિરોધ) થવા પામે છે, તેથી કુસંપ કે કલેશ વધતાં આd રૌદ્ર ધ્યાનવડે મનુષ્યભવ હારીને જીવ અધોગતિમાં ઊતરી પડે છે અને વડનાં બીજની પરંપરાની જેમ ભવાન્તરમાં પુનઃ પુનઃ પૂર્વે વાવેલાં વેર-વિરોધનાં બીજેથી અતિ વિષમ ફળોને અનુભવે છે. તેવા વિષમ પ્રસંગે ન આવે, આવતાં અટકે, ભવસંતતિ ન વધે, વધતી અટકે, પોતે બીજા જીવોની અધોગતિનું કારણ ન બને, બનતે અટકે, એટલું જ નહિ પણ એથી સુલટાં સંગે મળે, અધ્યવસાય સુધરે, ભવસંતતિ-જન્મમરણ ભવભ્રમણ ઘટે અને અન્ય જીવોને પણ ઉન્નતિના માર્ગમાં મદદગાર નીવડે. છેવટે પોતાના આત્માને
Page #31
--------------------------------------------------------------------------
________________
[૧૦]
શ્રી કપૂરવિજયજી રાગ-દ્વેષ કષાયાદિક દેષમાત્રથી મુક્ત કરી સ્ફટિક રત્ન જેવો નિર્મળ–નિષ્કષાય બનાવવા (આત્મા) પોતે જ સમર્થ થાય એવા અતિ ઉત્તમ હેતુઓને સમજી, દઢ પ્રતીતિ કરીને આ પવિત્ર ક્રિયાને કેવળ આત્માથી પણે જ આદર કર ઘટે છે. પ્રતિક્રમણ સૂત્રમાં થયેલા દોષોની (ગુરુ સમક્ષ) આલોચના કરવાનાં એવાં અનેક પ્રસંગે આવે છે. સાધુ-સાધ્વીઓને તેમજ શ્રાવક-શ્રાવિકાઓને તે બધા પ્રસંગે આત્માથી પણ સમજી લેવાની અને દઢ શ્રદ્ધા સહિત તેમાં ઉપગ રાખી, તેને લાભ લેવાની બહુ જરૂર છે. ઉપગશૂન્યપણે થતી અથવા બીજાની દેખાદેખીથી સમજ વગર થતી કરણી લગભગ કણરૂપ લેખાય છે અને હેતુ સહ ઉપગ રાખી કરાતી કરણી બહુ ઉત્તમ ફળ સમાપી શકે છે. જાગૃત ઉપગવાળા આત્માથી જનો પ્રાય: દોષિત થતા જ નથી, અને કદાચ કમેગે દેવિત થયા હોય તે તેઓ વિલંબ વગર સ્વદેષ ગુર્નાદિક પાસે નિ:શલ્યપણે પ્રકાશીને નિર્દોષ બની શકે છે. સરલ સ્વભાવીની જ સિદ્ધિ થાય છે. માયાવી અને મરી પડે તે પણ તેમની સિદ્ધિ થઈ શક્તી નથી. તે ઉપર લક્ષ્મણે અને રૂપી સાધ્વીનાં દષ્ટાન્ત શાસ્ત્ર પ્રસિદ્ધ છે. ફલિતાર્થ એટલો છે કે દેષ રહિત થવા માટે વિલંબ રહિત માન મૂકી સદગુરુ સમક્ષ વિનય–બહુમાનપૂર્વક શંકાદિક કોઈ પણ પ્રકારના શલ્ય રાખ્યા વગર શાના ચિત્તથી પિતાને લાગેલાં પાપ પ્રકાશવા અને ગીતાર્થ—ભવભીરુ ગુરુમહારાજ દેષશુદ્ધિ નિમિત્તે જે કંઈ યોગ્ય પ્રાયશ્ચિત્ત આપે તે “તહત્તિ” કહી, અંગીકાર કરીને પ્રમાદ રહિત તે મુજબ વર્તન કરવું એટલું જ નહિ પણ તેવા દેષથી અળગા રહેવા, ફરી તેવા દેશે નહીં સેવવા પૂરતી
Page #32
--------------------------------------------------------------------------
________________
લેખસંગ્રહ : ૭:
[૧૧] કાળજી રાખવી. ગમે તેવા નિમિત્તથી તત્કાળ દેષ-શુદ્ધિ કરી ન શકાય તે પ્રતિક્રમણ સમયે તે તેનું જરૂર લક્ષ રાખવું. આવા વિશિષ્ટ હેતુથી દેવસી અને રાઈ પ્રતિક્રમણની વિધિ પ્રવર્તે છે. કષાયાદિક પ્રમાદથી તેમ ન થઈ શકયું તો પાક્ષિક, ચાતુર્માસિક અને છેવટે સાંવત્સરિક પ્રતિક્રમણ પ્રસંગે તે અવશ્ય આપણું પાપની આલોચના સદ્દગુરુ સમીપે નમ્રપણે નિ:શલ્યપણે કરવી જ જોઈએ. તથા પ્રકારના સુગુરુને એગ ન હોય તો સ્થાપનાચાર્ય તેમજ પ્રભુ પ્રતિમા સમીપે પણ નિજ આત્મઉપયોગ જાગૃત રાખીને સામાયિક પ્રતિક્રમણ પ્રસંગે પિતાના પાપની આલોચના કરી શકાય છે. મરણ–અવસાન વખતે પણ સમકિતશુદ્ધિને અર્થે તેમજ નિજ વ્રતની યથાર્થ આરાધના નિમિત્તે છેવટ સુધી જે જે અતિચારાદિ દોષો સેવાયા હોય તે સઘળા શાંત ચિત્ત રાખીને ઉલસિત ભાવે આલોચવા (નિંદવા) ગ્ય છે. તથા જે જે સુકૃત કરણી તન, મન, વચન કે ધનથી કરીકરાવી હોય તે સર્વે અનુમોદવા ગ્ય છે. ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ સાધુ અને ૪ કેવળીભાષિત ' ધર્મ એ ચારનું શરણ એક મનથી આદરવા યોગ્ય છે. છેવટે જગતના સર્વ જીવો સાથે ત્રિકરણ શુદ્ધિએ ખામણું ખસુસ (જરૂર) કરવાં જોઈએ. જીવરાશિ ખમાવવા અને પુણ્ય પ્રકાશનું સ્તવન તથા ચઉસરણ પાયબ્રાદિક પુનઃ પુનઃ સંભળાવવાનો મુખ્ય આશય એ છે કેજીવની અંતિમ આરાધના સધાય (પિતાને છેડે સુધરે) કે જેથી ભવભ્રમણ વધારે કરવું ન પડે. જેમની સાથે વૈમનસ્યવેર-વિરોધ થયેલ હોય, તેને તે વિશેષ કરીને નિખાલસ દિલથી ખમાવીને વૈર-વિરોધ ઉપશમાવી ભવભવનાં દુઃખ વારવાને અને ખરા સુખમાં ઠરવાને એ જ અકસીર ઉપાય છે. સુજ્ઞ જને
Page #33
--------------------------------------------------------------------------
________________
[૧૨]
શ્રી કÉરવિજયજી તે સમજે છે, મુગ્ધજનો તેના ઊંડા ગંભીર આશયને સમજતા નથી, તેથી તે બાપડાઓ જેમ આવે તેમ નિજ મતિથી ગાડું ગબડાવ્યા કરે છે. સુજ્ઞજને તેમ કરતા નથી. તેઓ સમજે કે નાવમાં નાનકડું પણ ગાબડું પડયું હોય તે તેથી બહુ અનર્થ ઉપજે છે તેમ આપણું જીવનનકા માટે સમજી લેવાનું છે. વડનાં બીજની પેઠે વવાયેલાં વૈરવિરાધનાં બીજ ભારે–મોટું રૂપ પકડીને વિસ્તરે છે, પછી તેને કેમે અંત આવતો નથી, એથી જ વૈર-વિધનાં બીજ બાળી નાખવાની કહો કે પાણી પહેલાં પાળ બાંધી રાખવાની ખાસ જરૂર છે. ભવભવનાં દુઃખ સમાવવા માટે એના જેવો બીજો રસ્તો નથી.
શ્રી કલ્પસૂત્રમાં કહ્યું છે કે-ખમિરવં ખમાવિઅવં” અર્થાત્ ખમવું ને ખમાવવું (બીજાના દોષની માફી આપવી અને આપણા દેષ-અપરાધની માફી માગવી ) એ જિન શાસનને ખર સાર છે. “ ઉવસમિઅશ્વ, ઉવસમાવિઅવં” જાતે તરવું–શાન્ત થવું અને બીજાને ઠારવા–શાન્ત કરવા. જે ખમે–ખમાવે, કરે અને ઠારે છે તે આરાધક-આજ્ઞાપાલક બને છે; પણ જે ખમતા-ખમાવતા ને ઠરતા–ઠારતા નથી તે તે વિરાધક–વીતરાગની આજ્ઞાના લેપક બને છે. વિનયમૂળજિનધર્મ હેવાથી પ્રથમ નાના મોટાને ખમાવવા જોઈએ, પણ કમનસીબે નાને હઠીલો બની પ્રથમ ખમાવે નહિ તે મોટાએ માન મૂકી તેને જ ખમાવે, જેથી શરમાઈ જઈને તે પણ પ્રાયઃ ખમાવ્યા વગર રહેશે નહિ. નજીક આવતા પર્યુષણ પર્વમાં આવી સદબુદ્ધિ સહુને સૂઝે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃષ્ઠ ૧૭૨ ]
Page #34
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[૧૩] પર્વાધિરાજની આરાધના શી રીતે થઈ શકે ?
શ્રી તીર્થકર મહારાજની આજ્ઞાને સહેતુક સારી રીતે સમજી, તેના ઉપર પૂર્ણ શ્રદ્ધા-વિશ્વાસ રાખી યથાશક્તિ તેનું પાલન કરવા પ્રમાદ રહિત પ્રયત્ન કરવાથી જ તીર્થકર દેવે સહુને પિતાપિતાના અધિકાર મુજબ-ગ્યતા અનુસારે ધર્મસાધન કરવા ફરમાન કરેલ છે. એકાન્ત વિધિ નિષેધ કહેલા નથી, પણ જે કંઈ સમય પરત્વે વિધિ યા નિષેધ કરવાનું પ્રાપ્ત થાય ત્યારે તે લગારે દંભ–બાહ્યાડંબર કર્યા વગર સરલ સ્વભાવે જ કરવાં જોઈએ.
સહુની શક્તિ કે સ્થિતિ એક સરખી હોઈ ન શકે, તેથી સહુ કેઈ એક સરખી રીતે વિધાન કરે એવી આશા રાખી ન જ શકાય, પરંતુ તે જે કંઈ સમયાનુકૂળ કરી શકે તે તદ્દન સરલતાથી–લગાર પણ માયા-કપટ સેવ્યા વગર કરે એવી આશા તો સહુ કેઈ સજજનો તરફથી સુખેથી રાખી શકાય. કલ્યાણ પણ એવા સરલ સ્વભાવનું જ થઈ શકે.
એક સાધુ આકરી તપશ્ચર્યા કરતું હતું છતાં બીજા શિથિલ સાધુની નિંદા બદબાઈ કરતો હતો ત્યારે તે શિથિલ આચારી સાધુ તે દઢ ગુણાનુરાગથી આકરી તપસ્યા કરનાર સાધુના કેવળ ગુણગાન જ સરલ સ્વભાવે કરતા હતા. આકરી તપસ્યા કરનાર મદ–અહંકારવડે બીજાની નિંદા કરીને સઘળું ફળ હારી ગયે ત્યારે બીજે શિથિલાચારી છતાં સરલ સ્વભાવી અને કેવળ ગુણાનુરાગી હેવાથી સહજમાં તરી ગયે.
આ ઉપરથી સજજને ધારે તે બહુ સુંદર બોધ મેળવી શકે, જે ગુણ પોતાનામાં હજુ પ્રગટ થયેલ ન હોય, તેને
Page #35
--------------------------------------------------------------------------
________________
[૧૪]
શી કપૂરવિજયજી ગુણ પોતાનામાં અણુછતા તેને મિથ્યાડંબર કરવાથી તેમજ નવા ગુણથી ફૂલાઈ જઈ તેને મદ–અહંકાર કરવાથી તેમજ બીજાના છતા ગુણ છુપાવવા અને પિતાના અવગુણ ઢાંકવા વ્યર્થ પ્રયત્ન કરવાથી તેમ કરનાર ગમે તેટલી કષ્ટ કરશું કરે તે પણ તે નકામી-નિષ્ફળ થાય છે. વળી પિતે વિશિષ્ટ તપસ્યા કરી શકતે ન હોય, પરંતુ જે તે દઢ ગુણાનુરાગી હોય તો તેને વહેલે પાર આવી શકે છે. - સાર એ છે કે દરેક ધર્માથી જીવે સગુણાનુરાગી તો અવશ્ય થવું ઘટે. દઢ સદગુણાનુરાગવડે અપૂર્વ ગુણે પ્રગટ થાય છે અને પ્રગટ થયેલા ગુણે પુષ્ટ થાય છે. ગુણાનુરાગ દષ્ટિથી ગુણ જ દેખાય છે અને દેષઠષ્ટિથી દેષ જ દેખાય છે. જેમને ગુણને જ ખપ હોય તેમણે ષષ્ટિને સર્વથા ત્યાગ જ કરવો જોઈએ. મધ્યસ્થ દષ્ટિવાળા સજ્જને એક જ ઉત્તમ સાધ્ય રાખી, ગમે તે ઉપાયે સહેજે સ્વહિત સાધી શકે.
જુદે જુદે માગે વહન કરનારી નદીઓ છેવટે સમુદ્રને જ મળે છે તેમ સમદષ્ટિ સજજને પણ છેવટે મોક્ષસુખ મેળવે છે. તે મોક્ષસુખ મેળવવાના શાસ્ત્રકારે અસંખ્ય ગ-સાધનઉપાય કહ્યા છે. તેમાંથી જે માર્ગ જેનાથી આદરી શકાય તે બીજા કોઈની નિંદા કર્યા વગર સરલ સ્વભાવે આદરવાથી અને બીજાના ગુણની અનુમોદના પ્રશંસા કરવાથી અવશ્ય મોક્ષદાયક છે.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૮૪ ]
Page #36
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ :: ૭ :
[ ૧૫ ]
સાંવત્સરિક ખામણાની જૂની રીત
મનથી, વિચારથી, વચનથી અને કાયાથી, રાગ કે દ્વેષથી અથવા કોઈપણ પ્રકારે પરપ્રાણીને પીડા કરી, કરાવી કે અનુમેદી હાય તેના પાપથી છૂટવા માટે જ પ્રતિક્રમણની પ્રક્રિયા ચાલુ થયેલી જણાય છે; કેમકે શ્રી અજિતાઢિ ખાવીશ તીર્થં ફરના સમયમાં કંઇક અતિચારાદ્રિ સ્ખલના થાય તે જ પ્રતિક્રમણુ કરવાની મર્યાદા હતી. તે પણ પ્રાય: દિવસ અને રાત્રિ સંબધી જ ( પાક્ષિકાદિ નહિ ), જ્યારે પહેલા અને છેલ્લા તીર્થંકરના સાધુઓને તે અતિચારાદિક લાગે કે નહિ તે પણ પ્રતિક્રમણુ કરવાની જ મર્યાદા બતાવી છે. તે પણ અનુક્રમે પાંચે. આ રીતે જુદી મર્યાદા હેાવાનું કારણ પણ એ જ લાગે છે કે–એકબીજાના સ્વભાવ ફેર છે.
ખાવીશ તીર્થંકરના સાધુએ ઋનુમાન એટલે સરલ સ્વભાવી અને ચકેાર સમયજ્ઞ હાય છે, જ્યારે પ્રથમ પ્રભુના ઋજીજડ એટલે સરલ સ્વભાવી છતાં દુર્ગંધ અને છેલ્લા પ્રભુના સાધુએ તે વજ્જડ એટલે વાંકા, માયાવી અને મૂર્ખ પ્રાય, દુર્ગંધ અને શિથિલાચારી હાય છે. તેથી તેમને પેાતાની ભૂલ ભાગ્યે જ સમજાય છે, અને જ્યારે તે ભૂલ પૂરી સમજાતી જ નથી તેા તે તત્કાળ સુધારી શકાય જ કેમ ? આવા હેતુથી તેમને માટે પ્રતિક્રમણ ક્રિયા ક્રૂરજીયાત રાખવામાં આવી છે. આમ છતાં આપણે પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ કે તેની જોઇએ તેવી સાર્થકતા આપણા વજ્ર સ્વભાવથી થઇ શકતી નથી. મંદ કષાયવાળા જીવ તા પેાતાની ભૂલ તરત સમજીને તે સુધારી શકે છે પરંતુ ઉગ્ર કષાયવાળા તેમ કરી
Page #37
--------------------------------------------------------------------------
________________
[૧૬]
શી કપૂરવિજય શકતું નથી. તેમને તે પોતાની ભૂલ સમજવાનું અને સુધારવાનું અને મુશ્કેલ જ છે.
દિવસની થયેલી ભૂલ દેવસિક પ્રતિક્રમણ કરતાં અને રાત્રિ સંબધી ભૂલ રાત્રિક પ્રતિક્રમણ કરતાં સુધીમાં યાદ લાવીને સુધારી લેવી એ ઉત્તમ વાત છે. કદાચ કષાયવશ તેમ ન બની શકે તે પાક્ષિક પ્રતિક્રમણ કરતાં સુધીમાં સ્વભૂલ સમજી સુધારી લેવાય તો તે સંજવલન નામને મંદ કષાય લેખી શકાય.
ત્યાંથી આગળ વધી ચાતુર્માસિક (માસી) પ્રતિક્રમણ સુધીમાં ખમાવી લેવાય તે તે પ્રત્યાખ્યાની નામને તીવ્રઆકર કષાય જાણો. ત્યાંથી આગળ છેવટે સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ કરતાં સુધીમાં ખમાવી લેવાય તે તે અપ્રત્યાખ્યાની નામને તીવ્રતર–અતિ આકરો કષાય જાણો. પરંતુ ત્યારે પણ રેષ રાખી મનને આમળે મૂકે નહી, અરસ્પરસ ખમે ખમાવે નહી, તે તે તીવ્રત–ઉત્કૃષ્ટ કષાય જાણ. આવા જ પ્રાયઃ કૃષ્ણપક્ષિયા હઈ નીચગતિગામી જાણવા અને જેઓ સરલ સ્વભાવે પોતાની ભૂલ સમજી-કબલ કરી એકબીજાને ખમે-ખમાવે તે શુકલપક્ષિયા હાઈ ઉચ્ચગતિગામી જાણવા.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૮૬ ]
પર્યુષણ પર્વની સફળતા શાથી? જીવ માત્રને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. જ્યાં સુધી જન્મમરણ ચાલુ છે, તેને અંત ન આવે ત્યાં સુધી વસ્તુતઃ દુઃખનો અંત ને સુખની પ્રાપ્તિ થઈ ન શકે, કેમકે
Page #38
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[૧૭] જન્મ તથા મરણને સર્વથા અંત થયે જ અવિનાશી એક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે. સમ્યગ (યથાર્થ ) દર્શન, જ્ઞાન ને ચારિત્રને સાચા ભાવ-ઉલાસપૂર્વક સેવવાથી એ અક્ષયઅવિનાશી સુખરૂપ મેક્ષ ગમે તે મનુષ્ય-આત્મા મેળવી શકે છે. જે તેવું નિરાબાધ અખંડ સુખ મેળવવા કોઈપણ આત્માને ખરી ઉત્કંઠા થઈ જ હોય તો તેણે તેના પવિત્ર પંથે દઢ મને ચાલવા જેટલું બળ અવશ્ય મેળવી લેવું જોઈએ. ગંભીરતા, ઇંદ્રિયપટુતાદિ સુન્નતા, સમ્યતા, શીતળતા, લોકપ્રિયતા, અક્રૂરતા, પાપભીરુતા, સત્યપ્રિયતા, સુપક્ષતા, દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, વૃદ્ધાનુસારિતા, વિનીતતા, કૃતજ્ઞતા, પરેપકારરસિક્તા, લબ્ધલક્ષ્યતા, ચકરતા, કાર્યકુશળતા, અશઠતા, લજજાળુતા અને મધ્યસ્થતાદિ ઉત્તમ એકવીશ ગુણેના દઢ અભ્યાસથી આપણે આત્મા મેક્ષના પવિત્ર પંથે પળવાને પાત્ર (લાયક) બને છે. તેમજ ન્યાય-નીતિ ને પ્રામાણિકતાપૂર્વક વ્યાપાર-વ્યવસાય, શિષ્ટાચારપ્રશંસા, સત્સંગ, ભદ્રિકતા, સમયજ્ઞતા, વ્યવહારદક્ષતા, ઇંદ્રિયદમનરૂપ સંયમ અને કામ, ક્રોધ, લોભ, મદ, માન ને હર્ષ–ઉન્માદરૂપ છ અંતરંગ શત્રુઓને ય કરવાનું લક્ષ્ય વિગેરે માર્ગાનુસારીપણાના ગુણોને અનુસરવાની પણ પૂરી જરૂર છે. એ ઉપગી ગુણોને વિસ્તાર ધર્મબિંદુ, ધર્મરત્ન, યોગશાસ્ત્ર, ધર્મસંગ્રહ વિગેરે મૂળ તથા ભાષાંતર ગ્રંથમાં કરવામાં આવેલ છે, તે અતિ આદરપૂર્વક વાંચી, સાંભળી, હૃદયમાં સંઘરી, તેને રસરૂપ કરી પરિણુમાવવાથી જ તેની સાર્થકતા છે. એમ કરવાથી આપણું નૈતિક ધોરણ બહુ જ ઊંચું બનશે અને ઊંચી નીતિ એ જ ધર્મના પાયારૂપ હોવાથી
Page #39
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી આપણે જરૂર પવિત્ર ધર્મરત્નને પામવાને પાત્ર બનશું, તે જ આ દુર્લભ માનવભવની સફળતા લેખાશે. આવી ઊંડી ધર્મલાગણી આપણા દિલમાં જાગવી જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૮૯]
પવિત્ર પર્યુષણ પર્વ પ્રસંગે હિતકારક બેધવચને
અંગ વસન મન ભૂમિકા, પપૂજેપગરણ સાર, * ન્યાય દ્રવ્ય વિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.
૧. શરીરશુદ્ધિ, ૨ વસ્ત્રશુદ્ધિ, ૩ ચિત્તશુદ્ધિ, ૪ ધર્મસ્થાનકશુદ્ધિ, ૫ સેવા-ભક્તિનાં સાધનની શુદ્ધિ, ૬ પ્રમાણિક વ્યવસાયથી મેળવેલ વિત્ત અને ૭ અન્યૂનાધિકપણે માગસેવનઆ સાત પ્રકારની શુદ્ધિની સારી રીતે સમજ મેળવી દેવ, ગુરુ અને ધર્મની સેવા કરવી. ૧દગ્ધ શૂન્ય ને અવિધિ દોષ, અતિપ્રવૃત્તિ જેહ,
ચાર દોષ છેડી ભજે, ભક્તિભાવ ગુણગેહ, ૨. (૧) સામાયિક, પ્રતિક્રમણ પ્રમુખ ચાલુ ધર્મકરણી કરતી વખતે અન્ય સંબંધી વિચારમાળા ગંથ્યા કરવી તે દગ્ધ દેષ. (૨) શુન્યચિત્ત, લક્ષ–ઉપયોગ રાખ્યા વગર સંમૂછિમની જેમ આ દેખાદેખીથી ક્રિયા કરવી તે શૂન્ય દોષ.(૩) ઊલટસુલટ, ન્યૂનાધિક, વહેલા-મોડા ઉચિત આદર વગર જેમ તેમ ક્રિયા કરવી તે અવિધિ દોષ અને (૪) દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ સમજ્યા વગર સ્વશક્તિ ઉપરાંતની કરણ માટે મથવું તે અતિપ્રવૃત્તિ દેષ-આ ચારે ક્રિયા સંબંધી દે સારી રીતે સમજી સુખના અથી જનેએ જરૂર તજવા.
Page #40
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૮ ] ૩. ડહાપણભરી દયાનું પાલન સદા કરતાં રહેજે, અભય આપી અભયી બનજો. મનથી, વચનથી કે આચરણથી કેઈને પ્રતિકૂળતા-અશાંતિ ઉપજાવતા નહીં. જેવું કરશે તેવું પામશે. વાવશે તેવું જ લણશે–એ વાત કદી વિસરી જશે નહીં.
૪. જેથી સ્વપરગુણની રક્ષા ને પુષ્ટિ થાય તથા પાપદેષની હાનિ થાય તેવા પવિત્ર લક્ષ–ઉપયોગથી જે જે શુભ કે શુદ્ધ પ્રવૃત્તિ થાય તે ભાવદયારૂપ છે. - પ. પવિત્ર વાણી, વિચાર ને આચારવડે મલિન વિચારાદિકને પ્રથમ હઠાવી કાઢે.
૬. મલિનતાવાળા વિચાર, વચને ચાર કે આચરણથી આપણું અવનતિ થયેલી છે, એમ સમજી તેના દ્વાર બંધ કરશે તો જ આપણે ઉદ્ધાર થશે.
. જે સ્વદયા કરે છે તે પરદયા કરી શકે છે, જે પોતે તરી જાણે છે તે અન્યને તારી શકે છે. કહ્યું છે કે-“સ્વદયા વિણ પરદયા કરવી કવણ પ્રકારે.”
૮. ઉત્તમ જને ગુણસમૃદ્ધિ પામી આંબાની પેઠે નમ્રતા ધારે છે.
૯. જે ગુણ આપણામાં આવ્યું નથી તેનો ખોટો ડોળ કરે તે દંભરૂપ છે, તેથી આપણે પિતાને જ ઠગીએ છીએ. ઉત્તમ જને તે પરમાં રહેલા અપ જેવા ગુણને પણ સૂક્ષ્મ નજરથી મોટા લેખે છે અને તેઓ આત્મલાઘા તે કરતા જ નથી એ જ સજનતાનું લક્ષણ છે. એવી સજજનતા સહુ સાચા સુખના અથજનેએ આદરવી.
[ જે. ધ. પ્ર. પુ. ૪૦, પૃ. ૧૯૦ ]
Page #41
--------------------------------------------------------------------------
________________
[ ૨૦ ]
શ્રી કપૂરવિજયજી - પર્યુષણ પ્રસંગે બોધવચનો
પાંચ પકારને પ્રભાવ–૧ પૂજા, ૨ પચ્ચકખાણ, ૩ પ્રતિક્રમણ, ૪ પૌષધ અને ૫ પાપકાર–એ પાંચે પકારો જેઓ યથાવિધિ સાધે છે તેમને લાંબે વખત સંસારમણ કરવું પડતું નથી. થોડા વખતમાં જ તેઓ જન્મમરણને અંત કરી શકે છે. એ પાંચ પ્રકારની સમજ ભવ્ય જનોએ મેળવી લેવાની જરૂર છે.
૧. પૂજા—પૂજાભક્તિ પ્રસંગે ભાઈબહેનેએ સાત પ્રકારની શુદ્ધિ જાળવવી જોઈએ. (૧) શુદ્ધ દેવગુરુની દ્રવ્ય ભાવથી પૂજા–સેવા-ભક્તિ પિતપિતાની યોગ્યતાનુસાર યથાવિધિ કરનારા ભવ્યજને પોતે જ પૂજનિક થવા પામે છે. શ્રી પંચાશકના શૌચ અધિકારમાં કહ્યું છે કે રેવતતિથિપૂનમ” શુદ્ધ દેવગુરુની પૂજા–ભક્તિ નિમિત્તે જયણાપૂર્વક નિર્જીવ સ્થળે પરિમિત જળથી જેમ શરીરની શુદ્ધિ કરવાનું કહ્યું છે તેમ વળી વસ્ત્રશુદ્ધિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, પૂજો પગરણ શુદ્ધિ, દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ પણ સાવધાનતાથી આદરવા ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. (૨) વસ્ત્રશુદ્ધિ-દેવગુરુની સેવાભક્તિ કરતી વખતે જેમ વિવેકથી શરીરશુદ્ધિ કરવાનું શાસ્ત્રવચન જણાવ્યું તેમ શરીરશુદ્ધિ કરીને શુદ્ધ ને નિર્દોષ વસ્ત્ર પરિધાન કરવાની પણ જરૂર છે. જેમ મેલા-ગંદા કે ફાટેલાતૂટેલાં વસ્ત્રને પૂજા–ભક્તિ પ્રસંગે નિષેધ છે તેમ જે વસ્ત્રોની બનાવટમાં પશુઓની ચરબી જેવી અસ્પૃશ્ય ચીજની બેશુમાર વપરાશ થાય છે અને જેને માટે લાખો જીવોનો સંહાર થવા પામે છે તેવાં સુતરાઉ કે રેશમી તેમજ ઊન કે શણનાં વસ્ત્રો
Page #42
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૧ ] જાણી જોઈને વાપરવાનો નિષેધ ડહાપણભરી દયા પાળવાને દા કરનારા ભાઈ બહેનને સમજાવવાની જરૂર રહે ખરી ? તેવી દરેક ધર્મકરણ પ્રસંગે વાપરવાનાં વસ્ત્રો કેવળ શુદ્ધ ને નિર્દોષ રાખવા–રખાવવા સૌએ ચેતવું તેમજ ચેતાવવું. (૩) મનશુદ્ધિઉક્ત શરીરશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ વિગેરે સાચવવાને ખરે હેતુ ચિત્તશુદ્ધિ સાધવાનો અને તે દ્વારા અંતરને ભાવ-ઉલાસ જગાવવાને હોવો જોઈએ. તેથી જ અંગ–વસ્ત્રની શુદ્ધિ સાચવી, નિસીહ પ્રમુખ દશ ત્રિક અને શાસ્ત્રોક્ત પાંચ અભિગમ સાચવાનું દેવગુરુની સેવા-ભક્તિ કરવા ઈચ્છનારાઓએ ભૂલવું જોઈએ નહીં. તેથી મનની શુદ્ધિમાં વિશેષ વધારો થવા પામે છે. ખપી જનાએ તેને સવિસ્તર અધિકાર દેવવંદન ભાગ્ય પ્રમુખ ગ્રંથમાં જણાવેલ છે તે અવધારી લે. (૪) ભૂમિકાશુદ્ધિજે સ્થળે ( જિનમંદિર કે ઉપાશ્રયમાં ) સામાયિક, પ્રતિક્રમણ કે દેવપૂજાદિક ધર્મકરણી કરવી હોય તે સ્થળ જયણુંપૂર્વક પ્રથમથી જ સાફસુફ કરી લેવું જોઈએ. એમ કરવાથી ચિત્તની પ્રસન્નતા જળવાય છે અને તેમાં વધારો થવા પામે છે. (૫) પૂજે પગરણશુદ્ધિ-દેવગુરુભક્તિ પ્રસંગે ઉપગમાં લેવાનાં સાધન તથા સામાયિકાદિનાં ઉપગરણો પણ શુદ્ધ રાખવા. જીવજંતુ ઉપજે એવાં ગંદા કે મેલાં ન રાખવાં. (૬) દ્રવ્યશુદ્ધિઉત્તમ સાધના-ઉપગરણે મેળવવા જોઈતું દ્રવ્ય ન્યાય-નીતિ ને પ્રામાણિકતાથી પેદા કરેલું કે મેળવેલું હોવું જોઈએ, તેથી શુભ ભાવની રક્ષા ને વૃદ્ધિ થવા પામે છે. (૭) વિધિશુદ્ધિ-શુદ્ધ દેવગુરુધર્મની સેવા-ઉપાસના યથાવિધિ-સ્વસ્વયેગ્યતાનુસાર, દેશકાળભાવ તપાસીને કરવા-કરાવવા પૂરતું લક્ષ રાખવાની પણ
Page #43
--------------------------------------------------------------------------
________________
[ રર ]
શ્રી કપૂરવિજયજી જરૂર છે. ખેતી, ભજન પ્રમુખ ઐહિક કાર્યો પણ યથાવિધિ કરવાથી સફળ થાય છે, નહીં તે અફળ જાય છે કે હાનિ કરે છે.
પૂજાના પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા ને પ્રતિપત્તિપૂજા–એમ ચાર પ્રકારની પૂજા અનેક ભેદે શાસ્ત્રમાં વખાણ છે, તે ગુરુગમથી સમજી, પ્રમાદરહિતપણે સર્વેએ બનતા આદર કરવો. શ્રી આનંદઘનજી મહારાજે શ્રી સુવિધિનાથજીના સ્તવનમાં આ સંબંધે કરેલો ઉલ્લેખ વાંચી વિચારી જો અને પૂર્વ મુખ્યયોગે મળેલી માનવભવાદિક દુર્લભ સામગ્રી સાર્થક કરી લેવા ચેપ (સાવધાની) રાખવી.
પચ્ચકખાણ-મન અને ઇન્દ્રિયનું દમન થાય, કોધાદિક કષાયે મંદ-પાતળા પડે, ચિત્તની પ્રસન્નતા ટકી રહે-તેમાં કલુષતા થવા ન પામે અને આપણા નિયમિત કામમાં સ્કૂલના ન આવે, જ્ઞાન–ધ્યાન અધિક થવા પામે તે સાથે દેવગુરુની આજ્ઞાનું અખંડ પાલન કરવામાં કશી ખામી ન આવે એવાં તપ, જપ, વ્રત, નિયમ સુગુરુ સમીપે અત્યંત વિનીતભાવે યથાર્થ સમજી, શક્તિ અનુસાર ભાલ્લાસથી આદરી યથાવિધિ પાળવાં.
અશુચિમય, અસાર ને ક્ષણભંગુર એવા દેહાદિકથી સારભૂત, પવિત્ર ને અવિનાશી ધર્મતત્વ પેદા કરી લેવા માટે માયામમતા-સુખશીલતા તજી, શાસ્ત્રોક્ત વ્રત–પચ્ચકખાણ કરવા સૌએ પ્રયત્ન કરો. ધર્મશીલ જનેને જન્મ એ રીતે સફળ થવા પામે છે અને સ્વેચ્છાચારી વિવેકરહિત જનોનો જન્મ પશુની પેઠે અફળ થાય છે. હાથે આવેલી બાજી ન બગડે તેવી કાળજી સૌએ રાખી લેવાની જરૂર છે.
પ્રતિક્રમણ–જાણતા-અજાણતાં, દિવસે કે રાત્રે ગમે
Page #44
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩ ]
ત્યારે મનથી, વચનથી કે કાયાથી રાગ, દ્વેષ કે માહાર્દિકની પરવશતાથી જે જે પાપ કર્યું, કરાવ્યુ કે અનુમાવું હાય તે અંતરના પશ્ચાત્તાપ સાથે, ફ્રી તેવાં પાપ તેવા ભાવે નહીં કરવાની બુદ્ધિથી જ્ઞાની ગુરુમહારાજની પાસે નિ:શલ્યપણે ( સરળતાથી ) નિવેદન કરી, તેના નિવારણુ માટે જ્ઞાની ગુરુએ જે કંઈ શિક્ષા પ્રાયશ્ચિત્તરૂપે ફરમાવી હાય તે પ્રસન્નમુખે પ્રમાણુ કરી, તેનેા અમલ કરવા.
મૂળ વ્રત સંબંધી મર્યાદાનુ અતિચારાદિક દેષાવડે ઉર્દૂ - ધન થયું હાય તે ભૂલના ઊંડા આલેાચપૂર્વક સુધારા કરવા. એવી જે કાઇ ભૂલા આ ભવમાં કે ભવાંતરમાં થઇ હાય તે કલ્યાણ મિત્રરૂપ જ્ઞાની ગુરુ સમીપે સરલ ભાવે કબૂલ કરી શુદ્ધ થવું, તદ્રુપ પ્રતિક્રમણ અવશ્ય કરવું. જેમ ખરેા વ્યાપારી રાજમેળ રાખી, વર્ષના અંતે સરવૈયું કાઢી, આખા વર્ષ દરમિયાન થયેલ લાભહાનિના નિશ્ચય કરી, થયેલી કે થતી હાનિને ખાળવા ને અધિક લાભ મેળવવા મથન કરે છે તેમ પાપભીરુ ભવ્યાત્મા પણ પ્રમાદવશ થયેલા પાપ-દ્વાષને ટાળવા અને નિજ આત્મશુદ્ધિ નિપજાવવા અહેનિશ લક્ષ રાખ્યા કરે છે. દિવસ, રાત્રિ, પક્ષ, ચઉમાસ અને વર્ષ સંબંધી પાપની આલેચના જેમાં કરાય છે તે પ્રતિક્રમણ, અનુક્રમે દેવસી, રાઇ, પાક્ષિક ( પાખી ), ચઉમાસી અને સાંવત્સરિક ( સ ંવચ્છરી ) કહેવાય છે. જેમ ભારવાહી માથે ઉપાડેલા ભારને ઉતારી સહેજે હળવા થાય છે તેમ તે તે ભાવ-પ્રતિક્રમણ્ ચેાગે આત્મા પાપકર્મોના ભારથી હળવા થાય છે. તે પ્રતિક્રમણુ મૂળ સૂત્ર, અર્થ અને તદુભય શુદ્ધ કરવું જોઇએ. તદ્ભુત
Page #45
--------------------------------------------------------------------------
________________
[૨૪]
શી કપૂરવિજયજી ઉપગ સહિત કરવાથી તે ભાવ–આવશ્યક થાય છે, નહિ તે દેખાદેખીથી ઉપગશૂન્યપણે કરાતું પ્રતિક્રમણ દ્રવ્ય આવશ્યક છે.
પૈષધ–જેથી આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્રાદિક સહજ ગુણેને પુષ્ટિ મળે તે પૈષધ. સુશ્રાવક-શ્રાવિકાઓએ પર્વતિથિ પ્રસંગે આ પૈષધ અવશ્ય કરવા એગ્ય છે. તે દિવસે શક્તિ મુજબ ઉપવાસ, આયંબિલ કે એકાશનાદિક તપ, શરીરસત્કાર(સ્નાન-વિભૂષાદિક)ને ત્યાગ, મન, વચન અને કાયાની પાપપ્રવૃત્તિને પરિવાર, અને શુદ્ધ ભાવપૂર્વક બ્રહ્મચર્યનું પાલન અવશ્ય કરવું જોઈએ. બનતાં સુધી તો વિધિ બહુમાન સહિત એ ચારે પ્રકારે પિષધનું પાલન કરવું. જેનાથી સંપૂર્ણ ન બની શકે તેમણે તેમાંથી બને તેટલા પ્રકારનું પાલન કરવા દઢ નિશ્ચય રાખી તેને બનતે લાભ અવશ્ય ઉઠાવ.
ઉક્ત પિષધ સામાન્ય રીતે ચાર પહોર કે આઠ પહોર જેટલા સમયની મર્યાદાથી કરવામાં આવે છે. એટલે વખત રાગ-દ્વેષ રહિત સમભાવરૂપ સામાયિકનો જ અભ્યાસ કરવાનો હોય છે. તેના લાંબા અભ્યાસથી આત્માને અપૂર્વ લાભ મળે છે.
પિષધ વ્રતમાં સામાયિકની પેઠે સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા ગુરુ પ્રમુખની સાક્ષીએ કરવામાં આવે છે. તે મુજબ તેનું પાલન કરવા ભાઈ-બહેનેએ સાવધાન રહેવું જોઈએ. નિદ્રા, વિકથા, વિષય ને કષાયાદિક પ્રમાદને વશ થઈ જવાથી તેની વિરાધના થવા પામે છે, તેથી સામાયિક-પષધ પ્રસંગે તે નિદ્રા, વિકથાદિક પ્રમાદને વિવેકપૂર્વક ત્યાગ કરવો જ જોઈએ. ઉત્તમ ભાઈ-બહેનોએ જે પ્રતિજ્ઞા કરવી તે પિતાની યેગ્યતા પ્રમાણે ડહાપણભરી હોવી જોઈએ, અને તેનું પાલન પણ
Page #46
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫ ] સાવધાનપણે બહાદુરીથી કરવું જોઈએ, જેથી ઉત્તરોત્તર અધિક મહત્ત્વવાળી પ્રતિજ્ઞા લેવાનું અને તેને અખંડ પાળવાનું અધિક બળ પિતામાં આવ્યા વગર રહે નહીં.
અત્યારે તે ગૃહસ્થના સામાન્ય ધર્મરૂપ માર્ગનુસારીપણાનું યથાવિધિ પાલન કરવામાં પણ બહુધા ઉપેક્ષા થતી જેવામાં આવે છે. ધર્મના દઢ પાયારૂપે લેખાતી નીતિ ને પ્રામાણિકતાને અનાદર કરાતો જોવાય છે અને માત-પિતાદિક વડીલ જન જ જ્યારે આવી ઉપેક્ષા કરતા હોય અને સ્વેચ્છા માટે પ્રવર્તતી ઘેલછા તજતા ન હોય તે પછી તેમનું ઘણે ભાગે અનુકરણ કરીને ચાલનારી તેમની સંતતિનું તો કહેવું જ શું? પ્રથમ તે સાચા ધર્મના અથી જનોએ તેના પાકા પાયારૂપ લેખાતી નીતિને દઢ આદર કરી, યથાશક્તિ સુખે પાળી શકાય તેવાં બીજા વ્રત-નિયમે સ્વીકારવાં જોઈએ. તેમજ તેને દઢતાથી પાળવાં જોઈએ, તેમાં શ્રાવક યોગ્ય બારે વ્રતોનો સમાવેશ થાય છે. તે સર્વ સમજીને પછી આદરનાર ભવ્યજનને પાળવાં સહેલાં પડે છે અને બીજાને કઠણ લાગે છે.
આ રીતે જ્ઞાની પુરુષનાં હિતવચનને હૈયે ધરી હિતમાર્ગે ચાલનાર સજને સુખે સ્વહિત સાધી શકે છે; એટલું જ નહીં પણ પિતાની દ્રઢ ટેકથી તેઓ બીજાને પણ માર્ગદર્શક બની શકે છે.
પોપકાર–ગમે તેવા કઠણ સગામાં પણ જેઓ એક ડગલું પણ અનીતિના માર્ગમાં ભરતા નથી, અને લીધેલી ટેકને પ્રાણાન્ત પણે તજતા નથી તેવા પવિત્ર આત્માઓ પિતાનાં શુદ્ધ આચરણથી, પિતાનામાં ખીલેલ ક્ષમા, મૃદુતા
Page #47
--------------------------------------------------------------------------
________________
[ ર૬ ].
શી કપૂરવિજયજી કમળતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શોચ (અંતરશુદ્ધિ-પ્રામાણિક્તા), નિસ્પૃહતા અને બ્રહ્મચર્ય જેવા સદ્દગુણોને લીધે અનુકરણશીલ એવા કંઈક ભવ્યજંનેને ઉપકારક બને છે. જે ઉત્તમ વસ્તુને પોતે રસાસ્વાદ મેળવી શક્યા છે તેને તેવો અપૂર્વ લાભ પિતાનાં પ્રિય બંધુઓ તથા બહેને તથાવિધ પાત્રતાયેગે મેળવવા ભાગ્યશાળી બને એવી ઉદાર ઈચ્છા ને ભાવના હોય છે, તેથી તેઓ તેમાં બનતું કરી પોતાની તેવી ઈચ્છા ને ભાવના સફળ કરવા ચકતા નથી અને એવી ઉત્તમ ઉદારતા અને સજજનતા દાખવી આપણને તેવા ઉદાર સજજન થવા શિખવે છે.
[જે. ધ, પ્ર. પુ. ૪૦, પૃ. ૨૧૫ ]
સંવત્સરી ખામણું ખમીઓને ખમાવીએ સાહેલડી, એહી જ ધર્મને સાર તે.”
" खामेमि सव्वजीवे, सब्वे जीवा खमन्तु मे।"
ઈત્યાદિ હિતવચનને અવલંબી હું સર્વ જીવને ખમાવું છું. સર્વ છે મુજને ખમે-ક્ષમા કરે. સર્વ કઈ પ્રાણીઓ પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કેઈ સાથે મારે વૈરભાવ નથી. “આયરિય ઉવજઝાયે” નામના આવશ્યક સૂત્રને આલા યાદ લાવી મારા આત્માને કર્મના ભારથી હળ કરવા સહુ સદગુણ ભાવ-આચાર્ય, ઉપાધ્યાય અને પ્રવર્તક પ્રમુખ પૂજ્ય પુરુષવરોને તેમજ શિષ્ય, સાધર્મિક, કુળ, ગણ વિગેરે ગુણીજનોને ખમાવવા મારો જીવ ઊજમાળ થયેલ છે. હે સદગુણ નિધાનો ! આપ પૈકી જેમને અજ્ઞાન–અવિવેકવશ બની મેં કલુષિત
Page #48
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૭ ]
( કષાયયુક્ત ) કર્યા હાય તે સાને હું... ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. આપ સર્વ મારી સઘળી કસુરા માફ કરશેા, એવી કસુરા ક્રી મારાથી થવા ન પામે એવી ઈચ્છા ભાવનાપૂર્વક આપ સાની પાસે હું માી માગું છું તેા તે માફી આપવા આપ સહુ ઉદારદિલ થશે.. પવિત્ર જૈનશાસનના આધારરૂપ ઉત્તમ સાધુ-સાધ્વીએ અને શ્રાવક-શ્રાવિકાએ ! આપ સહુ સંઘના જૈનશાસનના મુગટ-મણિરૂપ છે. આપને આપના પવિત્ર ગુણૈાને લીધે શ્રી તીર્થંકર દેવા પણ પ્રશ ંસે છે, તેવા આપના સદ્ગુણ્ણાની પ્રશંસા કરવાપૂર્વક અને તેટલું તે ગુણ્ણાનું સેવન-અનુકરણ કરવાથી જરૂર સ્વશ્રેય થઈ શકે છે. તેમ છતાં અજ્ઞાન ને માહવશ ભૂટ્ટી, આપની જે કઇ અવગણના, ડેલના, નિંદારૂપ આશાતનાએ કરી હોય તે બદલ આપ સાને ફ્રી ફ્રી એવી અહિતકારી અવગણુના નહીં કરવાની બુદ્ધિપૂર્વક ત્રિવિધ ત્રિવિધ ખમાવુ છું, તે આપ સૈા ઉદાર દિલથી જરૂર ખમશે. હું પણુ આપ સનું સઘળું ખમવા તૈયાર છું. સકળ જીવ સમુદાયમાં જીવત્ત સમાન છતાં સ્વાર્થવશ ભૂલી જઇ, જે જે જીવાની મારા જીવે વિરાધના કરી હાય તે તે સર્વ જીવાને હું ત્રિવિધ ખમાવુ છુ. સૌ કોઇ જીવા મને તેનાં માફી આપેા. હું પણુ સા કાઇને એવી જ રીતે માફી આપવા ઉજમાળ થયા છેં. આયરિય ઉવજ્ઝાયે ’ એ પવિત્ર સૂત્રવચનના બહુમાનપૂર્ણાંક હું સર્વને પ્રેમપૂર્વક ખમાવું છું, સૌ કોઇ મારા અપરાધને ક્ષમા બક્ષી ઉપકૃત કરશેા. સંવત્સરી ખામણા સંબંધી આવતા સઘળા પત્રાના પ્રત્યુત્તર પાઠવવાનુ` મારાથી જ્યારે ખની શકતું. નથી ત્યારે સ્વસ્થાને રહ્યો છતા સહુ સદ્ગુણી સાધુ-સાધ્વીઓને તેમજ શ્રાવક-શ્રાવિકાઓ વિગેરેને આ નાનકડા ઉપયાગી લેખ
"
Page #49
--------------------------------------------------------------------------
________________
[૨૮]
શ્રી કપૂરવિજયજી વડે જ અંત:કરણથી નમ્રભાવે ખામણા કરી લેવા–અરસ્પરસ પ્રેમભાવે ખમવા નમાવવા મેં દુરસ્ત ધાર્યું છે. સૌ કોઈ સદગુણ સજજને મારાં કહેલાં ખામણું સરલભાવે સ્વીકારી લઈ મને વિશેષ આભારી કરશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૨૦૯ ]
so ease - econ
જેને જીભ વશ નથી તેને સર્વત્ર વેરવિરોધ વર્તે છે અને જેની જીભમાં અમૃત વસે છે તેને ત્રણે જગત વશ થાય છે; તેથી જીભને મોકળી નહીં મૂકતાં કબજે રાખવી.
જીભના અગ્રે સરસ્વતી વસે છે, જીભના અગ્રમાં મિત્રો અને બાંધો હાજર રહે છે. જીભને મેકળી મૂકવાથી રાગ-દ્વેષનું બંધન થાય છે અને તેને સદવિવેકવડે કબજે રાખવાથી ઉક્ત બંધનથી મુક્ત થઈ શકાય. ટૂંકમાં જીભમાં સર્વ સમાયેલું છે. તેને દુરપગ કરવાથી મિત્રો શત્રુ બને છે અને સદુ
પયોગ કરવાથી દુનિયા વશ થાય છે. છે સગુણાનુરાગી શ્રી કરવિજયજી
Page #50
--------------------------------------------------------------------------
________________
sa030303||3||31030303
ERHED
પ્રશ્નોત્તર-વિભાગ
2][2333||3||03||33||3
អា
Page #51
--------------------------------------------------------------------------
Page #52
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૩૧ ]
સાદા ને સરલ પ્રશ્નાત્તર,
""
૧. પ્રશ્ન—આપણે શા કારણથી “ જૈન ” કહેવાઈએ છીએ ? ઉત્તર—આપણે જિનેશ્વર દેવની સેવા કરનારા છીએ તેથી. ૨. પ્રશ્ન—જિનેશ્વર દેવ કાને કહીએ? શા માટે તેમની સેવા કરવી
ઉત્તર—સકળ જિનાના જે નાયક છે, અનંત જ્ઞાન, અનંત શક્તિ પ્રમુખ અનંત ગુણેાના દરિયા છે તેમજ અનેક ઉત્તમ લક્ષણાથી ભરેલા છે તેથી જિનેશ્વર દેવ સદા સેવવા યોગ્ય છે.
૩. પ્રશ્ન—જિન કાને કહીએ ? અથવા શાથી જિન કહેવાય? ઉત્તર—રાગ, દ્વેષ અને માઠુ વિગેરે તમામ દેાષાને સ ંપૂર્ણ રીતે જીતીને તે ઢાષાને દળી નાંખે તેને જિન કહીએ. તમામ દોષ। દૂર કરી દેવાથી અને સંપૂર્ણ જ્ઞાનાદિક ગુણા પ્રાપ્ત થવાથી જિન કહેવાય છે. જિનેશ્વર દેવની આજ્ઞા અખંડ રીતે પાળવાથી તેવા જિન થઇ શકાય છે. જિન થવું ક ંઇ સુલભ નથી. ૪. પ્રશ્ન આપણે શ્રાવક શાથી કહેવાઇએ છીએ ? ઉત્તર—જિનેશ્વર દેવની આજ્ઞા પ્રમાણે નિળ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર-ક્રિયાવš મેાક્ષમાર્ગનું સાધન કરનારા સુસાધુ-આચાર્ય, ઉપાધ્યાય કે મુનિજના પાસે ધર્મશાસ્ત્રનુ વિનય-વિવેક સહિત શ્રવણ કરી, શુદ્ધ દેવગુરુ ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખી, યથાશક્તિ વ્રત-પચ્ચકખાણુ કરીએ તેથી.
૫. પ્રશ્ન—શ્રાવકમાં સામાન્ય રીતે કેવા ગુણુ હાવા જોઇએ ? ઉત્તર —માર્ગાનુસારીપણાના પાંત્રીશ ગુણ્ણા તે તેમાં અવશ્ય
હાવા જોઈએ.
Page #53
--------------------------------------------------------------------------
________________
[ ૩૨ ]
શ્રી કપૂરવિજ્યજી - ૬. પ્રશ્ન-માર્ગાનુસારીપણાના થોડાક ગુણે વર્ણવી દેખાડશે? ઉત્તર–૧. ન્યાય-નીતિથી કમાણી કરી આજીવિકા ચલાવવી.
૨. સદાચારી થવું, કદાપિ લેકવિરુદ્ધ દુષ્ટ વ્યસનાદિક ઉન્માગે જવું નહીં. ખાન-પાન સંબંધી પણ યોગ્ય વિવેક સાચવવે.
૩. સરખા આચાર-વિચારવાળા-એક મતવાળા સંગાથે વિવાહ જેડ, જેથી શાંતિપૂર્વક ધર્મકર્મ કરતાં ખલેલ ન આવે.
૪. સર્વ પ્રકારનાં પાપ-આચરણથી ડરતાં રહેવું.
૫. દેશાચાર પ્રમુખ લક્ષમાં રાખી નિંદાપાત્ર ન થવાય તેમ ડહાપણથી વર્તવું.
૬. રાજા પ્રમુખ અધિકારીના તેમજ પૂજ્ય વડીલ પ્રમુખ કેઈના પણ અવર્ણવાદ કદાપિ બલવા નહી, તેમજ કાન દઈ સાંભળવા પણ નહીં, કેમકે તેથી ભારે અનર્થ પેદા થાય છે.
૭. સારા પાડેશવાળા યોગ્ય મુકામમાં સુઘડતાથી રહેવું. ૮. સદ્દગુણ સાધુ–મહાત્માને યા સુશ્રાવકને સત્સંગ કરવો.
૯. માતપિતાદિક વડીલેની આજ્ઞા માથે ધારવી પણ લેપવી નહીં.
૧૦. ઉપદ્રવવાળા સ્થાનમાં ન જવું, જેથી ધર્મની અને ધનની બંનેની હાનિ થાય.
૧૧. પિતાની ગુંજાસ(આવક)ના પ્રમાણમાં જ ખર્ચ કરે. ૧૨. પોશાક પણ પિતાની સ્થિતિના પ્રમાણમાં જ રાખ. ૧૩. બુદ્ધિના આઠ ગુણે ધારી,તત્ત્વ મેળવી સદ્દગુણી થવું. ૧૪. બરાબર ક્ષુધા-ખાવાની રુચિ જાગ્યા વગર ખાવું નહીં.
Page #54
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૭૩ ] ૧૫. નિયમિત વખતે સુધાના પ્રમાણમાં જ ભેજન પચે તેવું કરવું.
૧૬. ધર્મને સાચવી, અર્થ ઉપાર્જન કરવું, તેમજ અર્થને હાનિ ન પહોંચે તેવી રીતે મર્યાદાસર કામસેવન કરવું. આ રીતે ધર્મ, અર્થ ને કામ સાધવાં.
૧૭. ભેજનસમયે સંત-સાધુ-અતિથિ અને માતપિતાદિકની અવશ્ય સંભાળ લેવી. તે પછી ભેજન કરવું.
૧૮. ગુણ-ગુણને જ પક્ષ કરવે, એટલે તેમનામાં જ દઢ રાગ ધરવો.
૧૯ દેશ-કાળ-ભાવ વિચારી, નિજ શક્તિ-બળ તપાસી ઉચિત કાર્ય કરવું.
૨૦. ધર્મચુસ્ત સજજની બહુમાનપૂર્વક (સ્વશ્રેય માટે) સેવાભક્તિ કરવી.
૨૧. ઉચિત રીતે નિજ કુટુંબપષણ કરતાં રહેવું. દીનદુઃખીને પણ યથાશક્તિ સહાય આપવા ચૂકવું નહીં.
૨૨. લાભાલાભ સંબંધી ગ્ય વિચાર કરી કાર્યારંભ કરે, એકાએક સહસાકાર ન કરે. વિચારી પગલું ભરનાર સુખી થાય છે.
૨૨. આ ઉપરાંત લજજાવંત થવું, વિનયવંત થવું, દયાવાન થવું, સમતાવંત થવું, વિચક્ષણ થવું, જોકપ્રિય બનવું, કૃતજ્ઞ થવું, ઇંદ્રિયજિત્ થવું તેમજ કામકેધાદિ ષષિના વિજેતા થવું વિગેરે સમસ્ત ગુણે સેવવા–આદરવા ગ્ય છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
[૩૪]
શ્રી કપૂરવિજયજી ૭. પ્રશ્ન-માર્ગાનુસારીપણાના ગુણવગરના શ્રાવકન કહેવાય?
ઉત્તર–તેવા ગુણવગર તે નામમાત્ર શ્રાવક ભલે કહેવાય પણ પરમાથે તે એ અને અક્ષુદ્રતા-ગંભીરતાદિક ઉત્તમ ગુવડે જ શ્રાવક કહેવાય.
૮. પ્રશ્ન-અક્ષુદ્રતાદિક કયા કયા ગુણે આદરવા જોઈએ ?
ઉત્તર–૧. પરાયાં (છિદ્ર) દેષ જોવાની ટેવ પડી હોય તે તે દૂર કરીને ગુણગ્રાહક દષ્ટિ ધારવી, ગંભીરતા રાખવી.
૨. માયા-કપટ કે શઠતા તજી સરલ સ્વભાવી થવું. ૩. સુદાક્ષિણ્યવંત થવું-પ્રેરણાગે પરહિત કરવા તૈયાર થવું. ૪. નિષ્પક્ષપાતીપણે જ્યાં સત્ય હોય ત્યાં જ પ્રીતિ ધરવી.
૫. પ્રાણાતે પણ અસત્ય-ધર્મવિરુદ્ધ ભાષણ ન જ કરવું,તેમજ પારકી કુથલી નહિં કરતાં કંઈપણ હિતકારી ધર્મચર્ચા કરવી.
૬. કુટુંબ પણ ધર્મરુચિવાળું હોય, જેથી ધર્મમાં સહાયભૂત થાય.
૭. સ્વતઃ પરેપકાર કરવા પ્રેમ પ્રગટે અને પરોપકાર સાધે. ૮. જે કાર્ય આદરે તે કાર્યકુશળતાથી પાર પાડે.
૯. શરીરની આરોગ્યતા અને ઇંદ્રિયપટુતાદિક સંબંધી સારી રીતે સંભાળ રાખે, એમ સમજીને કે તે બધાં ધર્મસાધનનાં અંગરૂપ છે. એ અને બીજા કેટલાક ગુણો ઉપર વર્ણવ્યા છે તે સાથે હૃદયની કોમળતા પ્રમુખ સદગુણવડે છવ શ્રાવક ધર્મને લાયક બને છે.
૯. પ્રત–આ બધા ગુણે બહુ જ ઉપયોગી હોવાથી
Page #56
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૩૫ ]
ખારીકીથી સમજીને અવશ્ય આદરવા ચેાગ્ય છે. તેનું વિશેષ વર્ણન કચાં મળી શકશે ?
ઉત્તર——દાખલા-દલીલેા સાથે અસરકારક રીતે તેા ધમ રત્ન પ્રકરણ, ધબિંદુ વિગેરે ગ્રંથૈાના ભાષાંતરોમાં તેનું વિશેષ વર્ણન જોઇ શકાશે. વળી સામાન્ય રીતે તેા જૈન હિતાયદેશ ભાગ ૧-૨-૩ અને શ્રાવક પતરુ વિગેરેમાં પણ તેનુ વર્ણન જોઇ શકાશે.
૧૦. પ્રશ્નન—શ્રાવક શબ્દના અક્ષરાર્થ શું?
ઉત્તર—શ્ર=શ્રદ્ધાવત, વ=વિવેકવત અને =ક્રિયાવત, એવા શ્રાવક શબ્દના અક્ષરા થાય છે.
શા શા કરણથી શ્રાવક જીવન
૧૧. પ્રન—સામાન્યતઃ સાક લેખાય ?
ઉત્તર—શ્રી જિનેશ્વર દેવની પૂજા-સેવાથી, શુદ્ધ માદેશક સદ્ગુરુની સેવા-ભક્તિથી, જીવદયાથી, સુપાત્રને દાન દેવાથી, સદ્ગુણ પ્રત્યે પ્રેમ રાખવાથી અને આગમવચનાનુ સારી રીતે શ્રવણુ–મનન કરી સન્માર્ગ ગ્રહણ કરવાથી શ્રાવક જીવન સફળ થાય છે.
૧૨. પ્રશ્ન-વિશેષતઃ શ્રાવકના કવ્ય ધર્મ કેવા પ્રકારના હાય ? ઉત્તર—હિંસા, અસત્ય, અદત્ત, મૈથુન અને પરિગ્રહના સર્વથા ત્યાગ થઈ ન શકે ત્યાં સુધી અમુક પ્રમાણમાં ઊંચુ લક્ષ રાખી પાંચ અણુવ્રત સ્વીકારવાં, તેમજ તેને ગુણકારી થાય એવા ત્રણ ગુણવ્રત (દિગ્વિરમણુ-દિશાપ્રમાણ, ભાગેાપભાગપ્રમાણ અને અનર્થ દ વિરમણુ ) ઉપરાન્ત ચાર શિક્ષાવ્રતા ( સામાયિક, દેશાવકાશિક, પાષધ અને અતિથિસવિભાગ ) પણ અવશ્ય આદરવા
Page #57
--------------------------------------------------------------------------
________________
[૩૬]
શ્રી કપૂરવિજયજી યોગ્ય છે. શ્રાવક એગ્ય આ બાર વ્રત અને તેને જ લગતી શ્રાવક એગ્ય વિશેષ કરણ ૧૧ પડિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) માટે પણ ધર્મબિંદુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં સારું વર્ણન આપેલું છે. શ્રાવકક૫તમાં પણ એ સંબંધી કંઈક વિસ્તારથી વર્ણન કરેલું છે. જિજ્ઞાસુ માટે આ ગ્રંથ અતી ઉપયોગી છે.
૧૩. અન–શ્રાવક એગ્ય કર્તવ્યનું સંક્ષેપથી ક્યાં વર્ણન કરેલું છે?
ઉત્તર–“મન્નત જિણાણું આણું” એ સઝાયમાં તે તે કર્તવ્યનું દિગ્દર્શન કરાવેલું છે. તેને કંઈક ભાવાર્થ “જૈન હિતબોધ” માં સમજાવવામાં આવ્યો છે તેનો વિસ્તારાર્થ તેની ટીકા પરથી સમજી શકાય તેમ છે.
૧૪. અન–સુસાધુજનોને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારને કહે છે?
ઉત્તર—તેમને તે પૂર્વોક્ત હિંસા, અસત્ય, અદત્ત, મિથુન અને પરિગ્રહને સર્વથા મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ અને શુદ્ધ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવારૂપ પાંચ મહાવ્રતોને ધારણ કરવાં, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કરે, ક્રોધાદિક ચારે કષાયને જય કરે અને મન, વચન તથા કાયાના દંડથી વિરમવું–એ રીતે સત્તર પ્રકારનો સંયમ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌર્ય, અકિંચનતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારને યતિધર્મ સારી રીતે સમજીને સુસાધુજનેએ સેવવા ગ્ય છે, તેમજ તેમને
ગ્ય બાર “ભિખુડિમા”પણ આરાધવા ગ્ય કર્તવ્યધર્મ છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૩૭ ] - ૧૫. અન–આ જિનેશ્વરદેશિત ધર્મરૂપ મહાવૃક્ષનું મૂળ શું?
ઉત્તર–વિનય (ગુણગુણી પ્રત્યે નમ્રતા) એ જ એનું મૂળ છે. ૧૬ અન–વિનયના સામાન્ય ભેદ (પ્રકારે) સમજાવશો?
ઉત્તર–૧. વંદન, સુખશાતાદિ પૃચ્છા, યથાયોગ્ય અન્ન, પાન, વસ્ત્ર, પાત્રવડે ભક્તિ.
૨. સદ્દગુણ સાધુપ્રમુખના સદ્દગુણે પ્રત્યે હૃદય પ્રેમ-બહુમાન. ૩. તેમનામાં પ્રગટેલા ઉત્તમ ગુણેની સ્વમુખે પ્રશંસા કરવી.
છે. તેમનામાં નજરે આવતાં નજીવા દેની ઉપેક્ષા કરવી, લોક સમક્ષ તેવા નજીવા અવગુણું ઉઘાડા પાડવા નહી. - પ. કોઈપણ પ્રકારની અવજ્ઞા-આશાતના થવા ન દેવી.
૧૭ પ્રશ્ન–દેવવંદન અને ગુરુવંદન કરવા સંબંધી વિધિવિવેક સ્પષ્ટપણે ક્યા કયા સ્થળે બતાવવામાં આવેલ છે?
ઉત્તર-–દેવવંદન ભાષ્યમાં અને ગુરુવંદન ભાગ્યમાં તે સંબંધી સ્પષ્ટ ખુલાસે છે. ભાખ્યત્રય નામના પુસ્તકમાંથી પણ કંઈક વિવેચન જોઈ શકાશે. વળી “જેન હિતબેધાદિમાં પણ પ્રસંગે પ્રસંગે તે વિષય ચર્ચલે છે. તેમજ શ્રી શત્રુંજય મહાતીર્થાદિ યાત્રાવિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહમાં આ સંબંધી યથાયોગ્ય વર્ણન આપવામાં આવ્યું છે, જે સૌને સમજવું સુલભ છે.
૧૮ પ્રન–તપ, જપ, વ્રત, પચ્ચક્ખાણ સંબંધી નિયમ કરવાને વિધિ વિવેક ફુટ રીતે કયાં વર્ણવવામાં આવેલ છે કે જે લક્ષગત થઈ શકે?
Page #59
--------------------------------------------------------------------------
________________
[૩૮]
શ્રી કરવિજયજી - ઉત્તર–ઉક્ત ભાષ્યવયમાં પચ્ચકખાણ ભાગના અધિકારમાં તેનું સ્પષ્ટ વર્ણન છે.
૧૯ પ્રત–આ સઘળી કરણ વિધિ સહિત કરવાને ઊંડે હેતુ ક હે જોઈએ?
ઉત્તર–રાગ દ્વેષવાળી મન, વચન અને કાયાની ચપળતા નિવારી, ઉત્તમ આલંબનશે તેમને નિર્મલ જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં નિર્દોષ રીતે સ્થિર કરવા અને અનુક્રમે સર્વથી અગોચર પરમાનંદ પદ–મોક્ષપ્રાપ્તિ કરવી એ જ ઉત્તમ હેતુ છે.
૨૦ પ્ર –ગ અનુષ્ઠાન એટલે શું? અને તે કઈ રીતે લાભદાયક થઈ શકે ? .
ઉત્તર-પરમપદ-મોક્ષ સાથે જોડી આપે એ સમ્યગ જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી આચાર તે તમામ વેગ અનુષ્ઠાન કહેવાય છે, તેથી સાધકને અનેક પ્રકારની સિદ્ધિઓ અને અંતે મોક્ષપ્રાપ્તિ થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૦, પૃ. ૨૭૮]
બોધદાયક પ્રશ્નોત્તરે [શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯મું અધ્યયન પ્રશ્ન ૧–પ્રાયશ્ચિત્ત કરવાવડે જીવ શું ફળ પામે?
ઉત્તર–પાપની વિશુદ્ધિ કરે અને અતિચાર દેષ રહિત થાય. યથાર્થ રીતે પ્રાયશ્ચિત્ત અંગીકાર કરનાર સમકિતને તથા જ્ઞાનને અજવાળે અને ચારિત્રને તથા મોક્ષને આરાધે.
પ્રશ્ન ૨–અપરાધ ખમાવવાવડે જીવ શું ફળ પામે ?
Page #60
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ઃ
[ ૩૯ ] ઉત્તર—ચિત્ત પ્રસન્નતા પામે, તેથી સર્વની સાથે મૈત્રીભાવ વધે, જેથી ભાવની વિશુદ્ધિ કરીને રાગ-દ્વેષ રહિત થઈ પોતે નિર્ભય (સર્વ પ્રકારના ભયથી મુક્ત ) બને.
પ્રશ્ન ૩–સ્વાધ્યાય કરવાવડે જીવ શું ફળ પામે? ઉત્તર-જ્ઞાનાવરણીય કર્મ ખપાવે. પ્રશ્ન ૪– શ્રુતની આરાધનાવડે જીવ શું ફળ પામે?
ઉત્તર–અજ્ઞાન ખપાવે, જ્ઞાન અજવાળે; તેથી જન્મમરણનાં દુઃખો દૂર જાય.
પ્રશ્ન પ–મનને એકાગ્ર કરવાથી શું ફળ પામે ? ઉત્તર-મન ઉન્માર્ગે જતું અટકે. પ્રશ્ન –સંયમવડે શું ફળ થાય? ઉત્તર–શુભાશુભ કર્મ આવતાં અટકે. પ્રશ્ન ૭—બાર ભેદે તપ કરવાથી શું ફળ મળે? ઉત્તર–કમની નિર્જરા થાય. પ્રશ્ન –કર્મની નિર્જરાથી શું ફળ મળે?
ઉત્તર–પાપક્રિયા ટળે ને શુકલધ્યાન પામી સિદ્ધ, બુદ્ધ, મુક્ત ને કમરહિત થઈ સર્વ દુખને અંત કરે.
પ્રશ્ન ૯–સામાયિક કરવાવડે જીવ શું ફળ પામે? ઉત્તર–પાપ વ્યાપારથી નિવતે. પ્રશ્ન ૧૦–ચઉવિસર્ચો કહેવાથી શું ફળ મળે? ઉત્તર–સમક્તિની શુદ્ધિ થાય. પ્રશ્ન ૧૧–સુગુરુને વંદન કરવાથી શું ફળ મળે?
Page #61
--------------------------------------------------------------------------
________________
[ ૪૦ ]
શ્રી કપૂરવિજયજી ઉત્તર-નીચ ગોત્રકમ ખપાવે, ઉચ્ચ ગોત્ર ઉપાજો, અપ્રતિહત આજ્ઞા ફળદાયી સભાગ્ય મેળવે અને બીજા જીવને સુખદાયક થાય તેવાં હિતવચન બોલવાનું ફળ ઉપાજે.
પ્રશ્ન ૧૨–પ્રતિક્રમણ કરવાથી જીવ શું ફળ પામે ?
ઉત્તર-વતના દોષ ટાળે, દોષ રહિત આશ્રદ્વાર સુધી, નિર્મળ ચારિત્ર પાળતે આઠ પ્રવચન માતારૂપ સમિતિ ગુપ્તિમાં સાવધાન રહી લીન થઈને વેગમાં સમાધિયુક્ત વિચરે.
પ્રશ્ન ૧૩-કાઉસગ્ગ કરવાથી શું ફળ પામે?
ઉત્તર-પૂર્વે લાગેલાં અને વર્તમાનમાં લાગતાં પાપરૂપ અતિચારેનું નિવારણ કરે. પાપરહિત બની, અંત:કરણ સાફ કરી, ભારથી હળવા થયેલ ભારવાહકની પેઠે સ્વસ્થ થઈ રૂડું ધ્યાન યાતે થકે સુખપૂર્વક વિચરે.
પ્રકન ૧૪– પચ્ચકખાણ કરવાથી જીવ શું ફળ પામે?
ઉત્તર–કમને આવવાનાં દ્વાર બંધ કરે, ઈરછાને નિરોધ કરે ને ઈચછાનિગ્રહને જીવ સર્વ વસ્તુઓમાં તૃષ્ણ રહિત થઈ શાંતભાવે પ્રસન્નતાથી વિચરે.
પ્રન ૧૫–ક્ષમા(સમતા) ગુણના સેવનથી શું ફળ પામે? ઉત્તર–પરિષહ-ઉપસર્ગોને સમભાવે–સહન કરી શકે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૪૧૮ ]
Page #62
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[૪૧] બોધદાયક પ્રશ્નોત્તરે અને ૧–આજને કાળે સમાધિમરણ થાય ખરું? અને થાય તે તે શાથી થાય?
ઉત્તર–કેઈક વિરલા સંયમી આત્માથીને થઈ શકે ખરું. રાગ-દ્વેષ કષાયને ઉપશમાવી આત્મરમણતા કરનારને રત્નત્રયીનું પ્રમાદ રહિત આરાધના કરવાથી તે થઈ શકે.
પ્રશ્નન ૨–આજને કાળે કઈ તીર્થકર નામકર્મ બાંધે કે નહીં? જે બાંધે તે તે શાથી બાંધે ને ક્યારે ઉદયમાં આવે?
ઉત્તર–વિશ સ્થાનક પદનું યથાર્થ આરાધના કરવાથી, કોઈ વિરલ જીવ તથાવિધ પ્રકૃષ્ટ પુન્યરસગે તીર્થંકરનામકર્મ બાંધે-નિકાચિત કરે, ત્યારપછી ત્રીજે ભવે તે ઉદયમાં આવે.
પ્રશ્ન ૩–હત્યા કરનારા જે મોક્ષે ગયા તે પાપ કરીને પુન્ય કરવું કે નહીં? - ઉત્તર–હિંસાદિ પાપકર્મથી વિરમી, શુદ્ધ અધ્યવસાયથી અહિંસક ભાવ સેવી, વીતરાગ દશા પામ્યા તે મોક્ષે ગયા તેમ પાપકર્મથી વિરમી, શુદ્ધ ભાવથી સુકૃત કરણી કરનારા અંતે સુખી થઈ શકે છે.
પ્રશ્નન ૪–કુમારપાળના જીવને પાંચ કડીના ફૂલથી પ્રભુભક્તિ કરતાં અઢાર દેશનું રાજ્ય મળ્યું તેનું કારણ શું?
ઉત્તર–શૈડું પણ ન્યાય–નીતિથી પેદા કરેલું દ્રવ્ય ઉત્તમ સ્થાને ભાવોલ્લાસથી વાપરતાં કઈ ભદ્રક જીવ મંદ કષાયવડે મોટું પુન્ય ઉપાઈ શકે છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
[૪૨]
શ્રી કરવિજયજી પ્રશ્રન ૫–માબાપ કે સાસુ-સસરાને અવિનય કરનારને શું ફળ મળે?
ઉત્તર–ધર્મનું મૂળ જ વિનય છે. તેના અનેક ભેદ છે. સાચા દિલથી પૂજ્ય વડીલ જનેને વિનય સાચવનાર અનેક ગુણેને લાભ પામે, પરંતુ તેવા પૂજ્ય વડીલેને અવિનયઅવજ્ઞાદિક કરવાથી તો ઘણા પ્રકારની હાનિ ન પામે. અવિનથી જીવ ઉત્તમ ધર્મ ન પામે–પામી ન શકે.
પ્રકન –મહાવિદેહ ક્ષેત્રાદિક (અપૂર્વ વસ્તુ) આ ભવમાં 'કોઈ સ્વપ્નમાં કે સાક્ષાત્ દેખી કે શકે નહીં?
ઉત્તર–કેઈક ધર્માત્માને પુન્યાગે કે દેવસહાયથી તેના સ્વપ્નમાં કે સાક્ષાત દર્શન પણ થવા પામે ખરા.
પ્રશ્ન –જીવ અને સંસારની આદિ છે કે તે અનાદિ છે?
ઉત્તર–નિશે જીવ અનાદિ છે તથા અનાદિ કર્મસાગજનિત જન્મ, જરા, મરણ, રોગ, શૈકલક્ષણ દુઃખરૂપ, દુઃખ ફળવાળે અને દુઃખની પરંપરાવાળે અનાદિ સંસાર છે.
પ્રન ૮–એ અનાદિ સંસાર-બ્રમણને અંત શી રીતે આવે?
ઉત્તર–શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ધર્મનું ઔચિત્યવડે સતત સત્કાર અને વિધિપૂર્વક સેવન કરવાથી.
પ્રન –ઉક્ત શુદ્ધ ધર્મની પ્રાપ્તિ શી રીતે થઈ શકે? ઉત્તર–મિથ્યાત્વમોહનીય પ્રમુખ પાપકર્મને વિનાશ થવાથી. અને ૧૦–ઉક્ત પાપકર્મને વિનાશ શી રીતે થઈ શકે?
ઉત્તર–તથાભવ્યત્વ (સ્વભાવ), કાળ, નિયતિ (ભવિતવ્યતા), અનુકૂળ કર્મ અને પુરુષાતન વડે ઉક્ત પાપકર્મને નાશ થાય છે.
Page #64
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[૪૩] પ્રશ્ન ૧૧–તથાભવ્યત્વ પરિપાકનાં ક્યા કયા સાધના કહ્યા છે?
ઉત્તર–અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવળીભાષિત ધર્મએ ચારેનું શરણ ગ્રહવું. દુષ્કૃત્ય(પાપ)ની નિંદા કરવી તથા સુકૃત કરણનું અનુમોદન કરવું એ તેનાં સાધન કહ્યાં છે. એથી આત્માથીમેક્ષાથી જનેએ શુભ મન, વચન અને કાયાની એકાગ્રતાવડે એ ચઉસરણાદિ તીવ્ર રાગાદિક સંકલેશ હેય તે વારંવાર કરવાં અને સંકલેશ ન હોય તે ત્રણ કાળ તે અવશ્ય કરવાં.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૬]
હિતબોધક નેત્તર, પ્રશ્નને ૧–સંત-સાધુજનની સેવા-ભકિતથી અનંતર ને પરંપર શે લાભ થાય?
ઉત્તર-તત્વશ્રવણનો લાભ પ્રત્યક્ષ થાય, તેથી પરંપરાએ સમ્યગજ્ઞાન, વિજ્ઞાન (વિવેક ), પાપત્યાગરૂપ પચ્ચકખાણુ, મન ને ઇંદ્રિયનિગ્રહરૂપ સંયમ, આશ્રવનિરોધરૂપ સંવર, ઈચ્છાનિરાધરૂ૫ તપ, કર્મશાસનરૂપ નિર્જરા અને અનુક્રમે યેગનિરોધરૂપ શેલેશીકરણ કરીને મોક્ષપ્રાપ્તિ થાય.
પ્રશ્ન –જગતમાં સારરૂપ શ્રેષ્ઠ શું શું છે?
ઉત્તર—સમ્યગદર્શન (સમ્યક્ત્વ), સમ્યગજ્ઞાન, તપ, નિયમ, શીલ, સંતોષ, સંયમ, સર્વદેશિત ધર્મ ને સમાધિમરણ એ બધાં સારરૂપ છે.
પ્રશ્ન ૩–શુદ્ધ નિ:સ્વાર્થ જીવદયા કેવા લાભને આપે છે? ઉત્તર–કેટિગમે કલ્યાણને પેદા કરે છે, મહાપાપનાં
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૪ ]
શ્રી કપૂરવિજયજી
એલના નાશ કરે છે અને સ'સારભ્રમણના અંત કરી શાશ્વત સુખશાંતિ સમપે છે.
પ્રશ્ન ૪—જીવને સસારચક્રમાં ભમાડનાર કાણુ છે ?
ઉત્તર—મદ (માદક વસ્તુઓનુ સેવન), ઈંદ્રિયના વિષયેામાં ગૃદ્ધિ-આસક્તિ, ક્રોધાદિ ચાર કષાય, નિદ્રા-આળસ ( એદીવેડા ) અને વિકથા ( નકામી કુથલી )–એ પાંચ પ્રમાદ સંસારમાં પાડે છે રઝળાવે છે, તેથી આત્માથી જાએ પરિહરવા ચેાગ્ય છે.
પ્રશ્ન પ——શુદ્ધ સર્વજ્ઞાક્ત ધર્મના લાભ થવા દુર્લભ છે ? ઉત્તર—ઉત્તમ પ્રકારના વિશાળ વિષયભાગ સાંપડી શકે, દેવતાઇ સંપદા લાભી શકે, પુત્રાના તથા મિત્રાનેા લાભ પણ સાંપડે, પરન્તુ સર્વજ્ઞાક્ત શુદ્ધ ધર્મના લાભ સાંપડવા બહુ જ મુશ્કેલ છે. પ્રશ્ન ૬—વિષયભાગને કંપાકના ફળની ઉપમા કેમ આપવામાં આવી છે ?
•
ઉત્તર—જેમ દેખાવડાં રંગબેરંગી કિ પાકનાં ફળ ખાતાં તા સ્વાદિષ્ટ લાગે છે, પરન્તુ પરિણામે પચ્યા બાદ પ્રાણની હાનિ કરે છે—પ્રાણુનાશક નીવડે છે, તેમ પાંચ ઇંદ્રિયાના વિવિધ મનેાહર વિષયા અત્યંત રાગભર ભાગળ્યા સતા બહુ મીઠા લાગે છે, પણ અંતે આસક્તિવડે સંયમ–પ્રાણના નાશ કરે છે. એકેક ઇંદ્રિયના વિષયમાં આસક્તિવડે પતગાર્દિક જીવા પ્રગટ પ્રાણહાનિ સહે છે, તેા પછી પાંચ ઇંદ્વિચામાં અહેાનિશ આસક્ત થઈ રહેનારા મૂઢ પ્રાણીઓનું તેા કહેવું જ શું ?
પ્રશ્ન છ—સંસારનેદુ:ખમય શા માટે કહેવામાં આવેલ છે ? ઉત્તર—જન્મ, જરા, રોગ, શાક ને મૃત્યુવડે જીવા અત્યંત
Page #66
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[૪૫] દુઃખ અનુભવે છેતેથી, માટે એને અંત કરવા-સત્ય પુરવાર્થ સેવવા અહોનિશ ઉજમાળ રહેવું.
[જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૨૬]
જ્ઞાનવર્ધક પ્રશ્રનેત્તર. પ્રકન –જ્ઞાની પુરુષે કેવા પ્રકારના જીવનપૂર્વક વતે છે?
ઉત્તર-ભાવથી આત્માને વિષે વતે છે અને એવા જ્ઞાની પુરુષે વ્યવહારથી સહજપ્રાય પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે.
પ્રશ્નન ૨-જ્ઞાની કયા કાળે મુક્ત થયા ગણાય?
ઉત્તર–જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત થયા ગણાય.
પ્રશ્રન ૩-કેવા જ્ઞાનીને આશ્રય કે આલંબનની જરૂર નથી?
ઉત્તર–દેહાદિકને વિષે અપ્રતિબદ્ધ છે અને સુખ-દુઃખ, હર્ષ-શોક પ્રમુખ સ્વંદ્વો વિષે અપ્રતિબદ્ધ જ્ઞાનીને પર આશ્રય કે આલંબનની જરૂર નથી.
પ્રશ્ન –સત્યની વ્યાખ્યા કૃપા કરી જણાવશે?
ઉત્તર--વસ્તુનું સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય.
પ્રન પ–સત્યના કેટલા પ્રકાર છે અને તે કયા કયા? ઉત્તર–તેના બે પ્રકાર છે. પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. પ્રીન –મુનિમણું–મનપણું કોનું નામ સાર્થક ? ઉત્તર–એ નામ પણ પૂર્વાપર વિરોધ રહિત વિચારીને
Page #67
--------------------------------------------------------------------------
________________
[ ૪૬ ]
શ્રી કરવિજયજી વચન બોલવાથી સાર્થક થાય છે. ઘણું કરીને (તથાવિધ) પ્રજન વગર બેલવું જ નહીં તેનું નામ મુનિપણું છે.
અને ૭–બીજી કઈ રીતે મુનિપણું હોઈ શકે?
ઉત્તર–રાગ, દ્વેષ ને મહ–અજ્ઞાન રહિત યથાસ્થિત વસ્તુનું સ્વરૂપ બોલતા છતાં મુનિ પણું હોઈ શકે છે.
પ્રશ્ન ૮–પૂર્વ તીર્થંકરાદિકોએ આ પ્રમાણે જ માન ધારણ કરેલું હશે ?
ઉત્તર–હા, પૂર્વ તીર્થંકરાદિક મહાત્માઓએ આ પ્રમાણે વિચારીને જ મૌનપણે ધારણ કરેલું સમજવું.
પ્રશ્ન –વીર ભગવાને શી રીતે મનપણું ધારણ કરેલું?
ઉત્તર–સાડાબાર વર્ષ લગભગ મનપણું ધારણ કરનાર ભગવાન મહાવીર પ્રભુએ આવા ઉત્કટ વિચાર કરી, આત્મામાંથી ફેરવી ફેરવીને મોહનીય કર્મનો સંબંધ કાઢી નાંખી કેવળજ્ઞાન-દર્શન પ્રગટ કર્યું હતું. પ્રન ૧૦–પરમાર્થ સત્ય એટલે શું ?
ઉત્તર–આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ આત્માને થઈ શકતે નથી, એમ નિશ્ચય જાણ વ્યવહાર ભાષા બોલતાં એક આત્મા સિવાય બીજું કાંઈ મારું નથી એ જેમાં ઉપચાગ (જાગૃત ભાન) રહે તે.
પ્રશ્નન ૧૧–પારમાર્થિક ભાષા કઈ કહેવાય ?
ઉત્તર–અન્ય આત્મા સંબંધી બેલતાં, આત્મામાં જાતિ, લિંગ અને તેવા ઔપચારિક ભેદ નહીં છતાં માત્ર વ્યવહાર
Page #68
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહઃ ૭:
[ ૪૭ ] નયથી કાર્યને માટે તેમ બોલાવવામાં આવે છે. એવા ઉપયોગ- . પૂર્વક બેલાય તો તે પારમાર્થિક ભાષા છે એમ કહેવાય.
૧૨–વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું બની શકે? વ્યવહાર સત્યની વ્યાખ્યા કહેશો?
ઉત્તર–વ્યવહાર સત્ય આવ્યા વિના પરમાર્થ સત્ય વચન બોલવાનું અને તેમ ન હોવાથી વ્યવહાર સત્ય આ રીતે જાણવાનું છે, જેવા પ્રકારે વસ્તુનું સ્વરૂપ જેવાથી, અનુભવવાથી, શ્રવણથી અથવા વાંચવાથી આપણને અનુભવવામાં આવ્યું હોય તેવા જ પ્રકારે યથાતથ્યપણે કહેવું અને તે પ્રસંગે જે વચન બોલવું તેનું નામ વ્યવહાર સત્ય.
પ્રકન ૧૩–સત્ય બોલતાં કઈ પ્રાર્થના પ્રાણને નાશ થાય અથવા વચન ઉન્મત્તતાથી બેલાય તે તેને સત્ય કહેવાય ખરું?
ઉત્તર–યદ્યપિ ખરું હોય તે પણ તે અસત્ય તુલ્ય જ છે. પ્રશ્ન ૧૪–અસત્ય એટલે શું ? ઉત્તર–સત્યથી વિપરીત તે અસત્ય કહેવાય છે. પ્રશ્ન ૧૫–સત્ય બોલવું કઠણ નથી ? ઉત્તર–આત્મા ધારે તો સત્ય બોલવું કંઈ કઠણ નથી.
પ્રકન ૧૬–પરમાર્થ સત્ય બોલવાનું ક્યારે ને કેવી રીતે બની શકે ?
ઉત્તર–સમ્યકત્વ થયા બાદ અભ્યાસથી પરમાર્થ સત્ય બોલાઈ શકે છે અને પછી વિશેષ અભ્યાસે સહજ ઉપયોગ રહ્યા કરે છે.
પ્રથમ ૧૭–સંપૂર્ણ પણે પરમાર્થ સત્ય કયારે બેલી શકાય? ઉત્તર–અખંડ સમ્યગદર્શન આવે તે જ સંપૂર્ણપણે પરમાર્થ
Page #69
--------------------------------------------------------------------------
________________
[૪૮]
શ્રી કÉરવિજયજી સત્ય વચન બોલી શકાય. એટલે કે તે જ આત્મામાંથી અન્યપણે-ભિન્નપણે ઉપગ રાખી વચનની પ્રવૃત્તિ થઈ શકે.
પ્રશ્નન ૧૮-નિશ્ચય સત્ય કોણ બલી શકે?
ઉત્તર–પ્રિય ને પચ્ચ એવું સત્ય વચન બોલનાર સર્વવિરતિ મુનિરાજ નિશ્ચય સમતિ બોલી શકે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૧૮]
હિતકારક પ્રશ્નોત્તર
[વિચારરત્નસારમાંથી ] પ્રશ્ન –જેન ધર્મ કેમ પામે?
ઉત્તર–૧ સુગુરુના ઉપદેશથી, ૨ પૂર્વભવના અભ્યાસથી અને ૩ સહજ સ્વભાવથી–વૈરાગ્યાદિના સાગથી: આ ત્રણ પ્રકારે પ્રાણું જેન ધર્મ પામે.
પ્રશ્ન ૨–-જીવને પુન્ય, પાપ ને વેર કેમ બંધાય છે?
ઉત્તર–પરોપકારવડે પુણ્ય, પરપીડાવડે પાપ અને અતિશય છેષ પરિણમવડે વેર બંધાય છે.
પ્રશ્ન ૩–હેય, સેય ને ઉપાદેય એટલે શું? ઉત્તર–તજવા એગ્ય હેય, જાણવા યોગ્ય ય ને આદરવા ગ્ય ઉપાદેય સમજવું.
પ્રઝન –વિધિ અને અવિધિથી કરેલી શુભ કરણથી શું ફળ નીપજે?
ઉત્તર–વિધિયુક્ત શુભ કરણથી આત્મ લાભ-નિર્જરા ને અવિધિથી બંધ નીપજે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
- [ ] પ્રટન ૫-પાંચ ઇંદ્રિના વિકારો ટળવાથી આત્માને શે લાભ થાય ? - ઉત્તર–ચક્ષુ પ્રમુખ તે તે ઇંદ્રિયે આત્મસાધન કરવામાં ઠીક ઉપયોગી થઈ શકે.
પ્રકન દ–પ્રદેશ મિથ્યાત્વ ને પરિણામમિથ્યાત્વ ક્યારે ટળે?
ઉત્તર–ક્ષાયિક સમતિ પામવાથી પ્રદેશ મિથ્યાત્વ ટળે અને ક્ષયોપશમાદિ સમકિતથી પરિણામ મિથ્યાત્વ નાશ પામે.
પ્રન –પ્રરૂપણા મિથ્યાત્વને પ્રવર્તન મિથ્યાત્વ ક્યારે ટળે?
ઉત્તર–જીવ જ્યારે વ્યવહાર સમકિત પામે ત્યારે ઉક્ત ઉભય મિથ્યાત્વ ટળે.
અને ૮-ધર્મદેશના ને મોક્ષદેશના કોને કહેવી ?
ઉત્તર–જેથી શુદ્ધ આત્મપરિણતિ જાગે તે તત્ત્વઉપદેશ તે ધર્મદેશના અને સમ્યગદર્શન, જ્ઞાન ને ચારિત્ર એ રત્નત્રયીરૂપ સાચે મોક્ષમાર્ગ પામવા માટે જેનાથી તીવ્ર અભિરુચિ જાગે તે મેક્ષદેશના જાણવી.
પ્રકન –અનર્થદંડના ચાર પ્રકાર ક્યા?
ઉત્તર–૧ દુધ્ધન, ૨ પ્રમાદાચરણ, ૩ હિંસક શસ્ત્ર પ્રદાન તથા ૪ પાપોપદેશ.
પ્રકન ૧૦–આઠ પ્રકારના વચન પરીષહ ક્યા ?
ઉત્તર–૧ હીલણા, ૨ ખિસણા, ૩ નિંદણા, ૪ ગહેણા, ૫ તાડના, ૬ તર્જના, ૭ પરાભવ ને ૮ એષણા (ભાત પાણ) પ્રમુખમાં અંતરાય કરવારૂપ પરીષહ જાણવા.
Page #71
--------------------------------------------------------------------------
________________
[ ૫૦ ].
શ્રી કપૂરવિજયજી " અને ૧૧–અરિહંતાદિક નવપદેનું ધ્યાન-ચિંતવન કરવાથી શું લાભ થાય ?
ઉત્તર–અષ્ટવિધ કર્મ આવરણથી ઢંકાઈ ગયેલી સ્વાત્મશક્તિ પ્રગટ થાય.
૧૨–સંવેગ અને નિર્વેદ એટલે શું ? ઉત્તર–કેવળ મોક્ષસુખની જ અભિલાષા તે સંવેગ અને ક્ષણિક સાંસારિક સુખથી વિરક્તભાવ તે નિર્વેદ (વૈરાગ્ય).
પ્રશ્ન ૧૩–પરવસ્તુની ઈચ્છા અને મૂછવડે કોને પુષ્ટિ મળે?
ઉત્ત—ઈચ્છા( આશા-તૃષ્ણા વડે અજ્ઞાનને તથા મૂચ્છ. મમતાવડે મિથ્યાત્વને પુષ્ટિ મળે.
પ્રશ્નના ૧૪જન્મ-મરણનું દ:ખ શી રીતે ટળે ?
ઉત્તર–રત્નત્રયી( સમ્યગ દર્શન, જ્ઞાન ને ચારિત્ર)ની પ્રાપ્તિ ને આરાધનાવડે સર્વ ભવદુઃખ ટળે.
પ્રશ્રન ૧૫–પુન્ય, પાપ, ધર્મ ને કર્મથી શું ફળ નીપજે ?
ઉત્તર–પુન્યથી શાતા, પાપથી અશાતા, ધર્મથી મોક્ષ અને કર્મથી સંસારફળ નીપજે.
પ્રનિ ૧૬–ધમકમ શાથી નીપજે ?
ઉત્તર–સંક૯પવિક૯૫વડે કર્મબંધ અને નિર્વિકલ્પ દશાયેગે આત્માને શુદ્ધ નિષ્કષાય ધર્મ નીપજે.
પ્રથમ ૧૭ધર્મ સાંભળ, જાણો ને આદર શી રીતે?
ઉત્તર–જ્ઞાની સુગુરુ મુખે તત્ત્વ-ઉપદેશ સાંભળો, સુવિવેકથી જાણ અને પ્રમાદ રહિત આદરવો.
Page #72
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૫૧ ] પ્રથમ ૧૮–ચેતનાના ભેદ કહે?
ઉત્તર–૧ જ્ઞાનચેતના અને ૨ અજ્ઞાનચેતના. અજ્ઞાન ચેતનાના બે ભેદ છે. ૧ કર્મચેતના અને ૨ કર્મફળચેતના. તેમાં રાગદ્વેષભાવે જીવને પરિણામ તે કર્મચેતના અને શુભાશુભ કર્મફળનું વેદવું તે કર્મફળચેતના જાણવી. શુદ્ધ ઉપગરૂપ જ્ઞાન–ચેતનામાં ભેદ નથી.
પ્રકન ૧૯–ત્રણે કાળ સંબંધી પાપકર્મ કેમ ટળે?
ઉત્તર-પૂર્વભવગત પાપ, નિંદા-ગહરૂપ પ્રતિક્રમણવડે, વર્તમાન પાપ–સંવર-સામાયિકાદિક સેવનવડે અને અનાગતઆગામી પાપકર્મ તથાવિધ વ્રત-પચ્ચકખાણ સમજપૂર્વક આદરી તેને યથાવિધિ પાળતા રહેવાથી પાપકર્મ ટળે.
પ્રન ૨૦–ચાર પ્રકારે વ્યવહાર છે તે કયા?
ઉત્તર–૧ અનુપચરિત સભૂત (શુદ્ધ) વ્યવહાર તે અનંત જ્ઞાન-દર્શનાદિ આત્માની સહજ શુદ્ધતારૂપ, ૨ ઉપચરિત સભૂત વ્યવહાર તે ક્ષપશમિક જ્ઞાન-દર્શનાદિ રૂપ, ૩ અનુપચરિત અસભૂત વ્યવહાર તે જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધ કર્મફળનું આત્મપ્રદેશે અવસ્થાનરૂપ અને ૪ ઉપચરિત અસદભૂત વ્યવહાર તે લૌકિક માન્યતા, દેશાચાર રૂદ્ધિ, જ્ઞાતિપંચાદિના નિયમ(બંધારણ)રૂપ તથા અનાદિ કાળથી જીવને લાગેલી પરવસ્તુગત મારાપણાની બુદ્ધિરૂપ સ્ત્રી, પુત્ર, બંધુ, માતા-પિતા, શત્રુ, મિત્ર, ઘર, હાટ, વસ્ત્રાદિરૂપ.
પ્રશ્ન ૨ –ત્રિવિધ સંસારી જીવને નામનિર્દેશ કરે. ઉત્તર–૧ ભવાભિનંદી, ૨ ૫ગલાનંદી અને ૩ આત્માનંદી.
Page #73
--------------------------------------------------------------------------
________________
[ પર ]
શ્રી કપૂરવિજયજી પ્રશ્ન –જીવને સદ્ગતિ ને હુતિ શાથી થાય ?
ઉત્તર–શુભ ઉપગે સગતિ ને અશુભ ઉપગે દુર્ગતિ તેમજ શુદ્ધ ઉપગે મુક્તિ થાય.
પ્રશ્નન ૨૩–રોગાતક ( રેગ અને આતંક) એટલે શું?
ઉત્તર–ઘણા કાળ સુધી રહે તે રોગ અને તત્કાળ પ્રાણ હરણ કરે તે આતંક જાણવો.
પ્રશ્ન ૨૪–બળ, વિર્ય ને પરાક્રમમાં ફેર છે?
ઉત્તર–શરીરની શક્તિ તે બળ, આત્માની શક્તિ તે વીર્ય અને શુભાશુભ કર્મજનિત શક્તિ તે પરાક્રમ જાણવું.
પ્રશ્ન ૨૫–ઉપયોગ એટલે શું? તેનું ફળ ને ભેદ સમજાવો.
ઉત્તર–ચેતનાનું શુદ્ધા–શુદ્ધ પરિણમન તે ઉપગ બે ભેદે છે. એક શુદ્ધ અને બીજે અશુદ્ધ, શુદ્ધ ઉપગે સિદ્ધિગતિ એટલે મોક્ષ થાય. અશુદ્ધના બે ભેદ છે. શુભ ને અશુભ. શુભવડે પુણ્યબંધ ને સદ્ગતિ, અશુભવડે પાપબંધ ને દુર્ગતિ. શુદ્ધ ઉપગ સમકિત પામ્યા પછી સમ્યગદષ્ટિને હેય, ચોથા ગુણઠાણાથી માંડી બારમા સુધી શુભેપચેગ મિશ્રિત હોય છે, પછી તેરમે પૂર્ણ શુદ્ધ હોય છે. અશુદ્ધ ઉપગ સર્વ સંસારી મિથ્યાષ્ટિ જીવોને હોય છે. મિથ્યાષ્ટિને શુભ કિયા હેય પરન્તુ શુભપગ ન હોય.
પ્રશ્નન ૨૬–ઈચ્છાદિક ત્રણ યેગનું સ્વરૂપ સમજાવે.
ઉત્તર–ઉત્તમ વ્રત-નિયમ પાળનારની કથામાં પ્રીતિ અને યથાશક્તિ તે આદરવાની ઈચ્છારૂપ ઈચ્છાગિ, તે વ્રતનિયમેને યથાર્થ રીતે નિર્દોષપણે પાળવાની પ્રવૃત્તિરૂપ શાસ્ત્રગ
Page #74
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૫૩ ]
અને જ્ઞાન-વૈરાગ્યની પ્રખળ શક્તિવરે અનંતકાળ પન્ત ભાગવવા ચેાગ્ય કર્મોને ગજસુકુમાળ મુનિની પેઠે અતિ અલ્પ કાળમાં ભાગવી ક્ષય કરી નાખવારૂપ સામર્થ્ય ચાગ જાણવા.
પ્રશ્ન ૨૭—વ દ્રવ્ય, ગુણ ને પર્યાય શાથી બગડ્યા છે? ઉત્તર—દ્રવ્ય જ્ઞાનાવરણીયાદિ કમ વડે, ગુણુ રાગ-દ્વેષાદિક વિભાવપરિણતિવર્ડ અને પર્યાય-મનાયેાગ્ય કલ્પનાવડે વિકારભાવને પામ્યા છે. [ તે તે દોષો દૂર થવાયી સ્વદ્રવ્યાદિક સ્વભાવસ્થિતિને પામે છે. ]
પ્રશ્ન ૨૮—મતિજ્ઞાની, શ્રુતજ્ઞાની તથા અજ્ઞાનીને જિનવાણી કેવી રીતે પરિણમે ?
ઉત્તર-જ્ઞાનીને સમપણે અને અજ્ઞાનીને વિષમપણે. કઇ અને તે કયા જીવને
પ્રશ્ન ૨૯—સાળ સંજ્ઞા તે કેટલી હાય ?
પરિગ્રહ, પ લેાક, ૧૧
ઉત્તર—૧ આહાર, ૨ ભય, ૩ મૈથુન, ૪ ક્રાધ, ૬ માન; ૭ માયા, ૮ લેાભ, ૯ એધ, ૧૦ સુખ, ૧૨ દુ:ખ, ૧૩ માહ, ૧૪ દુર્ગં’છા, ૧૫ શાક અને ૧૬ ધ. એમાંથી પહેલી દેશ એકેન્દ્રિયને, આદ્ય સિવાયની ૧૫ એઇન્દ્રિયાદિને અને ગજ પંચદ્રિય જીવાને સાળે સજ્ઞા હાય. [આજકાલ આ વાત સાયન્સથી પણુ સિદ્ધ થતી જાય છે. ]
પ્રશ્ન ૩૦ —ધર્મી ને કર્મ સંબંધી ચેાગ્ય ખુલાસા કરે. ઉત્તર—આત્મલક્ષપૂર્વક શુદ્ધ ઉપયેાગે ધર્મ અને અશુદ્ધ ઉપયેાગે શુભાશુભ ભાવે કર્મ થાય છે.
પ્રશ્ન ૩૧—દ્રવ્ય ને ભાવ પ્રાણના કંઇક ફ્રોડ કરી.
Page #75
--------------------------------------------------------------------------
________________
[૫૪]
શ્રી કપૂરવિજયજી ઉત્તર-અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર (સુખ)ને વીર્ય એ ચાર ભાવપ્રાણ સ્વાભાવિક છે. તે અવરાતાં દ્રવ્ય-પ્રાણ સાંપડે છે. અનંત દર્શનરૂપ ભાવપ્રાણ અવરાતાં ઇન્દ્રિય, અનંત જ્ઞાનરૂપ ભાવપ્રાણ અવરાતાં શ્વાસોશ્વાસ, સ્વાભાવિક સુખરૂપ ભાવ પ્રાણ અવરાતાં આયુ અને સ્વાભાવિક અનંત બળવીર્યરૂપ ભાવપ્રાણુ અવરાતાં મને બળ, વચનબળ ને કાયબળરૂપ વિભાવિક બાઢા પ્રાણ સાંપડે છે. (અવરાતાં-અવરાયેલનો ક્ષયેપશમ થતાં એમ સમજવું).
પ્રશ્ન ૩૨–પ્રભુ જ્યાં (જેના ઘરે) પારણું કરે ત્યાં ધનવૃષ્ટિ કેટલી થાય ?
ઉત્તર–જઘન્યથી સાડાબાર લાખ અને ઉત્કૃષ્ટથી સાડાબાર કોડ સોનૈયાની વૃદ્ધિ થાય.
અને ૩૩—ચંદ મહાવિદ્યાનાં નામ જણાવો.*
ઉત્તર–૧ આકાશગામિની, ૨ પરકાયપ્રવેશિની, ૩ રૂપપરાવર્તિની, ૪ સ્તંભિની, ૫ મોહિની, ૬ સુવર્ણસિદ્ધિ, ૭ રજતસિદ્ધિ, ૮ રસસિદ્ધિ, ૯ બંધમાલિની, ૧૦ શત્રુ પરાભવિની, ૧૧ વશીકરણી, ૧૨ ભૂતાદિ દમિની (સર્વ અગ્નિ વિગેરે ઉપદ્રને સમાવનાર), ૧૩ સર્વસંપન્કરી, ૧૪ શિવપદપ્રાપિણી.
પ્રશ્રન ૩૪–સહિયા અને અસોહિયા મરણ કોને કહીએ?
ઉત્તર–જેમ સીધે દડો ફેંકતા દડાના સર્વ પ્રદેશ એકી સાથે જ જાય તેમ જીવ સમકાળે સર્વ પ્રદેશે નીકળી પરભવે જાય તે સહિયા મરણ અને અસહિયા મરણ તે જીવના પ્રદેશ શ્રેણિબદ્ધ આગળથી જાય, એટલે જેમ પતંગની દોરી
Page #76
--------------------------------------------------------------------------
________________
કજાય તે
ઉદય ઉપશમાવવી જિયાત્વ મા
લેખ સંગ્રહ : ૭ :
[ પ પ ] હાથને તેમજ પતંગને લાગેલી રહે છે તેમ જીવપ્રદેશની મરણું અવસરે અહીં તથા પરભવે ઉપજવાનું હોય ત્યાં શ્રેણિ મંડાય. . પ્રીન ૩૫–જીવના શુદ્ધ સમ્યકત્વ ને ચારિત્ર ગુણને આવરવા કેણ સમર્થ છે?
ઉત્તર–મિથ્યાત્વ અને અવિરતિ યથાક્રમે આવરી દે છે. “
પ્રશ્રન ૩૬– પશમ, ઉપશમ ને ક્ષાયિક સમકિતનું સ્વરૂપ ટૂંકામાં કહે.
ઉત્તરક્રોધાદિ ચાર અનંતાનુબંધી કષાય તે ચારિત્રમેહનીની પ્રકૃતિ અને મિથ્યાત્વ મેહનીની ત્રણ પ્રકૃતિ મળી સાતેને ઉપશમાવવી તે ઉપશમ, ક્ષય કરવાથી ક્ષાયિક અને ઉદયગતને ક્ષય કરવાથી તથા ઉદયમાં નહીં આવેલને ઉપશમાવી દેવાથી ક્ષાયોપશર્મિક સમક્તિ પ્રાપ્ત થાય છે. તેમાંની છ પ્રકૃતિ જેવી ભયંકર છે તેવી સાતમી સમકિત મેહની ભયંકર નથી.
પ્રકન ૩૭–સાપેક્ષ ને નિરપેક્ષ એટલે શું?
ઉત્તર–સાપેક્ષ-અપેક્ષા–અમુક શુભ કે શુદ્ધ હેતુ યુક્ત, નિરપેક્ષ તે નિષ્કારણ–સાધ્ય રહિત (વ્યવહાર ).
પ્રશ્ન ૩૮–સમ્યગ્દષ્ટિનું ટૂંક સ્વરૂપ કહો.
ઉત્તર–રાગ દ્વેષથી અલિપ્ત મધ્યસ્થ–સાક્ષીભાવે રહે. પુન્ય તથા પાપના ઉદયકાળે હર્ષ તથા શેકથી દૂર રહે.
પ્રશ્ન ૩૯ –જીવને કર્મ સંબંધી કરજ તથા ભવદરિદ્રપણું કેમ ટળે?
ઉત્તર-દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિથી
Page #77
--------------------------------------------------------------------------
________________
[ ૫૬ ]
શ્રી કરવિજ્યજી
આત્મધર્મ રૂપ ધન પ્રગટે છે, તેથી રાગ, દ્વેષ ને માહરૂપ ભાવરિદ્ધપણું દૂર થાય અને જન્મ-જરા-મરણુરૂપ કરજના ભય ભાંગે—અજરામરપણું પ્રાપ્ત થાય.
પ્રશ્ન ૪૦—માહરાજાના મૂળ મંત્ર ક્યા? તેથી કેવું ફળ નીપજે
ઉત્તર—રાગ ને દ્રેષ અથવા હું ને મારું એ મહાદુ:ખદાયક માહ રાજાના મૂળ મંત્ર છે; તેથી જ કર્મ બંધાય છે. તે ઉદયમાં આવતાં આર્ત્ત રૌદ્ર ધ્યાન થાય છે, જેથી વિષયકષાય સેવી, ઘણાં કર્મ બાંધી, ભવપરંપરાની વૃદ્ધિ થયા કરે છે.
પ્રશ્ન ૪૧—સમ્યગ્દષ્ટિ વિગેરે રત્નત્રયીના અર્થ ને લક્ષણ કહેા. ઉત્તર—સમ્યગ્ ( યથાર્થ ) દષ્ટિ તે શ્રદ્ધાન, સમ્યજ્ઞાન તે યથાર્થ જાણવુ' ને સમ્યગ્ ચારિત્ર તે યથાર્થ આચરવું.
પ્રશ્ન ૪૨—ગુણગ્રાહી, ગુણુગવેષી ને સહાયકારી એટલે શું ? ઉત્તર—અવગુણુને ઉવેખી ગુણ લેવાય તેટલે લેનાર તે ગુણગ્રાહી, ગુણીને શેાધનાર તે ગુણગવેષી અને ગુણષ્ટિએ તેને પુષ્ટિ આપનાર તે સહાયકારી જાણવા.
પ્રશ્ન ૪૩—માવીશ પરીષહેામાં શીત ( અનુકૂળ ) કેટલા ? ને ઉષ્ણ ( પ્રતિકૂળ ) કેટલા ?
ઉત્તર—સ્ત્રી ને સત્કાર એ એ શીત-અનુકૂળ ને માકીના ઉષ્ણુ-પ્રતિકૂળ છે.
પ્રશ્ન ૪૪—ઉપસર્ગ ને પરીષહુમાં ફેર શા ? ઉત્તર-ઉપસર્ગ આત્મકર્મજનિત છે ને પરીષહ સ્વપરજનિત છે.
Page #78
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] પ્રશ્ન ૪૫–જીવ અષ્ટ કર્મવર્ગણા દળિક કેવી રીતે વહેંચી આઠે કર્મને આપે છે? - ઉત્તર–જીવ સમયે સમયે કર્મવર્ગણ ગ્રહણ કરે છે, તેમાંથી સર્વથી ચેડાં આયુકર્મને, તેથી વિશેષાધિક નામ અને શેત્રને પણ સરખાં, તેથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણને વિશેષાધિક પણ માંહોમાંહે સરખા, તેથી મેહનીય કર્મને સંખ્યાત ગુણાધિક ને તેથી વેદનીયને અધિક એમ વેદનીયને સર્વથી અધિક દળ મળે છે, કેમકે વેદનીયન વિપાક જીવને થોડાં દળે પ્રગટપણે જણાય નહીં, એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે.
પ્રશ્ન ૪૬–અભિસંધિજ અને અનભિસંધિજ વીર્ય તે શું? ઉત્તર–ઉપગપૂર્વક આત્મવીર્ય તે અભિસંધિજ ને ઉપગ રહિત તે અનભિસંધિજ જાણવું. પ્રશ્ન ૪૭–વક્તા તથા શ્રોતાના ચૌદ ચૌદ ગુણ ક્યાયતે કહો.
ઉત્તર–વક્તાના ચૌદ ગુણ૧ આગમક્ત સોળ બેલના જાણ, ૨ શાસ્ત્રાર્થ વિસ્તારવંત, ૩ વાણીમાં મીઠાશ, ૪ પ્રાસ્તાવિક અવસરના જાણ, ૫ સત્યવાદી, ૬ શ્રોતાના સંશય છે, ૭ બહુ શાસ્ત્રવેત્તા-ગીતાર્થ—ઉપગી, ૮ અર્થ વિસ્તારી સંક્ષેપી જાણે, ૯ કઠિન ભાષા ને અપશબ્દ ન બેલે, ૧૦ સભાને રીઝવી જાણે, ૧૧ શ્રોતાને રસાસ્વાદ ઉપજાવે, ૧૨ પ્રશ્નના મર્મને સમજી ઉત્તરદાતા, ૧૩ અહંકાર રહિત બને, ૧૪ સંતોષાદિ સગુણાના ધારક.
શ્રોતાના ચૌદ ગુણે-૧ ભક્તિવંત, ૨ પ્રિયભાષી, ૩ નિરભિમાની, ૪ સાંભળવા રુચિવંત, ૫ ચપળતા રહિત–એકાગ્ર
Page #79
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કપૂરવિજયજી ચિત્તે સાંભળીને હૈયે ધરનાર, ૬ સાદી સ્મરણશક્તિવાળો, ૭ પ્રશ્નનને જાણું, ૮ વિસ્તૃત શાસ્ત્રાર્થ રહસ્ય સમજી શકનાર, ૯ ધર્મકાર્યમાં પ્રમાદ રહિત, ૧૦ એકાગ્રપણે ધર્મ શ્રવણ કરનાર, ૧૧ તત્વબુદ્ધિવંત, ૧૨ દાતા, ૧૩ સાધમીજને પ્રત્યે હાર્દિક પ્રેમ રાખનાર, ૧૪ નિંદા-વિકથા-વાદવિવાદ-મમતા-કદાગ્રહાદિક રહિત, વિનય, સુશીલતાદિ ગુણેને ધારક.
પ્રશ્રન ૪૮–જીવ પરભવનું આયુ કેવા પરિણામે બાંધે? ઉત્તર–ગ, કષાય, ધ્યાન અને વેશ્યાના શુભાશુભ યથાગ્ય એકત્ર સંગે પરભવાયુ બંધાય છે. પ્રશ્રન ૪–આઠ પ્રકારના આત્મા તે કયા? ઉત્તર–૧દ્રવ્યાત્મા, ૨કષાયાત્મા, ૩ ચેગાત્મા, ૪ ઉપગાત્મા, પજ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮વર્યાત્મા.
પ્રન ૫૦–ચાર ગતિમાં પૂર્વોકત અષ્ટવિધ આત્માઓમાંથી કેટલા લાભ?
ઉત્તર–નરક ને દેવગતિમાં ચારિત્રાત્મા સિવાય ૭, એકેન્દ્રિયમાં જ્ઞાનાત્મા ને ચારિત્રાત્મા સિવાય ૬, તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્ય ગતિમાં ૮ તથા સિદ્ધિગતિમાં ૪ ( જ્ઞાનાત્મા, દર્શનાત્મા, ઉપગાત્મા ને શુદ્ધ દ્રવ્યાત્મા)
પ્રશ્ન પ૧–અષ્ટવિધ ત્રસ જીવો કહ્યા છે તે ક્યા?
ઉત્તર–૧ અંડજા (પંખી વિ૦), ૨ પિતાજા (હાથી વિ૦), જરાયુ (ગાય વિગેરે), ૪ રસજા (કીટકાદિ), ૫ સ્વેદજા (મૂકાજૂ વિગેરે), ૬ સંમૂછિમ (પતંગાદિ), ૭ ઉદ્દસિજજ (ગગડા. પ્રમુખ)ને ઓપપાતિક (દેવ તથા નારકના છો) જાણવા.
Page #80
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૫૯ ] પ્રન પર–છ આવશ્યક મધ્યે સંવર તત્વમાં કેટલા? ને નિજેરામાં કેટલા ?
ઉત્તર–સામાયિકાદિ પ્રથમના ત્રણ સંવરમાં ને પ્રતિક્રમશુદિ ત્રણ નિજેરામાં.
પ્રશ્ન પ૩–જાતિસ્મરણ જ્ઞાન તે શું છે તેથી કેટલા ભવનું ભાન થાય?
ઉત્તર-પૂર્વભવમાં વસ્તુના ગાઢ અભ્યાસના બળે વર્તમાન ભવમાં તેવી વસ્તુ જેવાં કે સાંભળતાં તરત સાંભરી આવે, જેથી પૂર્વભવમાં પતે કણ ને કયાં હતો તેનું સઘળું ભાન થવા પામે તે જાતિસ્મરણ જ્ઞાન શુદ્ધાશુદ્ધ ક્ષયપશમાનુસાર બે પ્રકારનું છે. તેમાં જઘન્યથી ૧-૨-૩ ભવ, મધ્યમ ૪-૫-૬ ને ઉત્કૃષ્ટ નવ ભવ સુધીનું દેખાય છે.
પ્રશ્ન ૫૪–બાર ઉપગમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા?
ઉત્તર–કેવળજ્ઞાન અને કેવળદર્શન એ બે વિશુદ્ધ હેવાથી અરૂપી અને શેષ દશ મિશ્રિત હોવાથી રૂપી છે.
પ્રશ્ન ૫૫–પાંચ પ્રકારના સમક્તિમાં રૂપી કેટલા?
ઉત્તર–એક ક્ષાયિક સમકિત અરૂપી અને બાકીના ચાર સમકિત રૂપી છે.
પ્રશ્ન પ૬–છ આવશ્યકમાં રૂપી કેટલા ને અરૂપી કેટલા
ઉત્તર–સામાયિકાદિકે પાંચ આત્માના ગુણ જાણી અરૂપી છે અને એક પ્રતિક્રમણ રૂપી છે.
પ્રશ્ન પ૭–ગૃહસ્થને જીની મહાવિરાધનારૂપ પાંચ સ્થાન કયા કહ્યા છે ?
Page #81
--------------------------------------------------------------------------
________________
|૬૦ ]
શ્રી કપૂરવિજ્યજી ઉત્તર–૧ ઘટી, ૨ ચૂં, ૩ પાણીયા, ૪ વાશીઠું અને ૫ ઉશળ-મૂશળાદિ માંડણ-વાસણ સ્થાન.
પ્રીન ૫૮–સમ્યકત્વના છેડાં પર્યાય નામે કહો.
ઉત્તર-આસ્થા, શ્રદ્ધા, તત્વપ્રતીતિ, નિરધાર, તત્ત્વચિ, બહુમાન, તત્ત્વઈચ્છા, તત્ત્વાર્થસદ્દહણ વિગેરે.
પ્રન ૫૯–સમ્યજ્ઞાનના પર્યાય ના કહે.
ઉત્તર–યથાર્થભાસન, પરિચ્છેદન, વિવેચન, શાયતા, સ્વરૂપની ઓળખાણ, સ્વરૂપ અનુભવ વિગેરે.
પ્રશ્રન ૬૦–સામાયિક ચારિત્રના પર્યાય ના કહે.
ઉત્તર–સાચું તત્ત્વરમણ, પરમ ક્ષમા, માવ, આર્જવ, નિર્લોભતા, સમતા, સરલતા, અનાસંગતા અને સ્વરૂપાનંદ વિગેરે.
પ્રશ્ન ૬૧–સમકિતની દશ રૂચિ કહે.
ઉત્તર–નિસર્ગ, ઉપદેશ, જ્ઞાન, સૂત્ર, બીજ, અભિગમ, વિસ્તાર, ક્રિયા, સંક્ષેપ અને ધર્મરુચિ–એ દશ રુચિ જાણવી.
પ્રકન દ૨–સમતિનાં પાંચ લક્ષણે કહો.
ઉત્તર–શમ (કષાયમંદતા), સંવેગ (મોક્ષાભિલાષ), નિર્વેદ (ભવવૈરાગ્ય), અનુકંપા (દ્રવ્ય તથા ભાવથી દયા ) અને આસ્તિકતા (ધર્મ ઉપર શ્રદ્ધા) પ્રશ્ન ૬૩–ત્રણ આત્માનું સ્વરૂપ કહે.
ઉત્તર–દેહાદિક પરવસ્તુને મમતાદિ વશ પિતાની માને તે બહિરાત્મ, તેમાં સાક્ષીભાવે રહે અને કલ્યાણ સાધવામાં તેને વિવેકસર ઉપયોગ કરતો રહે તે અંતરાત્મા અને
Page #82
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ] રાગદ્વેષ મહાદિક દેશમાત્રથી મુક્ત, અતિવિશુદ્ધ, જ્ઞાનાનંદે પૂર્ણ પાવન, સર્વ ઉપાધિ વર્જિત, અતીન્દ્રિય અને ગુણગણના નિધાનરૂપ પરમાત્મા બહિરાત્મભાવ તજી, અંતરાત્મભાવ આદરી, અપ્રમત્તપણે રત્નત્રયીને આરાધતાં પિતે પરમાત્મા થઈ શકે છે.
પ્રશ્ન ૬૪–સાધુ શી રીતે કર્મ ખપાવી સિદ્ધિ વરે છે?
ઉત્તર–પાંચ મહાવ્રતરૂપ સંવરવડે નવીન કર્મબંધ રોકે છે તથા પાંચ પ્રકારના સ્વાધ્યાય (સઝાય) યાને ઉદયગત કર્મ ખપાવે છે–નિષ્ફળ કરે છે તેમજ શુદ્ધ ઉપગે–આત્મધ્યાને સત્તાગત કર્મને શોધી ખમાવે છે, એ રીતે વર્તતાં સિદ્ધિ વરે છે.
પ્રશ્ન ૬૫--યુગપ્રધાન આચાર્યનાં અતિશય કહે.
ઉત્તર–એકાવતારી તે શ્રેષ્ઠ પુરુષના વસ્ત્રોમાં જૂ ન પડે, તેઓ વિચરે ત્યાં અઢી ચેજન સુધીમાં મરકી પ્રમુખ ઉપદ્રવ ન થાય, તેમના ચરણે દકથી રોગો દૂર થાય, એવા અનેક ઉત્તમ અતિશયેવડે અલંકૃત અને ભાવ આચાર્ય યંગ્ય ગુણ સંપદાવડે વિભૂષિત હોય.
[પ્રનેત્તરરત્નસારસંક્ષેપ ] પ્રન ૬૬–ભાવકર્મ, દ્રવ્યકર્મ ને કર્મ કોને કહીએ
ઉત્તર–રાગ, દ્વેષ ને મોહરૂપ આત્માને વિભાવ પરિણામ તે ભાવકર્મ, તેના યેગે જ્ઞાનાવરણયાદિક અષ્ટવિધ કર્મની વર્ગણા બંધાય તે દ્રવ્યકર્મ, તે વર્ગણ દારિક, તેજસ પ્રમુખ પાંચ શરીરપણે પરિણમે તે નોક”. એમાં ન નકારવાચી નથી પણ સાહચર્યવાચી છે, એટલે કે કર્મચારી એવાં પાંચ શરીર.
Page #83
--------------------------------------------------------------------------
________________
[ દર ]
થાય
કરો
ત્યારે
શ્રી કપૂરવિજયજી પ્રશ્ન ૬૭–જીવ માર્ગાભિમુખ થઈ સમકિત ક્યારે પામે ?
ઉત્તર–ભવિતવ્યતા વેગે અકામ નિર્જરાએ કર્મ અપાવતાં બે પુદ્ગલપરાવર્ત કાળ સંસાર બાકી રહે ત્યારે જીવ આસ્તિકપણે જિનમાર્ગ સન્મુખ થાય. પછી જીવ ઊંચે આવતો
જ્યારે દોઢ મુદ્દગલપરાવર્ત સંસાર રહે ત્યારે માર્ગ પતિત જિનેક્ત માર્ગમાં રુચિવત થાય. જ્યારે એક પુદ્ગલપરાવર્ત સંસાર રહે ત્યારે જીવ માર્ગનુસારીપણું પામે, મિત્રાદિક દષ્ટિ પ્રગટે ને ન્યાયસંપન્ન વિભાવાદિ પાંત્રીશ ગુણયુક્ત થાય. પછી અનુક્રમે મિથ્યાત્વ મેહનીયની મંદતા કરતે જીવ અર્ધ પુદગલપરાવર્ત કાળમાં આવે ત્યારે આર્ય દેશ, ઉત્તમ જેન કુળસંપન્ન થઈ સદગુરુ ઉપદેશે કે સહજ સ્વભાવે કેઈ નિમિત્ત પામી, યથાપ્રવૃત્તિકરણ કરી, ઉજજવળ વિલાસથી અપૂર્વ કરણે રાગ-દ્વેષની ગ્રંથિ ભેદી, મિથ્યાત્વ મોહનીયની સાત પ્રકૃતિને ઉપશમાવતાં અનિવૃત્તિકરણમાં પ્રવેશી, અંતરકરણ કરી સમ્યગદષ્ટિ થાય ત્યારે તેને માર્ગાભિમુખ કહીએ.
પ્રન ૬૮–ત્રણ પ્રકારને વૈરાગ્ય ?
ઉત્તર–૧ દુઃખગર્ભિત, ૨ મોહગર્ભિત અને ૩ જ્ઞાનગર્ભિત. સમ્યગદષ્ટિને વૈરાગ્ય થાય તે જ્ઞાનગર્ભિત જાણુ.
મન –ચતુર્વિધ સંસારી જીનું સ્વરૂપ દાન્ત સાથે સમજાવો.
ઉત્તર–૧ સઘન (ઘનઘોર ) રાત્રિ સમાન, તે ભવાભિનંદી મિથ્યાત્વદૃષ્ટિ જાણવા, ૨ અઘન રાત્રિ સમાન, તે ધર્મમાર્ગ સન્મુખ થયેલા માર્ગનુસારી જીવ જાણવા. ૩ ૩ સઘન દિન સમાન, તે ક્ષયે પશમાદિ ગુણવડે સમ્ય
Page #84
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૬૩ ] દૃષ્ટિ ચોથા ગુણઠાણાથી બારમા ગુણઠાણ સુધીના પરમાત્માના માર્ગને પ્રાપ્ત થયેલા જ્ઞાની મહાત્માઓ જાણવા, અને ૪ અઘન દિવસ સમાન, નિર્મળ સૂર્યોદયવાળા દિવસની પેઠે સંપૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા કેવળજ્ઞાની ભગવંતે જાણવા.
પ્રથમ ૭૦--સંસારી જીવને આઠ દષ્ટિ કહી છે તેના નામ કહો.
ઉત્તર--મિત્રા તારા, બલા, દીપ્રા, સ્થિર, કાન્તા, પ્રભા ને પરા––એ આઠ દષ્ટિએમાંથી પહેલી ચાર દષ્ટિ સુધી સમતિ પ્રાપ્ત થયું નથી હોતું, પાંચમી દષ્ટિ સ્થિરામાં સમકિત પ્રગટેલું હોય છે, પછી સમ્યગ બધ પણ વધતો જાય છે.
પ્રકન ૭૧–-આયંબિલ એટલે શું ?
ઉત્તર-ઓસામણના અન્નની જેવા નરમ (ભજન કરતી વખતે કડકડ ભડભડ શબ્દ ન થાય તેવા) અને આર્મ્સ (ખા) ને ઉપલક્ષણથી ષસ વિગય વગરને લૂખો આહાર જેમાં નિયમિત એક વખત જ લેવાનું હોય તે આયંબિલ કહેવાય.
પ્રશ્રન ૭૨---સમ્યકત્વ ગુણ પ્રગટે છતે ખાર, વૈર ને ઝેર રાખવારૂપ અવગુણ ટળે તે શી રીતે ?
ઉત્તર–જ્ઞાન–વ્રતાદિક અનેક ગુણને ખેંચી લાવનાર અને અનેક દોષને દૂર કરનાર સમક્તિ પ્રગટ થયે થકે ખાર ટળે, જ્ઞાનીગુણે વેરભાવ ટળે ને ચારિત્ર ગુણ પ્રગટતાં ઝેર પણ ટળે.
પ્રન ૭૩–વિષયકષાયના નિગ્રહથી શું લાભ થાય ?
ઉત્તર–ત...ત્યયિક કર્મબંધ થતું અટકે ને પૂર્વબદ્ધ કર્મ | નિજેરે તેમજ આત્મા શીતળ થાય.
પ્રત ૭૪–આત્મ અવબોધ તે તત્વપ્રતીતિરૂપ સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે જરૂરની પાંચ લબ્ધિનું સ્વરૂપ કહે.
Page #85
--------------------------------------------------------------------------
________________
[ ૬૪ ]
શ્રી કરવિજયજી ઉત્તર–૧ કાળલબ્ધિ તે આયુવર્જિત શેષ સાત કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને ઘટાડી એક કડાછેડી સાગરોપમ પ્રમાણ કરે એવા યથાપ્રવૃત્તિકરણપૂર્વક ચરમાવતે જીવ આવે ત્યારે કાળલબ્ધિ પાકી કહેવાય, ૨ ઈદ્રિયલબ્ધિ-સંજ્ઞીપચંદ્રિયપણું પ્રાપ્ત થાય, ૩ ઉપદેશલબ્ધિ -સદગુર્નાદિકના ચેગથી ઉપદેશ પામી પ્રતિબંધ પામે, ૪ ઉપશમલબ્ધિ-નિર્મળ પરિણામની ધારાએ ચઢતે વિષયકષાયને ઉપશમાવી, અપૂર્વકરણ કરણ કરી, ગ્રંથિભેદ કરે, ૫ પ્રગલબ્ધિ-રાગદ્વેષમય નિબિડ ગ્રંથિને ભેદ્યા પછી અંતકરણ કરી અનિવૃત્તિકરણવડે સમકિત પામે.
પ્રશ્રન ૭૫–ઉત્સર્ગ અને અપવાદ માર્ગ પરમાર્થ ભવભીરુ અને આત્માથી ભવભીરુ જીવને એક જ મેક્ષ સાધવા માટે છે તે શી રીતે?
ઉત્તર–ઉત્સર્ગ માર્ગ ઘણે આકરે, સુસમર્થ જ્ઞાન વૈરાગ્યબળે જિનકલ્પીની પેઠે પાળી શકાય તેવો ઘોર તપસ્યા સાથે યુદ્ધ બ્રહ્મચર્યાદિક ધર્મસ્થિતિ સેવવારૂપ જાણો. તેમાં સર્વથા ટકી ન શકાય ત્યારે તેમાં પાછા સ્થિર થવા માટે જે કંઈ કમળ-નરમ માર્ગને સરલપણે અવલંબન કરવું તે અપવાદમાર્ગ જાણો.
પ્રન ૭૬–પાંચ નેધર્મિયા–અધમ જીવ કહ્યા છે તે ક્યા?
ઉત્તર–૧ જ્ઞાનકુળથી વંઠેલા ( ભ્રષ્ટ ) જીવ, ૨ દેવાદિક ધર્મ ખાતાને નિ:શુક મને હરામ દાનતથી પગાર ખાનારા તથા દેવદ્રવ્ય ને ગુરુદ્રવ્ય ખાનારા, ૩ વિષયલોલુપ્ત, ૪ વ્યભિચારવડે સાધ્વીના પેટે અવતરેલ પુત્ર તથા ૫ દેવગુરુધર્માદિકના નિંદક, ઘાતક ને ઉત્થાપક–એ પાંચે વીતરાગભાષિત ધર્મથી વિમુખ-ઉપરાંઠા રહે.
Page #86
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૬૫ ] આ પ્રકન ૭૭–જીવને પરભવનું આયુ શી રીતે બંધાય છે અને તે કેટલા પ્રકારનું છે?
ઉત્તર–જીવને પરભવ સંબંધી આયુકર્મ આ ભવ જોગવતાં થકાં એક જ વાર દઢ નિકાચિતપણે ત્રણ આકર્ષે કરી, સોપકમી તથા નિરુપદ્રુમી એ બે ભેદે જઘન્યથી અંતર્મુહૂર્તનું અને ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધીનું અધ્યવસાયની તરતમતાએ ભિન્ન ભિન્ન જીવને અનેક પ્રકારે બંધાય છે. ત્યાં દેવ, નારકી તથા યુગલિકને સ્વભાવ આયુ છ માસ બાકી રહેતાં પરભવનું આયુ બંધાય. યુગલિક મનુષ્ય તિર્યંચ ને તીર્થંકરાદિ ત્રેસઠ શલાકા પુરુષ અને ચરમશરીરી એટલા બધાનું આયુ નિપક્રમી(અતૂટ) ને બાકીનાને સોપક્રમી (તુટી શકે તેવું) બંધાય. તે વળી સ્વભાવ આયુ અંતર્મુહૂર્ત બાકી રહેતાં ઘણે ભાગે બંધાય ને તે બાંધતાં જીવને અંતર્મુહૂર્ત લાગે. તેમાં ત્રણ આકર્ષ–આંચકા આવે. તેમાં જીવ પરભવના આયુકર્મના પુગલને આકષી બાંધે. ત્યાં મતિ તેવી ગતિ અથવા ગતિ તેવી મતિ ઉપજે.
પ્રઝન ૭૮–દેવગતિની છ લેશ્યા આશ્રયી અલ્પબદુત્વ કહે.
ઉત્તર–શુક્લલેશ્યાવંત દેવ સર્વથી ચેડા, ૨ તે થકી પલેશ્યાવંત અસંખ્યાત ગુણાધિક, ૩ તેથી કૃષ્ણલેશ્યાવંત અસંખ્યાત, ૪ તેથી નલલેશ્યાવંત અસંખ્યાત, ૫ તે થકી કાપતલેશ્યાવંત અસંખ્યાત, ૬ તે થકી તે જેલેશ્યાવંત તિષી દે અસંખ્યાત ગુણાધિક જાણવા.
પ્રશ્ન ૭૯–શ્રી સંઘબાહ્ય કરવા કેણ લેખાય?
ઉત્તર–જે ઉત્સવ-ઉન્માર્ગ પ્રરૂપણ કરે, “તેમજ સાધુ કે ગૃહસ્થ ગ્ય ધર્મ આ કાળે નથી, અહિંસાદિક મૂળગુણવતે
Page #87
--------------------------------------------------------------------------
________________
[ ૬૬ ]
શ્રી કપૂરવિજયજી
અને સામાયિકાદિક ઉત્તરગુણૢાનુ પાલન આ કાળે થઇ શકે નહીં’ એમ કહે તે સંઘબાહ્ય કરવા ચેાગ્ય છે.
પ્રશ્ન ૮૦–૧૮ ભાવદેિશા ને અઢાર દ્રવ્યદ્દિશાનું સ્વરૂપ કહેા. ઉત્તર—એઇંદ્રિય, તૈઇંદ્રિય, ચારિદ્રિય ને પંચેન્દ્રિય એ ચાર તથા સમૂછિમ મનુષ્ય ને કર્મ ભૂમિના, અકર્મ ભૂમિના, અંતદ્વીપના ગર્ભજ મનુષ્ય-એ ચારે મળી આઠ તથા અગ્રઞીજ, મૂળખીજ, પબીજ ને સ્કધખીજ એ ચાર વનસ્પતિના ભેદ તથા પૃથ્વીકાય, અકાય, તેઉકાય ને વાયુકાય–એ ચાર મળી સાળ તથા દેવ અને નારકી એ રીતે શ્રી આચારાંગ સૂત્રમાં શાસ્રપરિજ્ઞા નામના અધ્યયનમાં અઢાર દિશા જણાવી છે. અઢાર દ્રવ્યદિશા આ પ્રમાણે જાણવી. ઉત્તર તથા દક્ષિણાદિ ચાર દિશા, ચાર વિદિશા મળી આઠ, તેના આંતરા આઠ તેમજ ઊર્ધ્વ અને અા મળી કુલ અઢાર.
પ્રશ્ન ૮૧—પર્યામિ એટલે શુ?
ઉત્તર—પુદ્ગલપરિણમન હેતુ શક્તિવિશેષ, તે છ છે. પ્રશ્ન ૮—પર્યાતિ ને પ્રાણમાં શે। તફાવત ? ઉત્તર—ઉપજતી વેળા પતિ હાય ને પ્રાણુ જીવન પર્યન્ત હાય. પ્રશ્ન ૮૩—તીથ કરના જન્માર્દિક સમયે સાતે નરકે અજવાળુ થાય છે તે જણાવે.
..
ઉત્તર—પહેલી નરકે સૂર્યોદય જેવુ, બીજીમાં વાદળ ઢાંકયા સુરજ જેવું, ત્રીજીમાં પૂનમના ચંદ્ર જેવુ, ચેાથીમાં વાદળ ઢાંકયા ચંદ્ર જેવું, પાંચમીમાં ગ્રહેાના પ્રકાશ જેવુ, છઠ્ઠીમાં નક્ષત્રના પ્રકાશ જેવુ અને સાતમીમાં તારાના પ્રકાશ જેવુ અજવાળું થાય છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, પૃષ્ઠ ૩૧૮, ૩પર ]
Page #88
--------------------------------------------------------------------------
________________
**
૦૦૦
00000 noooo સુભાષિતવિભાગ
Geo
ooooo.
500.00
Page #89
--------------------------------------------------------------------------
Page #90
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
.
[ ૬૯ ] સુભાષિત. પ્રમાદવશ–દશ દષ્ટાન્ત દુર્લભ માનવદેહ પામી, સાવધાન બની, ધર્મસાધન કરવામાં જે મુગ્ધ જી ગફલત કરે છે તે મહામુશીબતે મેળવેલ ચિન્તામણિ રત્નને પ્રમાદવશ ભરદરિયામાં પાડી નાખવા જેવું કરે છે.
કન્યાદાન-કુળ, શીલ (સદાચાર), સનાથતા, વિદ્યા, સંપત્તિ, શરીર અને વય–એ સાત ગુણ જોઈ–તપાસીને કન્યા દેવી, ત્યારબાદ જેવું તેનું ભાગ્ય.
કૃતકમ–પૂર્વકૃત કર્મ ગમે ત્યારે ભગવ્યા વગર છૂટકો થતો નથી. પછી તે કર્મ શુભ હોય કે અશુભ હોય, પરંતુ તેના કરનારને અવશ્ય જોગવવું પડે છે.
અવિલંબે કરવા હિતકરણ કરી લેવામાં વિલંબ કરે ન ઘટે, કેમકે દિવસે દિવસે આયુષ્ય ઘટતું જાય છે, છતાં આપણે બેદરકારી કરતા રહીએ તો કાળ કઈ રાહ જોઈ રહેવાને નથી, તે તો વગર વિલંબે જીવને ઝડપી લે છે, એમ સમજી સુજ્ઞ–ચકેર–અગમ બુદ્ધિજનેએ જલદી ધર્મસાધન કરવું. - સુભાગ્ય પ્રાપ્તિ–પ્રગટ પ્રભાવી જિનેક્ત ધર્મ, સજજ. નેની સંગતિ, જ્ઞાની સાથે ધર્મગેઝી, ડહાપણભરી વાણ, સર્વ શાસ્ત્રમાં કુશળતા, ન્યાયપાર્જિત લક્ષમી, સદ્દગુરુનાં ચરણકમળની સેવા, શુદ્ધ-નિર્દોષ શીલ(સદાચાર)નું સેવન અને નિર્મળ મતિએ વસ્તુઓ ભાગ્યવંતને સહેજે પ્રાપ્ત થઈ શકે છે.
સાધમીની સેવા–જે સુબુદ્ધિ જને યથોચિત સાધમીની સેવા-ભક્તિ (અવસર પામીને ઉલ્લસિત ભાવે) કરી શકે છે, તેઓની જિનભક્તિ અને શાસનેન્નતિ લેખે આવે છે. દેખા
Page #91
--------------------------------------------------------------------------
________________
[ ૭૦ ]
શ્રી કરવિજયજી દેખી કે માનપાન માટે નહીં પણ સમજપૂર્વક સમચિત સ્વધમી ભાઈ-બહેનની બજાવેલી સેવા લેખે આવે એ વિવેક રાખ ઘટે.
સુખીલતાવશ–ક્ષમાં રાખીને અપરાધીની ભૂલ દરગુજર કરી નહીં, સંતેષ ધારણ કરીને ગૃહચિત સુખ તજવું નહીં, કઠણ તાપશીત તથા પવનજનિત પરીષહ સહ્યા નહીં, યથાશક્તિ તપનું સેવન કર્યું નહીં, સદા દ્રવ્યની પ્રાપ્તિ, રક્ષા અને વૃદ્ધિ માટે ચિંતવન કર્યા કર્યું અને રાગદ્વેષાદિકને વશ થઈ પરમાત્મ તત્વને વિચાર ન કર્યો, સુખ–શીલતાવશ ઉપર્યુક્ત વિપરીત આચરણ કર્યા તેથી તે તે કાર્યોનાં ઉત્તમ ફળથી આ જીવ વંચિત રહ્યો છે.
સંયમધર્મની બલિહારી-ગૃહસ્થ અવસ્થામાં અનેક કઠીન કસોટીમાંથી પસાર થવું પડે છે, છતાં અસંયમવશ ગુણ—લાભ થઈ શકતો નથી, તેવી કસોટી જે સંયમમાગે સહન કરાય તો જીવ આત્મોન્નતિ પ્રાપ્ત કરે છે. ગ્ય સ્થાને ચેજાચેલાં દષો પણ સંયમીને ગુણરૂપ થવા પામે છે.
કર્મની પ્રબળતા–ધર્મ(યુધિષ્ઠિર), ભીમ અને અનાદિક પાંચે પાંડ-મોટા રાજપુત્ર, શૂરવીર, સત્યની ટેકવાળા અને મહાબળીયા હતા છતાં તે વીરોને કૃપણના ઘરે ભિક્ષુકની જેમ ભિક્ષા માગી ઉદરનિર્વાહ કરે પડયે હતે. કમની રેખા ઉલ્લંઘવા કોણ સમર્થ છે? વિચક્ષણ જનેએ કર્મ કરતી વખતે પૂર્ણ ખ્યાલ રાખવે કે જેથી પૂર્વકૃતકર્મ ઉદય આવે ત્યારે શોક-સંતાપ કરી નવાં કર્મબંધનથી બચી જવાય. કહ્યું છે કે –“બંધસમય ચિત્ત ચેતીએ, શે ઉદયે સંતાપ ?
Page #92
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૧ ] વનસ્પતિમાં પણ જણાતી મૈથુનાદિક પ્રગટ સંજ્ઞાસીના પાદ–પ્રહારથી અશોક વૃક્ષ વિકાસ પામે છે, મુખમાંથી દારુનો કાગળ છાંટવાથી બકુલ વૃક્ષ શેક તજે છે, રાજી થાય છે, સ્ત્રીના આલિંગનથી કરુબક વૃક્ષ પ્રકુલ્લિત બને છે, તેમજ શૃંગાર સહિત અવકન કરવાથી તિલક વૃક્ષ વિકાસ પામે છે.
દુરશીલા સ્ત્રી-દુષ્ટ આચારવાળી સ્ત્રી ગમે તે ઉપાયે પણ ઠેકાણે આવતી નથી.
નિષ્ફળ પ્રાય જીવન-આવશ્યક, ધ્યાન, તપસ્યા અને સ્વાધ્યાયશૂન્ય જેના દિવસો વ્યતીત થાય છે તેવા ધર્મહીન આત્માઓનું અત્ર શું પ્રજન છે ?
સ્વપાપનિંદા-સર્વ મૂળગુણ અને ઉત્તરગુણાદિના લેપ સંબંધી દેષની જે પોતે નિંદા-ગોં કરતે નથી તે ગળીમાં રંગાયેલા વસ્ત્ર જે કનિષ્ઠ કર્મકારી આત્મા લાખો વર્ષ સુધી ગમે તેવું તપ કષ્ટ કરે તે પણ તે કેવી રીતે શુદ્ધ થઈ શકે ? ન જ થઈ શકે. - સત્યને મહિમા-સત્ય નિષ્ઠાવડે અગ્નિ શીતળ થઈ જાય છે, સત્યવડે પાણુ માર્ગ આપે છે, સત્યવડે ખગ્ગ–તલવાર વિગેરે શસ્ત્ર-અસ્ત્રો દેહછેદ કરી શકતા નથી, અને સત્યથી ફણિધરસર્પ રજજુ (દેરડા) જેવો થઈ જાય છે, એમ સમજી વિચક્ષણ ભાઈ-બહેને એ બરાબર સત્ય વ્રતનું પાલન કરવું.
શ્રાવક એગ્ય અગિયાર પડિમા–પૂર્વે આનંદ, કામદેવાદિક અનેક શ્રાવકોએ ઉક્ત પડિમાઓનું સ્વરૂપ જ્ઞાની ગુરુ સમીપે અવધારી, તેનું નિરતિચારપણે પાલન કર્યું હતું. આજે પણ સાધુ યોગ્ય મહાવ્રતે ધારણું કરવા ઈચ્છતા
Page #93
--------------------------------------------------------------------------
________________
[ ૭૨ ]
શ્રી કપૂરવિજયજી ભાઇ-હુનાને પ્રથમ ઉક્ત પરિમા વહન કરી લેવા પ'ચાશકાદિક પ્રામાણિક ગ્રંથામાં સલાહ આપેલી છે, છતાં તે વાતની મહુધા ઉપેક્ષા કરાય છે. ઉક્ત ડિમામાંથી પાંચમી પડિમા કાર્તિક શેઠે સેા વખત વહન કરી ઉચ્ચ ગતિ સાધી હતી, તેવી ભાવના અવશ્ય રાખવી ઘટે. શ્રાવક ચાગ્ય સમકિત મૂળ ખાર ત્રતાને સર્વથા અતિચાર દોષરહિત પાળવા પૂરેપૂરું પુરુષાતન ફારવવાનુ તેમાં રહસ્ય રહેલુ છે. પ્રવચનસારાદ્ધારાદિક ગ્રંથામાં તેના અધિકાર છે. દર્શન, વ્રત, સામા યિક, પાસડુ, પડિમા, સચિત્ત, આરભત્યાગાદિક તેને અનુક્રમ કહેલે છે. તેનુ યથાવિધિ પાલન કરનારાને સાધુયેાગ્ય મહાત્રતાનુ પાલન સુગમ થાય છે; મુશ્કેલ પડતુ નથી. (આ કાળે તેવી નિરાગાર પ્રતિમા-પાલનના નિષેધ છે. )
કાર્ય થી પુરુષપરીક્ષા—સ્વાર્થ તજીને પરા ( પરાપકાર ) જે કરે છે તે સત્પુરુષા જાણવા, સ્વાર્થને ક્ષતિ ( હાનિ ) ન પહોંચે એમ જે પરાપકાર સાધતા રહે છે તેમને સામાન્ય જાણવા, જેઓ સ્વાર્થ સાધી લેવા માટે પતિની દરકાર કરતા નથી તેવા લેાકેાને રાક્ષસ જેવા નિર્દય જાણવા; પરન્તુ જે કાઇ નિરČક પરહિતને હણે છે–લેપે છે તેમને કેવા ( ક્રૂર સ્વભાવી ) લેખવા તે અમે જાણી શકતા નથી. આ દુર્લભ ટ્રુડે બને તેટલું પરહિત કરી લેવા ભૂલવું નહીં. જે સત્પુરુષા સ્વહિત ખરાખર સમજી સાધે છે, જેએ પહિત સાધવા ઉદ્યમ સેવતા રહે છે અને જેએ સહુને સ્વાત્મા સમાન સમજે છે તેમનું આચરણ પ્રશંસાપાત્ર હોઇ શકે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૭]
Page #94
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૩ ] સ્મૃતિમાં રાખવા યોગ્ય વાકયો ૧. જે મનુષ્ય પુરુષનાં ચરિત્ર રહસ્યને પામે છે તે પરમપદ પામી શકે છે.
૨. ચંચળ-અવ્યવસ્થિત ચિત્ત એ સર્વ વિષમ દુઃખનાં મૂળરૂપ છે.
૩. ઘણુઓ સાથે મેળાપ અને થોડા સાથે અતિ સમાગમ સમાન દુઃખ દે છે.
૪. સમસ્વભાવી(આત્માથીઓ)નું મળવું એને જ્ઞાનીઓ એકાન્ત કહે છે.
૫. ઇંદ્રિયે તમને જીતે ને સુખ માને તે કરતાં તેને જીતવાથી જ તમે સુખ, આનંદ અને પરમપદ પામી શકશે. (સ્વાનુભવથી તેની ખાત્રી થઈ શકશે.)
૬. રાગ વિના સંસાર નથી અને સંસાર વિના રાગ નથી. (રાગ જ સંસારનું મૂળ છે. )
૭. યુવાનવયમાં કરેલે સર્વસંગપરિત્યાગ પરમપદને પમાડી શકે છે.
૮. અતીન્દ્રિય સ્વરૂપ પરમાત્મ ભાવના ધ્યાન-વિચારમાં પહોંચવું ઘટે.
૯. ગુણીના ગુણમાં અનુરક્ત બને–પંચ પરમેષ્ઠીના ધ્યાનમાં રક્ત બને.
મને નિગ્રહમાં આવતાં વિને ૧ આળસ, ૨ અનિયમિત ઊંઘ, ૩ વિશેષ આહાર (લેલુ પતા), ૪ ઉન્માદ પ્રકૃતિ, ૫ માયા-પ્રપંચ, ૬ અનિયમિત કામ કરવાની ટેવ, ૭ ક્ષુદ્ર વિલાસ, ૮ માન–અહંકાર, ૯
Page #95
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કરવિજયજી
મર્યાદા ઉપરાંત કામ, ૧૦ સ્વબડાઈ, ૧૧ તુચ્છ વસ્તુ સાથે પ્રીતિ, ૧૨ રસગારવલુબ્ધતા, ૧૩ અતિ વિષયભેગ, ૧૪ પરનું અનિષ્ટ ચિંતન, ૧૫ કારણ વિના રડ્યા કરવું, ૧૬ ઘણુ સાથે નેહ, ૧૭ અગ્ય સ્થળે જવું, ૧૮ ઉત્તમ નિયમ સાધ્ય કરવામાં પ્રમાદ–સેવન. જ્યાં સુધી આ અઢાર વિન–દે વળગ્યા રહે છે ત્યાં સુધી અઢાર પા૫સ્થાનક છૂટી શકવાના નથી, તે વિદન દે ટળવાથી મનેનિગ્રહ અને ધારેલી સિદ્ધિ થઈ શકે છે. તેની ઉપેક્ષા કરવાથી આત્માનું સાર્થક થઈ શકવાનું નથી. અતિ ભેગને સ્થળે સામાન્ય (અ૫ ભેગત્યાગ) નહીં પણ સર્વગ ત્યાગવત જેણે ધાર્યું છે, તેમજ પૂર્વોક્ત એક પણ દેષનું મૂળ જેના હૃદયમાં રહ્યું નથી તે મહાભાગ્યવાન છે. '
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૪૬]
સુભાષિત-વાક્યો, ખળ-ભુજંગ-અહો ! ખળ-ભુજંગને આ બધો ક્રમ વિચિત્ર છે, તે કઈ એકના કાનને ડસે છે (ભંભેરે છે, ત્યારે બીજે પ્રાણમુક્ત થાય છે-મરે છે.
વિદ્યાપ્રાપ્તિથી વંચિત-અતિ આળસુ, પ્રમાદી, અતિમાની, અનુદ્યોગી, ચળચિત્ત, વિદ્યાગુરુ પ્રત્યે દ્વેષ-તિરસ્કાર રાખનાર, તથા કટાક્ષ કરતી સુંદરમુખી સ્ત્રીનું ચિંતવન કરનારને લોકપ્રસિદ્ધ અને પુરુષોએ સત્કારે વિદ્યાગુણ પ્રાપ્ત થઈ શકતો નથી. વિદ્યાર્થીએ તે તે દોષ જરૂર તજવાની અને સત્પાત્રતા મેળવી વિનયવિવેકાદિ ગુણે ધારણ કરવાની ખાસ જરૂર છે.
Page #96
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૫ ] જેમને સ્વભાવ સાચે તેનું સર્વ સાચું-કેવળજ્ઞાનાદિક આત્મલક્ષમી જેમને પ્રગટ થઈ છે તેવા મહાનુભાનાં નામ, સ્થાપના ને દ્રવ્ય પણ આરાધ્ય છે.
લેબી-પણુ-માણસ દાન દેવામાં પૈસા ખર્ચવાથી તે ખૂટી જશે ને નિર્ધનપણું આવશે એવી કુશંકાથી પિસા ઉપર મેહ તજી શકતો નથી, અને પુન્યક્ષયે તેને સંબંધ સ્વાભાવિક છૂટે છે–છોડવો પડે છે ત્યારે હાથ ઘસતે રહે છે ને પરભવમાં સુકૃત કરણ કર્યા વગર લક્ષ્મી પામી શકતો નથી. આ ભવમાં પણ પ્રાયે છેલ્લી વખતે પસ્તાવો કરતે-જૂરતે ઝૂરતો આયુ દુઃખી સ્થિતિમાં પૂરું કરીને પરભવમાં એવી હલકી ગતિ પામે છે કે જ્યાં કંઈ સારી સુકૃત કરશું કરી શકતો નથી. હાથ આવેલી સારી તક ગુમાવી સ્વચ્છેદે ચાલનારના એવા માઠા હાલ થવા પામે છે, જે સુધરવા મુશ્કેલ છે.
જે દાતાર–લમીની અસ્થિરતા-ક્ષણિકતા સમજી, તેના ઉપરને મેહ તજી તેને સત્પાત્રમાં (સારા ક્ષેત્રમાં ) વિવેકથી દાન દેવામાં સદુપયોગ કરે છે અથવા જબસ્વામી જેવા સપુરુષોની પેઠે તેને સર્વથા ત્યાગ કરી, આત્માની ખરી સંપત્તિને જ પ્રાપ્ત કરી લેવા સાવધાનપણે સંયમમાર્ગ અંગીકાર કરે છે તેવા સભાગી પુન્યશાળી પુરુષ સ્વમાનવભવને સાર્થક કરી પરભવમાં પુન્યાનુબંધી પુન્યવેગે ઊંચી સ્વર્ગાદિ સંપદા પામે છે અથવા સકળ કર્મ–ઉપાધિને સર્વથા અંત કરી, અક્ષય-અવિનાશી મોક્ષસંપત્તિને પ્રાપ્ત કરી શકે છે.
દાનાદિકનું ફળ પરિણામ-દાનવડે ધનપ્રાપ્તિ થાય છે, શીલવડે સુખસંપદા મળે છે, તપવડે કર્મક્ષય થવા પામે છે ત્યારે સદ્દભાવના ભવદુઃખને અંત કરી શકે છે.
Page #97
--------------------------------------------------------------------------
________________
[ ૭૬ ]
શ્રી કપૂરવિજયજી આગ્રહી અને મધ્યસ્થ–કદાગ્રહી પિતાના મત પ્રમાણે યુક્તિને ખેંચી જાય છે ત્યારે મધ્યસ્થ-નિષ્પક્ષપાતી સયુક્તિ અનુસાર સ્વમતિને દોરવતો રહે છે.
અપમાન-તિરસ્કાર થયા છતાં–કાગ, દુર્જન અને મૃગ સ્થાન મૂકતાં નથી ત્યારે સિંહ, પુરુષ અને હાથીએ અપમાન થતાં સ્થાન તજી ચાલ્યા જાય છે.
ઉત્તમાદિની ઓળખાણ–ઉત્તમ જને સ્વગુણવડે, મધ્યમે પિતાના ગુણવડે, અધમે મશાળના ગુણો વડે અને અધમાધમ શ્વસુરના ગુણવડે પ્રસિદ્ધિ પામે છે.
જાતિવિશેષતા–સ્ત્રી જાતિમાં દાંભિકપણું વિશેષ, વણિક જાતિમાં ડરપોક્તા-બીક વિશેષ, ક્ષત્રિય જાતિમાં રોષ વિશેષ અને બ્રાહ્મણ જાતિમાં લભ વિશેષ હોય છે.
સાક્ષરે સાથે વિરુદ્ધતા–વિદ્વાને સાથે ખાસ કરીને વિરોધ ઉપજાવવો નહીં. જે તેઓ વિપરીત થયા તો પૂરા રાક્ષસે જેવા અનર્થકારક નીવડે છે, તેથી તેમને તેડવા નહીં.
મૃત્યુના ચાર દ્વાર–અનુચિત કામને આરંભ, સ્વજને સાથે વિરોધ, બળિયા સાથે બાથ અને સ્ત્રીઓમાં વિશ્વાસ–એ ચાર મૃત્યુના માર્ગ જાણવા.
દેહાન્ત દુ:ખ–સ્ત્રીવિયેગ, સ્વજનનું અપમાન, લડાઈની ભીતિ–ભય, નિર્ધનતા અને દુર્જનને સંસર્ગ એ વિના અગ્નિએ દેહને બાળી નાખે છે.
સાહસ ન કરે–તપાસ્યા વગર સહસા કામ ન કરવું. જે કરવું તે સારી રીતે તપાસી ડહાપણથી કરવું નહીં તો પાછળથી
Page #98
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૭ ] નેળિયાનો નાશ થવાથી બ્રાહ્મણના પેઠે અત્યંત પશ્ચાત્તાપ કરવાનો વખત આવશે, તેથી કદાપિ ઉતાવળા થવું નહીં.
જે રાજા તેવી પ્રજા–ધમરાજાની પ્રજા ધર્મિષ્ટ અને પાપીરાજાની પ્રજા પાપી હોય છે. પ્રાયે પ્રજા રાજાને અનુસરીને વર્તે છે. અથા નાગા તથા પ્રજ્ઞા.
માંસભેગી-માંસભક્ષણમાં લુબ્ધ થયેલા દુર્બુદ્ધિ જનની બુદ્ધિ ડાકણની જેમ દેહધારી મનુષ્ય કે પક્ષીઓને મારી નાખવા પ્રત્યે પ્રવર્તે છે.
કાળે કરી–જેમ ધાન્ય અને ફળ પાકે છે અને અવસ્થા પાકતાં જેમ દેહ પાકે છે–જીર્ણ થાય છે તેમ પાપી પાપવડે પૂરે થાય છે-ક્ષય પામે છે.
ત્રિવિધ મત્ત-મદિરાપાનવડે, ધનના ગર્વવડે, અતિ વિષયાસક્તિવડે જીવ મત્ત બને છે.
કપણે જીવન–છતી લક્ષ્મીને દઈ શકતો નથી તેમજ ભેગવી શકતો નથી, જેમ નપુંસક સ્ત્રીને ફક્ત હસ્તસ્પર્શ કરે છે તેમ તે દ્રવ્ય જોઈ જોઈને રાજી થાય છે.
ગુઢવાત–પ્રાણને પણ ગુપ્ત કે રહસ્યવાળી વાત સ્ત્રી આગળ પ્રકાશવી નહીં.
પાપનું તત્કાળ ફળદુ, દુર્જન, કૂરકમી અને અનાચારી-દુરાચારી પાપીજનેને તેમના પાપનું ફળ તે જ ભાવમાં તત્કાળ મળે છે.
પરોપકાર–પ્રાણના ભેગે પણ પરોપકાર કરે. પરપકારજનિત પુન્ય સેંકડો યજ્ઞ કરતાં વધી જાય છે, તેમજ
Page #99
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી વળી તીર્થસ્થાને વડે એવી શુદ્ધિ, બહુ દાન દેવાવડે એવું ફળ અને ઉગ્ર તપસ્યાવડે એ લાભ મળતો નથી કે જે લાભ પપકારવડે મળી શકે છે.
ભાવી કાર્યરેખા–જે સૂર્ય પશ્ચિમ દિશામાં ઊગે, પર્વતના શિખર પર શિલામાં જે કમળ ઊગીને વિકાસ પામે, જે મેરુપર્વત કંપાયમાન થાય અને અગ્નિ શીતળતા ભજે તે પણું ભાવી કર્મની રેખા ફરતી–મટતી નથી.
ચિંતાવડે–બુદ્ધિ, બળ અને જ્ઞાન નાશ પામે છે અને વ્યાધિ પેદા થાય છે તેથી જ્ઞાનીઓએ ઠીક જ કહ્યું છે કેચિતા ચિતા સમાન. એ બેમાં વિશેષ એટલો છે કેચિતા મૃતક શરીરને બાળે છે ત્યારે ચિન્તા જીવતાને બાળી. ખાખ કરી નાખે છે. ' અર્થ-દ્રવ્ય પ્રથમ પેદા કરવામાં દુઃખ, પેદા કરેલને સાચવવામાં દુઃખ (ઉપાધિ), વળી દ્રવ્ય આવે તે ય દુખ અને જાય તે ય દુ:ખ, તેવા દુઃખદાયક અર્થને ધિક્કાર છે.
વિદ્યા ગ્રહણ–વિનય કરીને અથવા પુષ્કળ ધન આપીને અથવા વિદ્યા માટે વિદ્યા આપવાથી થઈ શકે છે. તેને માટે ચેાથે કોઈ ઉપાય જણાતું નથી, તેમાં પણ વિનયવડે ગુરુને પ્રસન્ન કરીને મેળવેલી વિદ્યા સર્વથી ઉત્તમ લેખાય છે.
જૂગારીનું–મન ઠામ રહેતું નથી તેમજ તેના અર્થ, કામ ને સારાં કાર્ય વિણસે છે. ઉપરાંત મસ્તક અને નામ પણ દર મૂકવાં પડે છે.
વિષયાસક્ત–જીવ હિત–અહિતને વિચારી શકતો નથી તેથી તે અનુચિત આચરણ કરતા રહી, દુખ–અટવીમાં અટ
Page #100
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૯ ]
વાયા કરે છે. એક એક ઇંદ્રિયના વિષયમાં રક્ત મની, પતંગ, હરણ અને હાથી પ્રમુખ બેહાલ થઈ જાય છે, તે પાંચે ઇંદ્રિય પરવશનું કહેવું જ શું?
અણુગળ્યું જળ—એકાદ દિવસ ગળ પાપ ખાંધે છે, તેા પછી કાયમ છૂટથી કરનારનું કહેવું જ શું ?
વાપરનાર પણ અનતેવા જળની વપરાશ
સાધુતા—ઉપકારી પ્રત્યે ભલી રીતે વર્તે, તેમાં સાધુતાની કિંમત કરતાં જે અપકારી–અપરાધી પ્રત્યે ભલમનસાઇ દાખવે તેમાં સાધુતા ભારે લેખાય.
વિવેક—પ્રાયે દુર્ગતિગામી જીવથી દૂર રહે છે, તેનું હૃદય મલિન રહે છે.
ચિત્રમાં આળેખેલી—એવી પણ સ્ત્રીએ ચિત્તને હરી લે છે, અપાર એવા સમુદ્રના પાર પામી શકાય છે, પણ સ્વભાવથી જ વક્ર એવી સ્ત્રીઓના દુષ્ટ ચારિત્રના પાર પામી શકાતા નથી.
ગુપ્ત વાત—છ કાને ગયેલી વાત ઉઘાડી પડી જાય છે, જાહેર થઇ જાય છે, ચાર કાને ગયેલી વાત સચવાય છે અને એ કાને જ રહેલી વાતના પત્તો તા બ્રહ્મા પણ મેળવી શકતા નથી. તે પૂરેપૂરી જળવાઈ શકે છે.
તાંબૂલ ભક્ષણ—કરવાનું બ્રહ્મચારીને, યતિજનેાને તેમજ વિધવા સ્ત્રીઓને માટે અત્યંત નિદ્વાપાત્ર હાવાથી વર્જ્ય છે.
કૃપણ—છતે પૈસે તેને સઠેકાણે વાપરી શકતા નથી, તેને સાચવી રાખવાની જ ચિંતા કર્યાં કરે છે તે અંત સુધી
Page #101
--------------------------------------------------------------------------
________________
[ ૮૦ ]
શ્રી કષ્પ રવિજયજી માખીની પેઠે હાથ ઘસતો રહે છે, દુનિયામાં અપવાદપાત્ર થાય છે અને છેવટે સુરત સુરત પરભવમાં જાય છે.
માતાને ભારત–જેનું મન દાન, તપ શૌર્ય, વિદ્યા કે અર્થલાભમાં પરોવાયું નથી તેવા પુત્રને માતાની વિષ્ટા જે જ લેખવામાં આવ્યા છે.
ધર્મહાન અવતાર–જેવી જીવ વગરની કાયા, જળ વગરની નદી, દાતાર વગરના યાચક, સનેહ વગરના સગપણ, પુત્ર વગરનું કુળ, દૂધ વગરની ગાય, ભક્તિ વિનાની ભાર્યા, રાજા–ધણુ વગરનું નગર, પત્ર–પાંદડાં વગરનું વૃક્ષ, તેલ વગરનો દીવો અને ચંદ્ર વગરની રાત્રિ જેવાં શેભાહીન દીસે છે તે ધહીન માનવને અવતાર નકામો બેજારૂપ-ત્રાસરૂપ બની તદ્દન અલેખે જવા પામે છે, તેથી જ સુજ્ઞ જને એને સદુધર્મના આચરણવડે સાર્થક કરી લેવા કાળજી રાખે છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૪૬ ]
મનનીય વચનામૃતો ૧. સત્પરુષે કહેતા નથી કે કરતા નથી છતાં તેમની સપુરુષતા નિર્વિકાર મુખમુદ્રામાં તરી આવે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ વિચારી જુઓ.
૨. અતિશય સ્વસ્થ વિચારણાથી એમ સિદ્ધ થયું છે કેશુદ્ધ જ્ઞાનમાં જ નિરાબાધ સુખ રહ્યું છે અને ત્યાં જ સમાધિ રહી જ છે.
૩. શુદ્ધઉપગની જે પ્રાપ્તિ થઈ તે પછી સમયે સમયે પૂર્વોપાર્જિત કર્મને ભસ્મીભૂત કરી શકાશે.
Page #102
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ 1 ] ઉપયોગ ત્યાં ધર્મ છે માટે તું સંસારમાં લપાઈશ નહિં.'
૪. નિયમ પાળવા નિશ્ચય કર્યા છતાં નથી પળાતે એ પૂર્વકને જ દેષ છે.
૫. જનમનરંજન કરવા ફેગટ પ્રયત્ન ન કરતાં આત્મરંજન માટે સફળ પ્રયત્ન કરો. આત્મકલ્યાણ સાધશે તે અનંત ભવનું સાટું વળી જશે.
૬. આ સંસારના મહાબંધનથી મુક્ત થવામાં જે જે સાધને શ્રેષ્ઠ લાગે તે ગ્રહણ કરવા ઘટે.
૭. જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધન રહિત થતું હોય–સમાધિમય દશા પામતે હાય તેમ તેમ કરી લેવું.
૮. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. * ૯. પરમાત્મા–મહાગી શ્રી પાર્શ્વનાથાદિકનું સ્મરણ ચિન્તન રાખજે.
૧૦. બીજું બધું ભૂલી માત્ર તે પુરુષોનાં અદભુત ગમ્યુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે, એ જ મોક્ષને માર્ગ છે. ભૂલેચૂકે તેની વિરાધના ન કરશે.
૧૧. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ ધર્મ છે. એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષના ચરણકમળની ઉપાસના છે.
૧૨. પૂર્વ કર્મના આધારે જ બધું બને છે એમ સમજી પરમ સંતોષ રાખજે.
૧૩. જગતના કેઈપણ પદાર્થને હર્ષ–શેક કરે
Page #103
--------------------------------------------------------------------------
________________
[ ૮૨ ].
શ્રી કરવિજયજી જ નથી. પરમ શાન્તિને ઈચ્છીએ એ જ આપણે સર્વસમ્મત ધર્મ છે. એ જ ભાવના કર્તવ્ય છે.
૧૪. દેહનું રક્ષણ સંયમ-ધર્મની રક્ષા નિમિત્તે કરાય તે સારું છે.
૧૫. જગતમાં નિરાગીત્વ, વિનયીપણું અને પુરુષની આજ્ઞાનું પાલન એ નહિં મળવાથી આ આત્મા અનાદિ કાળથી રખડ્યો, પણ નિરુપાયે થયું તે થયું, હવે આપણે ( ખરે માગે) પુરુષાર્થ કર ઉચિત છે.
૧૬. જગતમાં અનેક ઉત્તમ પુરુષ ગુપ્તરૂપે રહ્યા છે તેમના ગુણને યાદ લાવે, તેઓને પવિત્ર સમાગમ કરે અને આમિક લાભવડે જીવન સાર્થક કરો.
૧૭. તન, મન, વચનથી આત્મસ્થિતિ(સમભાવ)ને જાળવશે.
૧૮. ઉદય આવેલાં પ્રાચીન કર્મ સમભાવે ભેગવવાં, નવીન કર્મ ન બંધાય-બંધાતા અટકે એમાં જ આપણું આત્મહિત સમજે.
૧૯ બનતી પ્રભુભક્તિ, સત્સંગ, સત્ય વ્યવહાર સાથે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પુરુષાર્થને સેવતા રહા; જેમ આત્મા ઊંચે આવે તેમ કરો.
૨૦. સમયે સમયે જીવન ખૂટતું જાય છે, ત્યાં પ્રમાદ કરીએ છીએ તે મોહની પ્રબળતા છે.
૨૧. શાસ્ત્રમાં માર્ગ કહેલ છે; મર્મ કહ્યો નથી. તે મર્મ તે સત્પરુષના અંતરાત્મામાં રહ્યો છે. ધર્મને રસ્તો સરળ, સ્વચ્છ અને સહજ છે, પણ તે વિરલ આત્માઓ જ પામ્યા છે, પામે છે અને પામશે.
[જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૩ ]
Page #104
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૮૩ ]
હિતકર વચનામૃત.
૧. પરમાત્માને ધ્યાવવાથી પરમાત્મા થાય છે, પરંતુ સત્પુરુષના ચરણકમળની વિનયેાપાસના વગર તેવું ધ્યાન આત્માને પ્રાપ્ત થઈ શકતું નથી.
૨. આત્માને અનંત ભ્રમણામાંથી સ્વરૂપમય પવિત્ર શ્રેણીમાં આણુવા એ કેવું નિરૂપમ સુખ છે તે કહ્યું કહેવાતું નથી અને લખ્યું લખાતુ પણ નથી.
૩. પ્રત્યક્ષ સત્સંગની તેા બલિહારી છે અને તે પુણ્યાનુખંધી પુણ્યનું ફળ છે,
૪. નિગ્રંથ શાસન જ્ઞાનવૃદ્ધને સર્વોત્તમ વૃદ્ધ ગણે છે, તે વગર ત્રીજી સઘળી વૃદ્ધતા નામમાત્ર યા શૂન્ય વૃદ્ધતા છે. સત્પુરુષનું ચરિત્ર એ આદર્શ-દર્પણુ રૂપ છે.
૫. યથા ઉપદેશકારક એવા શ્રી વીતરાગના ઉપદેશમાં
સાવધાન રહેા.
૬. ચેાગ્ય પાત્ર અનેા, ધર્મ એ વસ્તુ ગુપ્ત રહી છે, માહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ આંતર સ ંશાધનથી તે મળે છે અને તે કોઇ મહાભાગ્ય સદ્ગુરુના અનુગ્રહથી મળે છે.
૭. એક ભવના અલ્પ સુખ માટે અનંત ભવનું અનંત દુ:ખ વધારવાનું જ્ઞાની પુરુષા સાવધાનપણે પરિહરે છે, તા પછી આત્મહિતમાં પ્રમાદ કેમ કરવા ઘટે ?
૮. એક સત્પુરુષને શેાધી લઈ તેમનામાં સર્વ ભાવે અર્પિત થઈ જવાય તા ખેડા પાર.
Page #105
--------------------------------------------------------------------------
________________
[ ૮૪]
શ્રી કપૂરવિજયજી ૯. સપુરુષ એ જ કહેવાય કે નિશદિન જેના આત્માને ઉપગ જાગૃત રહે છે.
૧૦. આત્માર્પણ કર્યા વગર જીવન કેઈ કાળે છૂટકારો થનાર નથી.
૧૧. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપગે, સમતાભાવે નિભાવજે.
૧૨. બીજા તારું કેમ માનતાં નથી એવો પ્રશ્ન (વિચાર ) તારા અંતરમાં ન ઊગે.
૧૩. બીજા તારું માને છે, એ ઘણું યોગ્ય છે એવું સમરણ તને ન થાઓ.
૧૪. જીવન છે તે એ જ વૃત્તિએ પૂર્ણ છે. ગ્રહવાસમાં હે પણ તેમાં જ લક્ષ હો.
૧૫. નિરંતર સમાધિભાવમાં રહો. નિરંતર આત્મદર્શનમાં સ્થિર થાઓ.
- ૧૬. પરમાર્થરૂપ થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે.
૧૭. અનાદિ કાળનું પરિભ્રમણ હવે સમાપતાને પામે એવી જિજ્ઞાસા કલ્યાણરૂપ છે.
૧૮. એવી ઈચ્છિત જિજ્ઞાસાને ઉત્તેજન આપતા રહેશે.
૧૦ આત્મ-શાન્તિમાં પ્રવૃત્તો, ગ્યતા મેળવે, પાત્રતા માટે અધિક પ્રયાસ કરે.
૨૦. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલાં અને આવવાનાં કષાયને સમા.
Page #106
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ ?
[ ૮૫ ] ૨૧. સર્વ પ્રકારની અભિલાષા નિવૃત્ત કરતા રહે.
૨૨. કેઈ એક સપુરુષને શોધે અને તેના વચનમાં પૂર્ણ શ્રદ્ધા–વિશ્વાસ રાખે.
૨૩. જેટલી ઉતાવળ એટલી કચાશ અને જેટલી કચાશ એટલી ખટાશ સમજે.
ર૪. તીર્થકર દેવે રાગ કરવાની ના કહી છે કારણ કે રાગ હોય ત્યાં સુધી મોક્ષ પ્રાપ્ત નથી.
૨૫. સંસારમાં રહેવું અને મુક્ત થવા કહેવું એ અસુલભ બનાવ લેખાય.
૨૬. ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે, માટે સર્વ માયિક વાસના ટળવી ઘટે.
૨૭. મોક્ષને માર્ગ બહાર નથી પણ આત્મામાં છે, એ રહસ્યમય વાકય છે.
૨૮. જ્યાં મતિની ગતિ નથી ત્યાં વચનની ગતિ કયાંથી હોય?
૨૯. સત્પરુષનાં દઢ આલંબનથી ખરું શુદ્ધ રહસ્ય પામવું શક્ય છે.
૩૦. સત્પરુષનાં એકેક વાકયમાં અને એકેક શબ્દમાં અનંત રહસ્ય રહેલું છે.
૩૧. હવે તમને એગ્ય લાગે તેમ કરે. અતિ ઉતાવળ કરવી ઘટે નહિ.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૪]
Page #107
--------------------------------------------------------------------------
________________
૪) કિલ-મનિવડે છે, એ આ શિવ
તાં
[ ૮૬ ]
શ્રી કપૂરવિજયજી હિતદાયક બેધ. (૧) ઉત્તમ પુરુષ જ્યાં (ઉચિત કાર્ય) આરંભ કરે ત્યાં (તેના પ્રબળ ભાગ્યાગે) નવનિધિ પ્રાપ્ત થાય છે. | (૨) ઉત્તમ મનુષ્ય પોતાનાં ગુણવડે જ ઓળખાવું જોઈએ. (ગુણાતિશય કયાંય ઢાંક રહેતા જ નથી.)
(૩) ગુણ વિનાના પુત્ર (પુત્રી) હોય તે ન લેવાં બરાબર છે. (તેમને પૂરા કેળવવા વડીલોએ ઘણી દરકાર રાખવી.)
(૪) કિલષ્ટ-મલિન પરિણામથી કરેલી કે થયેલી હિંસા પરિણામે મહાઅનર્થકારી નીવડે છે, એ શાસ્ત્રવચન પ્રમાણ કરવા ગ્ય છે. લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીવડે ધોતાં કદાપિ–ગમે તેટલી મહેનતે પણ–સારું થઈ શકવાનું નથી.
(૫) એમ સમજી શાણા ભાઈ–બહેનેએ એવી અનર્થ. કારી હિંસાથી ખૂબ કાળજીપૂર્વક વિરમવું. સહુ જીવોને સ્વઆત્મવત્ લેખવા.
(૬) ઉત્તમ માતપિતા પુત્ર-પુત્રીને પરદેશગમન પ્રસંગે (વળાવતી વેળાએ) સદા યાદ રાખવા ગ્ય અમૂલ્ય શિખામણ આપે છે.
(૭) શુદ્ધ દેવ, ગુરુ તથા સંઘ-સાધર્મિક જનનું શુદ્ધ પ્રેમથી બની શકે તેટલું સેવન કરવું, વિરાધન તો ન જ કરવું.
(૮) ભાવ ચિન્તામણિ સમાન તેમની સેવા-ભક્તિ શુદ્ધ શ્રદ્ધાથી કરી સતી ઉત્તમ ફળદાયક નીવડે છે.
(૯) સદગુણ સજજને સ્વમુખે સ્વપ્રશંસા કરતા નથી. તેમના ઉજ્વળ ગુણથી આકર્ષાઈ ગુણરાગી જને તેમની પ્રશંસા
Page #108
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૮૭ ]. મુક્તકંઠ કરી, તે ગુણની સુવાસના મેર ફેલાવી મહાન પુણ્ય બાંધે છે અથવા કર્મનિર્ભર કરી આત્માને નિર્મળ કરે છે.
(૧૦) જેમ આ ફળસંપત્તિથી ખૂબ નમી પડે છે તેમ ઉત્તમ જને ગુણ-સંપદાની વૃદ્ધિ થતાં અધિક નમ્રતા ધારે છે.
(૧૧) એક સુગુણ પુત્રીને સાસરે વળાવતાં માત-પિતાએ આપેલી હિત-શિખામણને સાર નીચે મુજબ છે –
હે પુત્રી ! પતિને સદાય દેવ કરીને માનજે, હૃદયમાં ક્ષમાં ગુણ ધારજે, સાસુ સસરા, જેઠ-જેઠાણ વિગેરેની લાજમયદા સાચવજે, આળસ-પ્રમાદ તજી ઉચિત આચરણવડે ઉભય કુળને ઉજવળ કરજે, સ્વપતિને પ્રસન્ન રાખજે, પ્રથમ સપરિવાર તેમને જમાડ્યા પછી જમજે, ઢોર-ઢાંખરની બરાબર સંભાળ રાખજે, તેમજ પતિના ઊંધ્યા પછી ઊંઘજે અને વહેલી જાગજે, પ્રભુપૂજા ને ગુરુભક્તિમાં તત્પર રહેજે, પતિવ્રતાને ધર્મ પાળજે, સહુ પરિવાર સાથે નમ્રતા-કોમળતા રાખી ચાલજે-તને શાણીને વધારે શું કહીએ ? અમારી અને તારી શોભામાં વધારો થાય તેમ ડહાપણથી વર્તજે.
(૧૨) સજને સદાય ગમે તેવા સમ-વિષમ સંગોમાં સજજનતા જ દાખવે છે. એવી સજજનતા કેને પ્રિય ન લાગે? (૧૩) શાસ્ત્ર સુભાસિત કાવ્ય રસ, વીણુનાદ વિદ;
ચતુર મળે જો ચતુરને, તો ઉપજે પરમોદ (૧૪) રસિયાને રસિયા મિલે, કેળવતાં ગુણ ગાઠક
હિયે ન માયે રીઝરસ, કહેણી ન આવે છે. (૧૫) ભૂખે મર્મ જાણે નહિ, ચિત્ત નહિ એક ઠેર;
જિહાં તિહાં માથું ઘાલતે, જાણે હરાયું દેર
Page #109
--------------------------------------------------------------------------
________________
[૮]
શ્રી કરવિજયજી - વનમાં વનચર–પશુઓ સાથે વસવું સારું; પરંતુ દેવભુવનમાં પણ મૂખને સંસર્ગ સારે નહિં. (૧૬) પુષે પરિણતી હેય ભવ્ય, પુણ્ય સુગુણ ગરિક
પુણે અલીય વિઘન ટળે, પુણે મિલે સવિ ઈ. (૧૭) અરિહંત દેવ સુસાધુ ગુરુ, ધર્મ જ દયા વિશાળ;
જપ મંત્ર નવકાર તુમ, અવર ન ઝંખે આળ. આહિજે દેવગુરુ, દેઈ સુપ દાન; તપ સંયમ ઉવયાર કરી, કર સકળ અપાણ. રે મન ! અમ્પા અંતે ધર, ચિત્તા જાળ મ પાડ; ફળ તિરોહિજ પામીયે, જીત્તો લખ્યો નિલાડ (લલાટ). જીવંતા જગ જશ નહિ, જશ વિણ કોઇ જીવંત ?
જે જશ લેઈ આથમ્યા, રવિ પહેલાં ઊગત. (જશ મેળવ્યા વગરની જિંદગાની નકામી છે, જશ મેળવી જે મૃત્યુ પામે છે તેને પ્રભાતના પહોરમાં લોકો સંભારે છે.)
ધન દેઈ જીવ રખીયે, જીવ દેઇ રખિયે લાજ;
પ્રાણ લાજ ધન દીજીયે, એક ધર્મ કે કાજ. (૧૮) જાણ જ શ્રેતા આગળ, વક્તા કળા પ્રમાણુ
તે આગે ધન શું કરે? જે મગસેલ પાષાણુ. (૧૯) જે કિરતારે વડા કિયા, તેહ ૨ ન કરે રીસ;
આપ અંદાજે ચાલીયે, નામીજે તસ શીસ. (૨૦) મીઠે વચને કામ પતે તે કડવું શા માટે કહેવું ? સાકર પાવાથી પીત્ત શમતું હોય તે કડવું ઔષધ પાવાની જરૂર શી? (૨૧) આપ શક્તિ જાણે નહીં, કરે સબળ શું ઝૂઝ
સુવિહિત વચન માને નહી, આપે બૂડે અબૂઝ.
Page #110
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૮૯ ] છે. ઉક્ત સબંધ વાંચી, સાંભળી, મનન કરી સુવિવેક આદરશે તે ભવ્યાત્માઓ સ્વપરહિતમાં વધારો કરી ઉભય લેકમાં સુખી થશે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૪૧૫]
વિઘ રહિત વૈરાગ્ય ૧. મોને તેમચં—પાંચે ઈન્દ્રિયના ભેગ-વિલાસમાં રક્તપણાથી રોગને ભય છે. અથવા ભેગ-વિલાસ વેગનું ધામ છે. કહ્યું પણ છે કે-મુઢ થાય ?
૨. ઉચ્ચ કુળ પામી મદ–અભિમાન કરવાથી તે જ ભવમાં કે અન્ય ભવમાં ભરત મહારાજના પુત્ર મરીચિની પેઠે નીચ કુળમાં અનેક વખત અવતાર લેવા પડે છે.
૩. પૈસા પામી કુપણુતાને વશ થઈ તેને સદુપગ નહીં કરનારના પૈસા ઉપર રાજાદિકની કરડી નજર થતાં ધૂળધાણી થાય છે અને અહીં પ્રત્યક્ષ હેરાનગતિ ભેગવી અંતે દુર્ગતિ થવા પામે છે, માટે ઉદારતાને સ્વીકારે.
૪. કંઈ પણ કામ કરી યશ-કીર્તિ મેળવી માન પામવા જતાં દીનતા-પરાધીનતા સેવવી પડે છે અને તેમ કરતાં છતાં તેમાં નિષ્ફળતા મળવાથી જીવને ભારે ખેદ-ઉદ્વેગ થાય છે.
૫. ખળ-પરાક્રમ ફેરવી બીજાને પરાભવ કરવા જતાં, કઈકને પ્રતિકૂળતા ઉપજાવતાં શત્રુને ભય રહે છે, વેરવિરોધ વધે છે અને તેથી સ્વપરને ભારે અશાન્તિ ઉપજે છે.
૬. સુંદર રૂપ પામેલી સ્ત્રીને મહાસક્ત-કામાન્ય જને તરફથી ફસાઈ જવાનો ભય રહે છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
[ ૯૦ ]
શ્રી કપૂરવિજયજી
૭. અનેક પ્રકારે ગુંથી કાઢેલી શાસ્ત્ર-જાળમાં સમળ યુક્તિપ્રયુક્તિવાળા વાદના ભય છે.
૮. કાઈ પણ જાતના સાંસારિક ઉત્કૃષ્ટ પામતાં-પામવા જતાં, મળ–દુના તરફની નિંદા-ટીકા—અપવાદાદિક સહુન કરવા પડે છે અને તેમના સામના કરવા પડે એવા ભય રહ્યા કરે છે.
૯. જે કાયા ઉપર ભારે માયા-મમતા ધારણ કરી તેને મનગમતી રીતે પાષવામાં આવે છે તે કાચી કાયા જોતજોતામાં ક્રૂર કાળના પ ંજામાં આવી પડે છે ને તેને વિનાશ થવા પામે છે. આમ સંસારના મનેાહર પણ ક્ષણસ્થાયી સઘળાં સાધના અનેક ભયથી ભરેલાં છે. વિવેકથી વિચારતાં જ્યાં ભય ભ. છે ત્યાં કેવળ શાક જ રહ્યો છે. જ્યાં શાક ભર્યો હાય ત્યાં સાચા સુખના અભાવ હાય છે, અને જ્યાં સુખના અભાવ અને દુ:ખ કે નિરાશાના અનુભવ થયા કરતા હાય ત્યાં ઉપશમ-વૈરાગ્ય-નિવૃત્તિ જ સેવવા ચાગ્ય લેખાય.
એ રીતે વિશાળ રાજ્યના ભાગી છતાં વૈરાગ્ય પામેલા ભર્તૃહૅરિ પ્રમુખ અનેક તત્ત્વવેત્તાઓએ પેાતાના અનુભવ–ઉદ્ગાર કાઢેલા છે. તેના સાર નીચેના શબ્દોમાં આવી જાય છે. અહા લેાકેા ! સંસારરૂપી સમુદ્ર અન ંત અને અપાર છે. એને પાર પામવા માટે તત્ત્વજ્ઞાન–જ્ઞાનીના આશ્રય લઈ પુરુષાર્થ ના ઉપયોગ કરી ! ઉપયેગ કરે!' એ ઉપદેશમાં એમને આશય પ્રત્યેક પ્રાણીને શેાક–લેશથી મુક્ત કરવાના હતા અને સાચા સુખ–સાધન તરફ વાળી તેમને સાચા સુખના ભેટા કરાવવાના હતા. એ સઘળા જ્ઞાનીઓ કરતાં પરમ માન્ય રાખવા ચેાગ્ય સજ્ઞ મહાવીરના
Page #112
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૯૧ ] વચન સર્વ સ્થળે એ જ ઉપદેશ છે કે–“સંસાર એકાન્ત અને અનંત શોકમય તેમ જ દુઃખથી ભરેલું છે, માટે અહીં ભવ્ય જન ! એમાં મધુરી મોહની ન આણતાં એનાથી નિવૃત્ત થાઓ! નિવૃત્ત થાઓ !” ભગવાન મહાવીરને એક સમય માત્ર પણ પ્રમાદમાં રહેવાને ઉપદેશ નથી. એમનાં સઘળાં પ્રવચનમાં એમણે એ જ પ્રદર્શિત કર્યું છે તેમ તેને સ્વાચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે. ઉત્તમ પ્રકારની સકળ ભેગ-સામગ્રી સ્વાધીન છતાં તેના ઉપરની મોહિનીને ઉતારી દઈ જ્ઞાનદર્શનચારિત્રપરાયણ થઈ, એમણે સિંહની જેમ નિજ પરાક્રમ દાખવી જે અભૂતતા દર્શાવી છે તે અનુપમ છે.
( [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૨]
सदुपदेश ૧. લૈકિક ભાવ છોડી દઈ, વાચા-જ્ઞાન તજી દઈ, કપિત વિધિ-નિષેધ તજી દઈ, જે જીવ પ્રત્યક્ષ જ્ઞાનીની આજ્ઞાને આરાધી, તથારૂપ ઉપદેશ પામી, તથારૂપ આત્માથે પ્રવર્તે એટલે-“તામસીવૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાળ રે” એવા શાન્તાત્માનું અવશ્ય કલ્યાણ થાય છે. -
૨. નિજ કપલકલ્પનાએ જ્ઞાન-દર્શન–ચારિત્રાદિકનું સ્વરૂપ ગમે તેમ સમજી લઈને, અથવા નિશ્ચયાત્મક બેલો શિખી લઈને સદ્વ્યવહાર લેવામાં જે પ્રવતે તેના આત્માનું કલ્યાણ થવું શક્ય નથી. અન્યત્ર ઠીક જ કહ્યું છે કે –
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માથી જન એહ.” (આત્મસિદ્ધિશાસ્ત્ર)
Page #113
--------------------------------------------------------------------------
________________
[૨]
શ્રી કષ્ફરવિજયજી ૩. એકાન્ત ક્રિયા-જડત્વથી અથવા એકાન્ત શુષ્ક જ્ઞાનમાત્રથી જીવનું કલ્યાણ ન થાય.
૪. વ્યસન વધાર્યાં વધે છે, ઘટાડ્યાં ઘટે છે અને નિયમમાં રાખ્યા નિયમમાં રહે છે.
૫. માંસ-દારુ-શિકાર–ચેરી – જૂગાર–પરસ્ત્રીગમન-વેશ્યાગમન એ સાત કુવ્યસનમાં ફસાવાથી ઘેરાતિઘેર નરકન્યાતનાઓ ભેગવવી પડે છે. અરે! ચા-બીડી-તમાકુ વિગેરેનું નજીવું વ્યસન કદાચ લાગે તો પણ તેથી કાયાને નુકશાન થાય છેથતું જાય છે તથા મન પરવશ થતું જાય છે અને તેથી આ લેક અને પરલોકનું કલ્યાણ સાધવાનું ચૂકી જવાય છે.
૬. સ્થિતિ પ્રમાણે માણસની પ્રકૃતિ ન હોય તે તે માણસનું વજન પડે નહીં અને વજન વગરને માનખો આ જગતમાં નકામે છે. સુભાગ્ય સાંપડે તે માનખે સફળ કરવા જેવા છે.
૭. પિતાને મળેલ મનુષ્યદેહ ભગવાનની ભક્તિ અને સારા પરમાર્થના કામમાં ગાળવો જોઈએ.
૮. જીવને બે મોટાં બંધન છે. એક સ્વચ્છેદ અને બીજું પ્રતિબંધ. સ્વછંદ ટાળવા જેની ઈચ્છા છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ, અને પ્રતિબંધ ટાળવાની જેની ઈચછા છે તેણે સર્વ સંગના ત્યાગી થવું જોઈએ. આમ ન થાય તે બંધનનો નાશ થતો નથી. જેને સ્વચ્છેદ છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે, આટલી હિતશિક્ષા સ્મરણ કરવા જેવી છે.
૯. જે અધિકારી સંસારથી વિરામ પામી, મુનિશ્રીનાં ચરણકમળ ચગે વિચરવા ઈચ્છે છે તે લાયક અધિકારીને
Page #114
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭: દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજા પ્રતિબંધને કંઈ હેતુ નથી. તે અધિકારીઓએ વડીલોને સંતોષ સંપાદન કરી, આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીના ચરણ-કમળમાં દીક્ષિત થવામાં બીજે વિક્ષેપ ન રહે.
૧૦. કેઈ અધિકારીને સંસારથી ઉપશમ વૃત્તિ થઈ હોય, તથાવિધ વૈરાગ્ય જાગ્યું હોય અને તે આત્માર્થ સાધક છે એમ જણાતું હોય તે તેને દીક્ષા આપવામાં મુનિવરે અધિકારી છે. ફક્ત ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયને માર્ગ વૃદ્ધિમાન રહે એવી દષ્ટિથી તે પ્રવૃત્તિ થવી જોઈએ.
૧૧. અલ્પાયુષી એવા આ દુષમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, તેથી આરાધક અને સુદ્રઢ ઉપગ વર્તે છે.
૧૨. પુગળ ભેગ ભેગવે છે તેથી અમને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દષ્ટિનું વચન જ નથી, એ તે વાણુ શૂરાનું કેવળ કલ્પિત મિથ્યા વચન છે.
૧૩. સ્વભાવ દશા તથારૂપ સંપૂર્ણ હોય તે તેથી મોક્ષ અને વિભાવદશાથી જન્મ-જરા-મરણાદિરૂપ સંસાર પ્રાપ્ત થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૩ ]
તાત્વિક વચનો. ૧. આત્મપરિણામની સવિશેષ સ્થિરતા થવા વાણું અને કાયાને સંયમ ઉપગપૂર્વક કરવા ઘટે છે.
૨. ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.
Page #115
--------------------------------------------------------------------------
________________
[ ૪ ]
શ્રી કપૂરવિજયજી
૩. કાઇ પણ દ્રવ્ય પરપરિણામે પરિણમે નહીં; સ્વપણાના ત્યાગ કરી શકે નહીં.
૪. પ્રત્યેક દ્રવ્ય ( દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી ) સ્વપરિણામી છે. નિયત અનાદિ મર્યાદાપણે વર્તે છે.
૫. જે ચેતન છે તે કેાઈ દિવસ અચેતન થાય નહીં, જે અચેતન છે તે કોઈ દિવસ ચેતન થાય નહીં.
૬. જો આ જીવ ( રાગ-દ્વેષાદ્રિ ) વિભાવ પરિણામને ક્ષીણ નહીં કરે તા તે આ જ ભવને વિષે પ્રત્યક્ષ દુ:ખ વેઠશે.
૭. જે જે પ્રકારે આત્માએ ચિંતન કર્યુ હોય તે તે પ્રકારે તે પ્રતિભાસે છે.
૮. વિષયાત્ત પણાથી મૂઢતાને પામેલી વિચારશક્તિવાળા જીવને આત્માનું નિત્યપણું ભાસતું નથી, એમ ઘણું કરીને દેખાય છે, તેમ થાય છે તે યથાર્થ છે; કેમકે અનિત્ય એવા વિષયને વિષે આત્મબુદ્ધિ હૈાવાથી, પેાતાનું પણ અનિત્યપણું ભાસે છે.
૯. વિચારવાનને આત્મા વિચારવાન લાગે છે. શૂન્યપણે ચિન્તન કરનારને આત્મા શૂન્ય લાગે છે. અનિત્યપણું ચિન્તન કરનારને અનિત્ય લાગે છે. નિત્યપણું ચિન્તન કરનારને નિત્ય લાગે છે.
૧૦. ચેતનની ઉત્પત્તિના કઇપણ સંચામા દેખાતા નથી તેથી ચેતન અનુત્પન્ન છે. તે ચેતન વિનાશ પામવાને કંઈ અનુભવ થતા નથી માટે અવિનાશી છે. નિત્ય અનુભવસ્વરૂપ હાવાથી નિત્ય છે.
૧૧. સમયે સમયે પરિણામાન્તર પામવાથી ચૈતન અનિત્ય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ · ] ૧૨. સ્વ–સ્વરૂપને ત્યાગ કરનારને અગ્ય હેવાથી મૂળ દ્રવ્ય છે.
૧૩. સર્વ કરતાં વીતરાગનાં વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે છે, કેમકે જ્યાં રાગાદિક દોષને સંપૂર્ણ ક્ષય હોય ત્યાં જ સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટે છે.
૧૪. શ્રી જિનને સર્વ કરતાં ઉત્કૃષ્ટ વીતરાગતા સંભવે છે.
૧૫. સર્વ દર્શનની શિક્ષા કરતાં શ્રીજિનની કહેલી બંધમોક્ષના સ્વરૂપની શિક્ષા જેટલી અવિકળ–અબાધિત ભાસે છે તેટલી બીજાં દર્શનની પ્રતિભાસતી નથી, અને જે અવિકળઅબાધિત શિક્ષા છે તે જ પ્રમાણસિદ્ધ છે.
૧૬. અન્ય સર્વ દર્શનમાં માનવા માત્રથી અવિકળતા ન કરે, જેનું પ્રમાણ વડે અવિકલપણું હોય તે જ અવિકળ કરે.
૧૭. સિદ્ધ આત્મા કાકપ્રકાશક છે પણ કાલેકવ્યાપક નથી. વ્યાપક તે સ્વશરીરની અવગાહના પ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તે શરીરના ત્રીજા ભાગે ઊણ તેના આત્મપ્રદેશને ઘન થાય છે એટલે આત્મદ્રવ્ય લેાકાલેકવ્યાપક નથી પણ કાલેકપ્રકાશક એટલે કલેકજ્ઞાયક છે. લોકાલોક પ્રત્યે આત્મા જ નથી અને કાલોક કંઈ આત્મામાં આવતાં નથી. સવે પોતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે તેમ છતાં આત્માને તેનું જ્ઞાન-દર્શન થાય છે.
૧૮. આત્માને અગુરુલઘુ ધર્મ છે. તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે એમ કહેવામાં આવે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
[ ૯૬ ]
શ્રી કરવિજયજી ૧૯. વર્તમાન કાળની પેઠે આ જગત સર્વ કાળ છે. પૂર્વ કાળે ન હોય તે વર્તમાનકાળે તેનું હવાપણું હોય નહીં. વર્તમાન કાળે છે તે ભવિષ્ય કાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થ માત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાન(વિદ્યમાનીપણું છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૨૪૦ ]
બેધક વચનો ૧. નિશ્ચય ધ્યાન-ધ્યાનમાં એકાગ્રવૃત્તિ રાખીને ઉત્તમ સાધક નિઃસ્પૃહ વૃત્તિમાન એટલે સર્વ પ્રકારની ઈચ્છાથી રહિત થાય તેને પરમ પુરુષો નિશ્ચય ધ્યાન કહે છે.
૨. ભગવદ્ ગીતામાં–અનેક સ્થાને પૂર્વાપરવિરેાધ છે તે સૂક્ષ્મ અવલેકનથી જણાઈ આવશે.
૩. પૂર્વાપરઅવિરેાધ-વિરોધ વગરનું એવું દર્શન, એવાં વચન તે વીતરાગનાં જ છે.
૪. પહૂદશનસમુચ્ચયની પ્રસ્તાવનામાં મણિભાઈ નથુભાઈએ લખી દીધું છે કે હરિભદ્રસૂરિને વેદાન્તની ખબર ન હતી. વેદાન્તની ખબર હતી તો એવી કુશાગ્ર બુદ્ધિવાળા હરિભદ્રસૂરિ જેન તરફથી પિતાનું વલણ ફેરવી વેદાન્તમાં ભળત. ગાઢ મતાભિનિવેશથી મણિભાઈનું આ વચન નીકળ્યું છે. હરિભદ્રસૂરિને વેદાન્તની ખબર હતી કે નહીં એ મણિભાઈએ હરિભદ્રસૂરિને ધર્મસંગ્રહણી ગ્રંથ જે હોત તે ખબર પડત. હરિભદ્રસૂરિને વેદાન્તાદિ બધાં દર્શનેની (પાકી) ખબર હતી. તે બધાં દર્શના પર્યાલોચનપૂર્વક તેમણે જેન
Page #118
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ 9 ] દર્શનને પૂર્વાપર અવિરોધી પ્રતીત કર્યું હતું એ સૂક્ષ્મ અવલેકિનથી જણાશે. - પ. વર્તમાન કાળમાં ક્ષયરેગ વિશેષ વૃદ્ધિ પામે છે અને પામતે જાય છે એનું મુખ્ય કારણ બ્રહ્મચર્ય—પાલનની ખામી, આળસ-નિરુદ્યમતા અને વિષયાદિકની આસક્તિ છે. ક્ષયરેગ-નિવારણને મુખ્ય ઉપાય બ્રહ્મચર્ય સેવન, શુદ્ધ સાત્વિક આહારપાન અને નિયમિત વર્તન છે.
૬. યથાર્થ જ્ઞાન–દશા, સમ્યકત્વ-દશા અને ઉપશમ–દશા (ત્યાગ–વૈરાગ્ય-કષાયજય ) તે તો જે ખરા મુમુક્ષુ જીવ સપુરુષના સમાગમમાં આવે તે જાણે-જાણી શકે.
૭. જેમના ઉપદેશે તેવી ઉત્તમ દશાના અંશે પ્રગટે તેમની પોતાની દિશામાં તે તે ગુણે કેવા ઉત્કૃષ્ટપણે રહેલા હોવા જોઈએ તે વિચારવું સુગમ છે. અને એકાન્ત નયાત્મક અસંગત_કપિલકઢિપત–મિથ્યા આગ્રહભર્યો જેમનો ઉપદેશ હોય તેનામાં તેવી એક પણ દશા પ્રાપ્ત થવી સંભવિત નથી. પુરુષ–જ્ઞાની મહાશયની વાણી સર્વ નયાત્મક વતે છે.
૮. તથારૂપ પ્રત્યક્ષ સદ્દગુરુગે અથવા કઈ પૂર્વના દઢ આરાધનથી જિનાજ્ઞા યથાર્થ સમજાય, યથાર્થ પ્રતીત થાય અને યથાર્થ આરાધાય તે મોક્ષ પ્રાપ્ત થાય એમાં સંદેહ નથી.
૯. જ્ઞાન–પ્રજ્ઞાએ સર્વ વસ્તુ જાણીને પ્રત્યાખ્યાન-પ્રજ્ઞાએ પચ્ચખે તેમને પંડિત કહ્યા છે તે યથાર્થ છે. જે જ્ઞાન કરીને પરભાવ પ્રત્યેને મેહ ઉપશમ અથવા ક્ષય ન થયે તે જ્ઞાન
Page #119
--------------------------------------------------------------------------
________________
[ ૯૮ ]
શ્રી કપૂરવિજયજી
અજ્ઞાન કહેવા ચેાગ્ય છે. અર્થાત જ્ઞાનનું લક્ષણ પરભાવ પ્રત્યે ઉદાસીન થવુ તે છે.
૧૦. ઉચિત ક્રિયાના અનાદર કરીને એકાન્ત જ્ઞાનને સાક્ષસાધક માને તેને મિથ્યાત્વી કહ્યા છે, તેમ સમ્યગજ્ઞાનના અનાદર કરી એકાંત ક્રિયાને મેાક્ષસાધક માને તેને પણ મિથ્યાત્વી કહ્યા છે.
૧૧. જ્ઞાન-દન-ચારિત્ર અને તપ એ ચાર કારણ મેાક્ષનાં કહ્યાં છે તે સંયુક્તમળે, અવિધપણે પ્રાપ્ત થશે, સર્વ કિલષ્ટ કર્મોના સથા અંત કરી મેાક્ષદાયક બને છે.
૧૨. ભાવ-અધ્યાત્મની શૈલી-વસ્તુતત્ત્વ યથાર્થ સમજાયે પરભાવથી આત્યન્તિક નિવૃત્તિ કરવી તે ખરા અધ્યાત્મ માર્ગ છે. જેટલી જેટલી પરભાવથી નિવૃત્તિ થવા પામે તેટલા ખરા અધ્યાત્મ-માર્ગના સત્ય અંશ છે.
૧૩. ‘પુદ્ગલસેં રાતા રહે ’–પુદ્ગલ( પરભાવ )માં રક્તપણું( આસક્તિ ) તે મિથ્યાત્વ ભાવ છે. અંતરાત્મપણે પરમાત્મ સ્વરૂપ ધ્યાવે—વીતરાગ ભાવ ભજે તા તે આત્મા પરમાત્મા થાય. [ જૈ. . પ્ર. પુ. ૫૩, પૃ. ૨૪૧ ]
સુભાષિત વચના,
૧. પ્રાણાન્તે પણુ અકબ્ય ન જ કરવું અને હિત કર્તવ્ય કરવું.
૨. કરેલું શુભાશુભ કર્મ અવશ્ય ભાગવવાનું છે એમ સમજવું. ૩. પરના ઈંગિત આકાર ઉપરથી બુદ્ધિશાળી હૃદયગત ભાવને જાણી જાય છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
( [ ૯૯ ] ૪. જ્યાં સર્વે નાયક બની બેસે, જ્યાં સર્વે અભિમાની હાય, તેમજ જ્યાં સર્વે માન–મહત્ત્વની ઈચ્છા રાખે તે સમુદાય સીદાયા કરે છે.
૫. નિર્ગુણ ગુણીજનને પિછાણી શકતું નથી, પોતે ગુણ હોય છતાં પણ અન્ય ગુણજનના ગુણને મત્સરભાવથી જેનાર સહન કરી શકતા નથી. પોતે ગુણ અને પરનાં ગુણમાં પ્રેમ- રાગ ધરાવનાર એવા સરસ્વભાવી જીવ થોડા હોય છે.
૬. જરૂર વગર એક પાઈ પણ આડે માગે નહીં ખર્ચનાર અને જરૂરી પ્રસંગે ક્રોડેની સખાવત કરનારને લક્ષ્મી અનુસરે છે.
૭. લક્ષ્મીની અસ્થિરતા-ક્ષણિક્તા સમજી સુજ્ઞજનેએ તેને ધર્મસ્થાનમાં સદુપયોગ કરવાવડે બને એટલે લહાવો લે.
૮. કુકર્મવડે હતાત્મા પાપી જીવ સર્વત્ર શંકાતા રહે છે જ્યારે શુદ્ધ નીતિના માર્ગે સંચરનારા પવિત્રાત્માઓ આનંદિત રહે છે.
૯. શુદ્ધ તાત્વિક ભવભીરુ ગીતાર્થ મહાપુરુષ સૌથી શ્રેષ્ઠ છે.
૧૦. પાત્રાપાત્ર વિશેષવડે ખેળ પણ ગાયને વિષે દૂધરૂપ થાય છે અને દૂધ પણ સર્પને વિશે વિષરૂપ થાય છે, માટે પાત્રમાં દાન દેવું તે જ યોગ્ય છે.
૧૧. પરના ખરાખોટા અવગુણ કહેવાથી કે સાંભળ્યાથી લાભ થતું નથી, પણ કહેનારને વેર વધ્યા કરે છે અને સાંભળનારને ભારે કુબુદ્ધિ વધે છે.
૧૨. ઉત્તમમતિ પરદૂષણ-પારકાદેષને પામતો નથી, દોષથી દૂર જ રહે છે. મધ્યમમતિ દોષને જોવે-જાણે છતાં જાહેર કરતું નથી. અધમમતિ કેઈને પડખે બેસી દેષ ગાવા બેસે છે.
Page #121
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૦ ]
શ્રી કપૂરવિજયજી
અધમાધમ તે તેના વગર વિચાયે કાલાહલ કરવા માંડે છે. ઉત્તમ મતિવંત જીવે પેાતાની પાત્રતા ટકાવી રાખવા અને બીજાઓએ એવી પાત્રતા પ્રાપ્ત કરવા અને એટલેા પ્રયત્ન કરવા.
૧૩. સ્વગુણુ કે પરદેષ કહેવાને, પરની યાચના કરવાને તેમજ યાચકજનને ના કહેવાને ઉત્તમ મનુષ્યની જીભ ઉપડતી નથી.
૧૪. માતાપિતાર્દિક વિડલાને જે તીર્થ યાત્રાનુ ફળ મળે છે, તેથી સદાય સુજ્ઞનું ક`ભ્ય છે.
નમસ્કાર કરે છે તેને નમસ્કાર કરવા એ જ
૧૫. પશુઓને સ્તન્યપાન સુધી માતાના સંબંધ હાય છે, અધમેાને સ્રીપ્રાપ્તિ સુધી, મધ્યમ જનાને ગૃહકાર્ય ચલાવતા સુધી અને ઉત્તમ જનાને તેા જિવત સુધી તી જેવા પૂજ્ય
સબંધ હાય છે.
૧૬. મૈત્રીના છ લક્ષણા કહ્યાં છે. તેને વસ્તુ આપવી અને તેની પાસેથી લેવી. ગુદા વાત કહેવી અને સાંભળવી તથા તેને ત્યાં જમવુ અને પાતે તેને જમાડવા.
૧૭. કામી વિષયલેલુપ્ત જીવની શાસ્ત્રમાં દશ દશા વર્ણવી છે. પહેલીમાં કામ–ચિન્તા, બીજીમાં સંગમ કરવાની સ્પૃહા, ત્રીજીમાં નિસાસા, ચેાથીમાં કામજ્વર, પાંચમીમાં શરીરે દાહ, છઠ્ઠીમાં ભાજન ઉપ૨ અરુચિ, સાતમીમાં માથું ફરી જઇ મૂર્છા આવવી, આઠમીમાં :પ્રબળ ઉન્માદ, નવમીમાં પ્રાણ રહેશે કે નહીં એવા સ ંદેહ અને દશમીમાં પ્રાણુને સર્વથા વિયેાગ.
૧૮. ઉત્તમ જનની સગતિથી અને જ્ઞાની–સાચા જ્ઞાનીના સુભાગ્યે સમાગમથી થતા લાભ અને સ્વવીય રક્ષાથી થતા અગણિત લાભ અને મૂર્ખાઇભરી રીતે તેની હાનિ કરવાથી
Page #122
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૧ ]
થતું પારાવાર નુકશાન જેના હૃદયમાં સદુપદેશભરી શાન્ત અમૃત વાણીનાં ચિંતનથી સમજાઇ ગયેલ હાય તે ભાગ્યવંત જીવ પાતાના મન અને ઇન્દ્રિયના સુનિગ્રહથી અવળા માર્ગથી પાછા વળી સારી ને સાચી સેવાના લાભ મેળવી શકે છે.
[ જૈ. ૧. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૬]
આત્મહિતકર વાયા.
૧. જિનેશ્વર પ્રત્યે સાચી સેવા ભક્તિ, જીવદયા, જિતેન્દ્રિયતા, જયશક્તિ અને જયપ્રાપ્તિ વિગેરે સદ્ગુણ્ણા ઉત્તમ પુરુષામાં હાય છે.
ર. શુદ્ધ દેવ-ગુરુ-ધર્મની પરીક્ષા જેને થઇ છે તે બીજી તુચ્છ વસ્તુની સ્પૃહા ન કરે.
૩. પ્રભુતા, લેાકપ્રિયતા, પાપકાર અને પડિતતા એ યુન્ગેાદયથી પ્રાપ્ત થાય છે.
૪. જ્ઞાનીથી કાઇ વાત ગુપ્ત નથી રહેતી. જેમ અને તેમ દોષના ત્યાગ ને ગુણુના દઢ આદર કરવાથી જીવની ઉન્નતિ થવા પામે છે. અઢારે પાપસ્થાનકાને સમજી દૂર કરવા ચેાગ્ય છે.
૫. શુદ્ધ ચારિત્ર તરફ ઘણા બુદ્ધિવાનેાની નજર વધારે ખેંચાય છે એ વાત અનુભવસિદ્ધ છે.
૬. તેમના સત્ય સંગથી આપણે મને એટલા ગુણ ગ્રહણુ કરી સ્વજીવન સફળતા કરવી.
૭. મીજી ગમે તેવી બાહ્ય પદવી કે સંપદા કરતાં એક સમકિત રત્ન પામવું તે શ્રેષ્ઠ છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૨ ]
શ્રી કપૂરવિજયજી
૮. તે સમકિત રત્ન પામીને તેને યત્નથી સાચવી જેમ અને તેમ ગુણમાં આગળ વધવું. .
૯. કવચિત કષ્ટ પડે ત્યારે ધીરજ ધરી તે સહન કરી લેવુ અને સિદ્ધવૃત્તિને કેળવતાં શીખવુ
૧૦. તેવે પ્રસંગે અજ્ઞાનવશ જીવા તેનું મૂળ કારણ શેાધી નહીં શકવાથી વધારે દુ:ખી થાય છે.
૧૧. તેવા અજ્ઞ જીવાને કરુણા લાવી સત્ય માર્ગ સમજાવવાથી તેમનુ પણ હિત થઇ શકે છે.
૧૨. તેથી જ પાપકારરસિક જ્ઞાની મહાત્માએ કરુણા લાવી સજ્ઞેષ વૃષ્ટિ વરસાવે છે.
૧૩. પરના અવગુણુમાં નહીં પેસતાં ગુણ ગ્રહણ કરી, મિષ્ટ અને સ્વપરહિતકારી વચન વા અને ઉારતા ગુણુની અને તેટલી વૃદ્ધિ કરી.
૧૪. મુમુક્ષુ જનાએ વૈરાગ્યજનક જ્ઞાનીનાં વચનાના વિશેષે આદર કરતા રહેવુ.
૧૫. જે જે કારણથી કષાય શમે–ઓછા થાય તેનું આદરપૂર્વક સેવન કરતા રહેવું. અને જે જે કારણથી કષાય ઉપજે ને વધે તે તે કારણથી યત્નપૂર્વક પાછા એસરવું.
૧૬. જ્યાં સુધી સમય-સામગ્રી અનુકૂળ છે ત્યાં સુધી પ્રમાદ રહિત તેનેા લાભ લઇ લેવા. તક ગયા પછી પ્રયત્ન કર્યાં શા કામના ? દવ ખળે ત્યારે કૂવા ખાવા નિરર્થક છે.
૧૭. મેાહમન્ન અને ચારિત્રરાજ વચ્ચે સતત યુદ્ધ ચાલ્યા કરે છે તે શાન્તિથી વિચારવું અને ચારિત્રરાજની કૃપા જાગે અને માઠુ પાતળા પડે એવી તક પ્રમાદવશ ગુમાવવી નહીં.
Page #124
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૩ ] ૧૮. એ સંબંધી બેધદાયક સંવાદ ઉપમિતિ ભવપ્રપંચા કથા તથા આત્મવિકાસ અને મેહપરાજય જેવા ભાષાગ્રંથથી ઉપલબ્ધ થઈ શકે છે, એથી આત્માનું સારું ભાન થઈ શકે છે.
૧૯. શ્રી ઉમાસ્વાતિ વાચકકૃત પ્રશમરતિ ગ્રંથનું ભાષાંતર મનનપૂર્વક વાંચી તેમાંને સાર સમજી જે જીવનમાં ઉતારાય તો તે ભારે ઉપકારક બને.
૨૦. શ્રીમાન્ યશોવિજયજી વાચકકૃત ૧૨૫–૧૫૦ અને ૩૫૦ ગાથાના સ્તવને જે પ્રેમથી અવગાહી લેવાય તે તેમાંથી પણ ઠીક તત્ત્વબેધ મળતાં શ્રદ્ધા દઢ ને નિર્મળ થવા પામે છે.
૨૧. આત્માથી ભાઈ-બહેનોએ અમુક વખત ખાસ બેધદાયક ગ્રંથને સ્વાધ્યાય કરવા નિશ્ચય કરે, જેથી તેમાંથી અપૂર્વ રસભર્યો બોધ મળતાં જીવનમાં ઉલ્લાસ વધવા પામશે.
૨૨. જેમ સોનાની પરીક્ષા કષ-છેદ-તાપાદિકવડે કરાય છે તેમ ધર્મની તેનાં હિતવચનથી, તેને અનુભવ કરવાથી, તેના તપપ્રભાવ, દયા તથા ગાંભીર્યાદિક ગુણેથી થઈ શકે છે.
૨૩. ગમે તેવું સુંદર હિતરૂપ શાસ્ત્રવચન નવું વાંચવા સાંભળવા માત્રથી નહીં પણ તેને દઢ શ્રદ્ધાથી યથાશક્તિ સ્વજીવનમાં ઉતારી લેવાથી તેની સાર્થકતા થઈ શકે છે.
૨૪. તેથી જ આત્માથી જનોને ટૂંકમાં પણ કહેવામાં આવેલ છે કે જે બુદ્ધિબળ, વચનબળ, કાયબળ ને ધન–બળ ભાગ્યવશાત્ સાંપડેલ હોય તેને જેમ લાભ લેવાય તેમ લઈ લેવા ચકવું નહીં.
૨૫. માનવ ભવાદિકની દુર્લભતા ઠીક સમજાય તેને સ્વપરહિત કરી લેવા અંતરપ્રેરણા થવી ઘટે.
Page #125
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
૨૬. ક્ષણિક સુખ પાછળ ફાંફાં મારનારાઓને દુઃખ-ઉપાધિ વધતાં ખૂબ પસ્તાવો થવા પામે છે.
૨૭. પ્રમાદ રહિત ધર્મ સાધનથી સ્વમાનવભવને સફળ કરી લેનાર સદભાગી જને ધન્યવાદ પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૩૪ ]
હિત સંદેશ. ૧. સંયમ અને સાદાઈ જીવનમાં ઉતારીએ તો અધિકાધિક સુખી થઈએ.
૨. સર્વ જીવોને સ્વાત્મા સમાન લેખી, કેઈને કશી પ્રતિકૂળતા (પીડા) ન ઉપજાવે.
૩. પ્રિય, પચ્ચ ને તથ્ય, એવા સત્યને પ્રાણ કરતાં અધિક કિમતી સમજીને સે.
૪. બ્રહ્મચર્યને જીવનના પાયા સમાન લેખી તેમાં અધિક દઢતા રાખે.
૫. કેઈપણ જાતના કુવ્યસનથી દૂર રહેવા બનતા પ્રયત્ન કરો.
૬. શરીરનિર્વાહ માટે પણ જરૂરી વસ્તુ શુદ્ધ–નિર્દોષ ગવેષી લેવા ન ચૂકે.
૭. ક્રોધ-કષાયાદિક અંતરંગ શત્રુઓને જીતવા સદા સાવધાન રહે.
૮. ક્ષમા–સમતાના સેવનવડે તમે ક્રોધને રેકી વશ કરશે. ૯. ધર્મનું મૂળ દયા છે, ક્ષમા રહિત માણસ દયાને સારી
Page #126
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૫ ] રીતે આદરી શકતા નથી, તે માટે જે ક્ષમા આપવામાં તત્પર છે તે ઉત્તમ ધર્મને સાધી શકે છે.
૧૦. સ` શુભેા વિનયને આધીન છે અને વિનય મૃદુતાને આપીન છે. જેમાં સંપૂર્ણ મૃદુતા વસી છે તે સર્વગુણસંપન્ન થાય છે.
૧૧. ઋજુતા-સરલતા વગરના કોઇપણ માણસ શુદ્ધિ પામતા નથી, અશુદ્ધ આત્મા ધર્મને આરાધી શકતા નથી. ધર્મ વિના માક્ષ નથી અને મેાક્ષ વિના ખીજું કેાઇ પરમ સુખ નથી.
૧૨. ભાવશાચને ખાધક ન પહાંચે તેમ ખાન-પાન ને શરીર આશ્રયી દ્રવ્ય-શાચ યત્નથી સાચવે.
૧૩. પૂર્વાપર અવિરુદ્ધ વચનના ઉચ્ચાર કરવા અને તનમન–વચનની એકતા-અકુટિલતા આદરવી, એ પ્રમાણે ચાર પ્રકારનું સત્ય જિનશાસનમાં કહ્યું છે.
૧૪. અધ્યાત્મ જ્ઞાનીએ નિશ્ચયથી મમતા-મૂર્છાને જ પરિગ્રહ કહે છે. તેથી વૈરાગ્યના અથી જનાને નિષ્પરિગ્રહતા, નિ:સ્પૃહતા એ પરમ ધર્મ છે.
૧૫. ઉપર્યુક્ત ધનું સદા સેવન કરનારના અત્યંત નિબિડ થયેલા રાગ, દ્વેષ ને માહુના અલ્પ કાળમાં ક્ષય થાય છે.
૧૬. અહંકાર ને મમકાર (હું ને મારું) તજવાથી અતિ દુન, ઉદ્ધત અને પ્રખળ કષાયાદિક ઢાષાને, મન-વચનકાયાના ફ્રેંડને અને ક્રિયાને જીતી શકાય છે,
૧૭. પ્રવચન-શાસનભક્તિ, શ્રુતજ્ઞાનની સંપદા માટે ઉદ્યમ અને ગીતા સાથે પરિચય એ વૈરાગ્ય માર્ગોના સદ્ભાવમાં સાચી બુદ્ધિ અને સ્થિરતા પેદા કરે છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૬ ]
શ્રી કરવિજ્યજી ૧૮. ઉન્માર્ગને ઉચ્છેદ કરનારી અને શ્રોતાજનેના શ્રોત્ર તથા મનને માતાની માફક પ્રસન્ન કરનારી આક્ષેપણ, વિક્ષેપણી, સંવેદની અને નિર્વેદની ધર્મકથા સદા કરવી અને સ્ત્રીકથા, ભેજનકથા, ચરકથા અને દેશકથાને દૂરથી જ તજી દેવી.
૧૯જ્યાં સુધી મન પારકા ગુણ-દેષ કથવામાં ચપળ થાય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં પરોવી દેવું હિતકારીશ્રેયકારી છે.
૨૦. શાસ્ત્રાધ્યયન અને અધ્યાપનમાં, આત્મચિંતવનમાં અને ધર્મોપદેશ દેવામાં સદા સર્વથા પ્રયત્ન કરવો.
૨૧. રાગ-દ્વેષવડે ઉદ્ધત ચિત્તવાળા જીવોને સધર્મને વિષે સારી રીતે સમજાવી જેડે અને દુઃખ-દુર્ગતિથકી સારી રીતે બચાવી લે તેને પુરુષ શાસ્ત્ર કહે છે. એવા ઉત્તમ શાસ્ત્રવચનને અનુસરવાથી સર્વ દુઃખને અત્યંત ક્ષય થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, ૫. ૩૮૭]
હિતકારક વચને ૧. વિદ્યાભ્યાસ કરવામાં પુસ્તક, ગુરુ, નિવાસ, સહાય અને ભેજનની અનુકૂળતા એ પાંચ • બાદા સાધન કહ્યાં છે. અને આરોગ્ય, બુદ્ધિ, વિનય, ઉદ્યમ તથા શાસ્ત્રીતિ એ પાંચ અંતરંગ સાધન સમજવાનાં છે.
૨. “ર્વત્ર છે, કથાત પુત્રાન્ત પરીકથા ” સર્વત્ર સર્વ વાતમાં જય મેળવવા ઇચ્છા સહિત પ્રયત્ન સેવ તેમાં શિષ્ય કે પુત્રથકી પરાજય થવા પામે તેની પરવા ન કરવી. અર્થાત્ શિષ્ય કે પુત્રને ઉદાર દિલના ગુરુ અને પિતાએ
Page #128
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] એવા કેળવવા કે શિષ્ય કે પુત્ર પિતાથી પણ આગળ વધી જાય તેવે વખતે પિતા અને ગુરુને પ્રમોદ થાય.
૩. ધર્મ, નીતિ અને પ્રામાણિક્તાથી વર્તનાર પુરુષને જય થયા વગર રહેતું જ નથી તેથી ગમે તેવા વિકટ પ્રસંગે પણ ધીરજ રાખી ધર્મ, નીતિ અને પ્રામાણિકતાને વળગી રહેવા સફળ પ્રયત્ન સેવ.
૪. પૂર્વ કર્મના યોગથી યુધિષ્ઠિર પ્રમુખ અનેકાનેક આપત્તિઓના જોક્તા થયા હતા. તેમ છતાં આખરે તેમની પવિત્ર મનવૃત્તિ અને સદાચરણથી તે તે આપત્તિઓને પાર ઉતરી સુખી થયા હતા. એવા ઉત્તમ દષ્ટાન્ત વાંચી, સાંભળી સુજ્ઞ. જાએ અહિતમાર્ગ ત્યજી હિતમાર્ગને જ સ્વીકાર કરે.
૫ પુન્યચરિત્ર પુરુષના પવિત્ર ચરિત્રો વાંચવાથી કે સાંભળવાથી તેમના જીવનમાંથી સત્ય, દઢતા, ટેક, સાહસ, પૈય, હિંમત પ્રમુખ ઉત્તમ ગુણે તરી આવે છે અને એવા જ ગુણેને ચકકસ અભ્યાસ–આદર કરાય તે આપણામાં એવા જ ગુણે. પ્રગટ થાય છે. (થવા પામે છે.)
૬. ભીષ્મ પિતાનું અદ્દભુત ચરિત્ર ખાસ મનન કરવા જેવું. છે. પિતાના ઋણમાંથી કઈ અંશે મુકત થવા માટે તેમનું ઈચ્છિત સાધવા બ્રહ્મચર્ય જેવું અતિ આકરું વ્રત આખી જિંદગી સુધી પાળવા પોતે પ્રતિજ્ઞા કરી તેને સારી રીતે. દીપાવી હતી. શુદ્ધ નૈષ્ઠિક બ્રહ્મચર્યનું અખંડ પાલન કરવાથી પોતાનામાં બળબુદ્ધિ અને વીર્ય ઉલ્લાસની કેટલી બધી વૃદ્ધિ થવા પામે છે અને તેને સ્વપર કયાણાર્થે કે ઉપયોગ થઈ શકે છે તે એમાંથી શીખવા યોગ્ય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
[ ૧૦૮ ].
શ્રી કપૂરવિજયજી ૭. સીતા, દ્રૌપદી અને રામતી જેવી ઉત્તમ સતીઓના પૂન્ય ચરિત્ર પણ ઘણું બેધદાયક છે. સતી સીતાએ કેવા વિકટ અને ત્રાસદાયક સંગેમાં ધીરતા રાખી, પિતાનું પ્રાણપ્રિય શીલવત અખંડ સાચવી પિતાની પવિત્રતાની જગતભરને ખાત્રી કરી આપી હતી. સીતાની પેઠે દ્રૌપદી સતી વિકટ સંગોમાં ધીરજ રાખી સ્વપતિસેવામાં સાવધાનપણે વતી હતી. સતી રામતીનું ચરિત્ર ખાસ મનન કરવા ગ્ય છે. કેવળ મનથી ઈરછલા વરની અપ્રાપ્તિમાં સંસારની અસારતા વિચારી, સમજી, ચારિત્ર લઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરેલ.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૨૯].
ગૃહસ્થ શ્રાવકને કર્તવ્ય ધર્મ ૧. સુશ્રાવક પ્રભાતે, મધ્યાહુને, સંધ્યાકાળે ચૈત્યવંદન કરે. જિનમંદિરમાં ધુપ, દીપ, પુષ્પ, સુગંધી દ્રવડે જિનદેવની પૂજા કરવામાં ઉજમાલ રહે.
૨. જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાથી નિશ્ચલ રહે. વીતરાગદેવ વિના અન્ય દેવને માને નહીં, તેમજ પૂર્વાપર વિરોધવાળા કુદર્શનમાં રાએ નહી. સારી રીતે તત્ત્વપરીક્ષાપૂર્વક ધર્મ-આરાધન કરે.
૩. કુદશીને વિવિધ પ્રકારે ત્રસ–સ્થાવર જીવોની વિરાધના કરતા દેખી ઈંદ્રાદિક દેવે પણ સ્વધર્મથી ચલાયમાન કરી શકે નહી.
૪. સુસાધુ જનને બહુમાનપૂર્વક વંદન કરે, સંશય પૂછે, તેમની સેવાભક્તિ કરે, શાશ્રવણ કરે, શાસ્ત્રઅભ્યાસ કરે, ચોગ્ય જનોને ધર્મ ઉપદેશ આપી ધર્મમાર્ગમાં જોડે ને સ્થિર કરે.
Page #130
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૦૯ ]
૫. શીલવ્રત પાળવામાં દૃઢ રહે, વૈષધ પ્રતિક્રમણ અલ્પ્સલિત ભાવે કરે, તેમજ મધ, મદિરા, માંસ તથા વડ—ઉંમરાદિક પાંચે પ્રકારનાં અભક્ષ્ય ફળ તથા રિંગણુ, વિંગણુ, મહુડાકિ અનેક પ્રકારના અલક્ષ્યને ત્યાગ કરે. અભક્ષ્ય અનંતકાયકંદમૂળાદિકનું ભક્ષણ ન જ કરે. વળી રાત્રિ@ાજનથી પાતે સાવધાનપણે દૂર રહે. શ્રાવક ઉચિત વ્રત-નિયમ હૃઢતાથી પાળે.
૬. પંદર પ્રકારના કર્માદાનના વ્યાપારથી દૂર રહે, વ્રત પચ્ચખ્ખાણુ કરવામાં સદા ઉજમાળ રહે, ધનધાન્યાદિક વસ્તુએનું ચેાગ્ય પ્રમાણુ કરે અને કદાચ તેમાં ભૂલ-સ્ખલના થવા પામે તે તેનું ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત ગ્રહે,
૭. જિનેશ્વર ભગવાનના જન્મ દીક્ષા-જ્ઞાન અને; નિર્વાણુંસ્થાનમાં જઇ બહુમાન સહિત વંદન સ્તુતિ કરે. તેમજ દેવગુરુની જોગવાઇ વગરના સ્થાનમાં બીજો ગમે તેટલે લાભ થતા હાય તા પણ જિનધર્મમાં અનુરક્ત શ્રાવક વસે નહીં ( જ્યાં સ્વધની પુષ્ટિ થયા કરે ત્યાં જ નિવાસ કરે. )
૮. કુદનીને પ્રણામ ન કરે, પર સમક્ષ તેના ગુણુાત્કીર્તન ન કરે, પાત્ર બુદ્ધિથી દાન ન આપે.
૯. પ્રથમ સુવિહિત સુપાત્ર સાધુને આદરપૂર્વક નિર્દોષ અન્નપાનાદિક દઈને પછી ભાજન કરે. જો એવા સુપાત્રના જોગ ન અને તેા દિશા અવલેાકન કર્યા પછી પાતે ખાનપાન કરે.
૧૦. જ્યાં સુધી કાઇ દેશકાળાદિકમાં મુનિને કલ્પે એવી કાંઇપણ ચીજ મુનિને દીધી ન હેાય ત્યાં સુધી, ખરે। શ્રાવક તે મારાગે નહીં.
૧૧. સાધુને રહેવા લાયક સ્થાનક, પાટપાટલા, આહારપાણી,
Page #131
--------------------------------------------------------------------------
________________
{ ૧૧૦ ].
શ્રી કરવિજયજી ઔષધબેસજ અને વસ્ત્રાદિક, પિતે સામાન્ય સ્થિતિને હોય, બહુ ધનાઢ્ય ન હોય તે પણ ડામાંથી થોડું પણ દેવાને અવશ્ય ભાવ રાખે.
૧૨. સંવછરી, ચઉમાસી અને અઠ્ઠાઈ વિગેરે પર્વદિવસોમાં જિનવર પૂજા તથા તપજપ કરવામાં સારી રીતે ઉજમાળ રહે.
૧૩. સાધુ તથા ચેત્ય (જિન-પ્રતિમા ) સાથે શત્રુભાવ રાખનારને તથા તેના અવર્ણવાદ બેલનારને તથા જૈન શાસનનું
અહિત કરનારને પોતાની સર્વ શક્તિથી નિવારે, શાસનની કઈ રીતે હેલના થવા દે નહીં.
૧૪. જીવહિંસા, અસત્ય ભાષણ, ચેરી અને પરસ્ત્રીગમનનો સુશ્રાવક સર્વદા ત્યાગ કરે, અવ્રતીપણે રહેવાનું પસંદ ન જ કરે.
૧૫. અનંતી તૃષ્ણાને વધારનાર અપરિમિત પરિગ્રહ છે એમ સમજી તેને પરિહાર કરે કે તે બહુ દેષકારી તથા નરકાદિક દુર્ગતિનું મૂળ છે.
૧૬. દુર્જનોની સંગતિ તજીને સુશ્રાવક સત્સંગતિને સદાય આદરે, પરનિન્દાને પરિહાર કરે અને સર્વજ્ઞદેશિત શુદ્ધ નિષ્કષાય ધર્મને આદર કરે. રાગદ્વેષને તજી સમતા ભાવને સ્વીકાર કરે.
૧૭. એ રીતે જે શ્રાવકે ત૫ નિયમ અને શીલાદિક સદગુણે સહિત હોય તેમને સ્વર્ગ અને મેક્ષનાં સુખ પ્રાપ્ત થવાં દુર્લભ નથી.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨પર ]
Page #132
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૧ ] અમૃતમય વચન. (૧) આપણામાં એવો વહેમ છે કે પહેલાં પાંચ વર્ષ બાળકને કેળવણું પામવાપણું હેતું નથી. ખરી વાત એ છે કે પહેલાં પાંચ વર્ષમાં બાળક જે પામે છે તે પછી પામતું જ નથી. બાળકની કેળવણી માતાના ઉદરથી જ શરૂ થાય છે એમ હું અનુભવથી કહી શકું છું.
(૨) જ્યાં જ્યાં ઉદારતા, સહિષ્ણુતા અને સત્ય છે ત્યાં ભેદ પણ લાભદાયક નીવડે છે.
(૩) સામા પક્ષને ન્યાય આપીને આપણે ન્યાય વહેલે મેળવીએ છીએ.
(૪) વડીલોની આજ્ઞાનું પાલન કરવું–તેઓ કહે તેમ કરવું, કરે તેના કાજી આપણે ન બનવું જોઈએ.
(૫) સાચું બોલનારે અને સાચું કરનારે પણ ગાફેલ ન રહેવું જોઈએ.
(૬) સ્વાદનું ખરું સ્થાન જીભ નથી પણ મન છે.
(૭) જે વસ્તુ જાહેરમાં ન કરાય તે છૂપી રીતે કરવા માટે પણ મારું મન કબૂલ નથી કરતું
(૮) સ્તુતિ, ઉપાસના, પ્રાર્થના એ વહેમ નથી પણ આપણે ખાઈએ પાઈયે છીએ, ચાલીએ છીએ, બેસીએ છીએ એ બધું જેટલું સાચું છે તેના કરતાં તે વધારે સાચી વસ્તુ છે. તેનું મૂળ કંઠ નથી પણ હૃદય છે.
(૯) વ્રત બંધન નથી પણ સ્વતંત્રતાનું દ્વાર છે. (૧૦) બ્રહ્મચર્યનું પાલન કરવું હોય તે જીભ ઉપર
Page #133
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૨ ] .
શ્રી રવિજયજી કાબ મેળવવું જોઈએ. જે સ્વાદ જીતાય તે બ્રહાચર્ય અતિશય સહેલું છે.
(૧૧) ઉપવાસ વિના વિષયાસક્તિને જડમૂળથી નાશ સંભવતું નથી. તેથી બ્રહાચર્યના પાલનમાં ઉપવાસ અનિવાર્ય અંગ છે.
(૧૨) સત્ય એક ઉત્તમ ફળદાયક વિશાળ વૃક્ષ છે. (૧૩) કરણું તેવી ભરણુ–પાર ઉતારણ.
(૧૪) પ્રયત્નશીલ બ્રહ્મચારી પોતાની ઊણપનું નિત્ય દર્શન કરશે, પોતાનામાં ખૂણે ખાચરે છુપાઈ રહેલા વિકારને પણ ઓળખી લેશે અને તેને શીધ્ર કાઢવા સતત પ્રયત્ન કરશે.
(૧૫) મારી માન્યતા છે કે મનુષ્યને દવા લેવાની ભાગ્યે જ જરૂર રહે છે, કેમકે પથ્ય અને પાણી ઈત્યાદિના ઘરગથુ ઉપચારોથી એક હજારમાંથી નવર્સે નવાણું દદીઓ સારા થાય છે.
(૧૬) “આહાર તે ઓડકાર” “માણસ જેવું ખાય તેવો થાય” એ કહેવતમાં ઘણું સત્ય છે.
(૧૭) આત્મસાધક મુમુક્ષુને માટે પિતાના ખોરાકની પસંદગી–ત્યાગ અને સ્વીકાર બને એટલાં જ આવશ્યક છે જેટલા વિચાર અને વાચાની પસંદગી–ત્યાગ અને સ્વીકાર આવશ્યક છે.
(૧૮) ઓકરામાં માબાપની આકૃતિને વારસે જેમ ઉતરે છે તેમ તેમના ગુણદોષને વારસો પણ ઉતરે છે.
(૧૯) શુદ્ધ બ્રહાચર્યમાં તે વિચારની મલિનતા પણ ન હેવી જોઈએ. સંપૂર્ણ બ્રહ્માચારીના સ્વપ્નમાં પણ વિકારી વિચાર ન હોય. એવા વિચાર આવે ત્યાં સુધી વિકારની ખાત્રી સમજી લેવી.
Page #134
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૩ ] : (૨૦) માણસ રસને સારુ નહીં પણ શરીર નભાવવા સારુ જ ખાય ત્યારે જ તે સ્વાભાવિકપણે વર્તે છે એમ કહેવાય.
(૨૧) જેનું મન સંયમ પ્રતિ જઈ રહ્યું છે તેને ખારાકની મર્યાદા અને નિરાહાર બહુ મદદ કરનારા છે, તેની મદદ વગર મનની નિર્વિકારતા અસંભવિત જણાય છે.
(૨૨) લકિક સંબંધ કરતાં આધ્યાત્મિક વધારે કિંમતી છે. આધ્યાત્મિક વિનાને કિક સંબંધ પ્રાણ વિનાના દેહ સમાન છે.
(૨૩) મુમુક્ષુ કે સેવકના પ્રત્યેક કાર્યમાં જે નમ્રતાનિરભિમાનતા ન હોય તો તે મુમુક્ષુ નથી, સેવક નથી, તે સ્વાથી અને અહંકારી છે.
(૨૪) આત્મશુદ્ધિ વગર જીવ માત્રની સાથે ઐકય ન જ સધાય. આત્મશુદ્ધિ વિના અહિંસા ધર્મનું પાલન સર્વથા અસં. ભવિત છે. અશુદ્ધાત્મા પરમાત્માના દર્શન કરવા અસમર્થ છે.
(૨૫) શુદ્ધિનો માર્ગ વિકટ છે. શુદ્ધ થવું એટલે મનથી, વચનથી અને કાયાથી નિર્વિકાર થવું.
(૨૬) મનના વિચારોને જીતવા એ જગતને જીતવા કરતાં યે કઠીન છે.
(૨૭) અહિંસા એ નમ્રતાની પરાકાષ્ઠા છે. નમ્રતા વગર મુક્તિ કેઈ કાળે થવાની નથી એ અનુભવસિદ્ધ વાત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૨૫૬ ]
Page #135
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૪ ]
શ્રી કપૂરવિજયજી
ઉપદેશક વાક્યા.
૧. નિશ્ચય કરેા એટલે તમે મુક્ત થશેા.
૨. આપણી ભાષામાં વપરાતાં ટૂંકા શબ્દો ‘હા’ અને ‘ના’ સાથી વિશેષ જોખમદારીભરેલા છે. એનુ રહસ્ય અનુભવગમ્ય છે. ૩. મનુષ્યે પેાતાના કાર્યના સ્વામી બનવું જોઇએ, એવું નિશ્ચયબળ કેળવવું જોઇએ.
૪. એક મહાન્ ઉદ્દેશ સાધવાની મંગળકામના એ જ સાંદર્ય તથા સુખ છે.
૫. પૂર્ણ વિશ્વાસ મનુષ્યને ઉપહાસથી અલગ-પર રાખે છે. ૬. હિંમત ધારણ કર અને પસઢ કરેલા માર્ગોથી લેશ પણ ચલિત થાવ નહિ, કારણ કે સહનશીલતામાંથી જન્મેલી સફળતા અંતે તારે પડખે જ ઊભી રહેશે.
૭. તમે જે કાર્યો ઉત્તમાત્તમ રીતે કરી શકતા હૈા તેને જ તમારું ખળ, તમારા ઉત્સાહ, તમારું સર્વસ્વ અર્પણ કરી. ૮. બળવાન ઇચ્છાશક્તિના ગુપ્ત ભેદ્દે કાણું જાણું છે ?
આરાગ્ય એ શારીરિક પવિત્રતા છે.
૯. ઉત્તમ મન શરીરને પણ ઉત્તમ મનાવે છે. વીરતા એ એક જાતની આષધી છે. મનની ઉદાત્તતા મલમ કરતાં પણ અતિ સારી રીતે શ્વાને રૂઝવે છે.
૧૦. દૃઢ અને પ્રમળ ઇચ્છાશક્તિ આરાગ્ય અને સફળતા મેળવવામાં ભારે સહાય કરે છે.
૧૧. માણુસ પેાતાના મનમાં જેવા વિચાર કરે છે તેવા જ તે થાય છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
૧૨. આપણે આરોગ્ય અને સ્વાસ્થનું ઉચ્ચ શિય આપણા મન:ચક્ષુઓ સામે રાખવું જોઈએ.
૧૩. જે તું બીજાઓ પ્રત્યે ભલે હોય છે તે તારી જાત પ્રત્યે તેથી પણ વિશેષ ભલે હોય છે. , ૧૪. બીજાઓના દોષ તરફ જોશો નહિ, તેમનામાં દોષ જણાય તો પણ તે તરફ દુર્લક્ષ કરજે.
૧૫. ઉદારતા આપીને શ્રીમંત થાય છે ત્યારે લેભ સંગ્રહ કરીને ગરીબ (દીન-દુઃખી) બને છે.
૧૬. ઉદાર મનુષ્ય લાંબા સમય સુધી સંકટ સહન કરે છે તો પણ તેટલે જ ઉદાર રહે છે.
૧૭. ધાર્મિક મનુષ્યના મુકુટમાં ઉદારતા એ સૌથી વિશેષ પ્રકાશિત હરે છે.
૧૮. પ્રત્યેક મનુષ્યમાં થોડી ઘણી દુર્બળતા તે અવશ્ય હોય છે જ પરંતુ તે માફ કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક વિચિત્રતા હોય છે પરંતુ આપણે નિભાવી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યને કેટલીક વસ્તુઓ પ્રત્યે તિરસ્કાર હોય છે તેની પણ આપણે ઉપેક્ષા કરવી જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક નિર્દોષ ટેવ હોય છે પરંતુ આપણે તે સહન કરી લેવી જોઈએ. પ્રત્યેક મનુષ્યના કેટલાક નિશ્ચિત મતો હોય છે તે પ્રત્યે માનની નજરે જોવું જોઈએ. પ્રત્યેક મનુષ્યમાં કેટલીક ખાસ લાગણીઓ અને મૃદુ ભાવનાઓ હોય છે પરંતુ આપણે તેને આદર કરવો જોઈએ. દોષમાત્રની ઉપેક્ષા કરી ગુણ માત્ર હંસની માફક ગ્રહણ કરવા જોઈએ.
Page #137
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૯. ઉદારતાને સ્વાર્થની સ્પૃહતા હૈાતી નથી. આપણે જે અણુ કરી દીધું તે જ આપણી પાસે છે. ઉદાર આત્મા જાડા થશે અને લેાભી આત્મા સુકાઇ જશે.
૨૦. આપણે જે કઈં પણ આપીએ છીએ તેના કરતાં અધિક સારું પ્રાપ્ત કરીએ છીએ. ઉદારતા અને પરાપકારવૃત્તિ જ મહાનમાં મહાન દૈવી ગુણ્ણા છે. આપણે તેના વિકાસ સાખીએ છીએ.
૨૧. ઉદાર માણુસ સહાય કર્યા વિના રહી શકતા નથી. એક સળગેલી અત્તીવડે બીજી હજારાને સળગાવી શકાય છે, તેથી તેના પ્રકાશમાં કાંઇ પણ ઉણપ આવતી નથી.
૨૨. જે અંત:કરણના સ્વામી છે તે જ કેઇ પણ અંત:કરણની સાચી તપાસ કરી શકે છે.
f
૨૩. કાઇને હાથે કાઇ મહત્ કાર્ય સિદ્ધ થાય છે ત્યારે આપણે માત્ર તેનું કેટલેક અંશે માપ જ કરી શકીએ છીએ, તે સિદ્ધ કરવામાં પડેલા શ્રમ અને નડેલા વિશ્ર્વ જાણી શકતા નથી. ૨૪. માનવ હૃદયમાં જે ઉદારતા અને પાપકારવૃત્તિનાં ખીજ છે, તેને સંકુચિત કરી જીવતાં રાખવાને ગરીબ લેાકેાનાં સંકટા જ આપણને ઉત્તેજીત કરે છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૯, પૃ. ૨૮૦ ]
સુંદર સંદેશ.
૧. તમે સહુ શાંતિથી અને કાન ખુલ્લા રાખી મને સાંભળેા ! ભારે ખેદ્યના વિષય છે કે સમયસૂચકતાની ખામી અને ઉપેક્ષાને લીધે ખરી કેળવણીના અભાવે આપણામાં વસ્તુ
Page #138
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૭ ] સ્થિતિનું જે ઘોર અજ્ઞાન પ્રસર્યું છે તેથી આપણા સમાજની ભારે દુર્દશા થવા પામી છે. વિચારવાનને આ સત્ય સમજાતાં તેને સુધારવા પ્રયત્ન કરી તેમાં સફળતા મળે તેવી તાલાવેલી જાગવી જોઈએ.
૨. શરીરનું આરોગ્ય સચવાય તેવી તાલીમ દરેક વ્યક્તિને મળવી જોઈએ, તેવું જ્ઞાન અપાવું જોઈએ અને તેને વર્તનમાં મુકાવવું જોઈએ.
૩. બ્રહ્મચર્ય—પાલનના અજબ ફાયદા અને તેના ભંગથી થતા પારાવાર ગેરફાયદાઓ દરેક નાના-મોટા ત્યાગી-સાધુઓ કે ગૃહસ્થને ઠીક સમજાવવા જોઈએ.
૪. સમજ વગર લુખી કરણ આંખ મીંચીને કરતાકરાવતા રહીએ તે કરતાં સુંદર રહસ્ય સાથે તે કરાય તે પ્રબંધ થવું જોઈએ.
૫. આમ કરવાથી દૂધમાં સાકર ભળવા જે ભારે લાભ થવા પામશે.
૬. જિનેક્ત જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર ને વીર્યાચારને યથાર્થ સમજી તેને વિધિવત્ પાળનારઆરાધક ત્યાગી કે ગૃહસ્થ ભાઈબહેનેમાં એક ક્ષણમાત્ર પણ કુસંપ રહેવા પામે ખરો ?
૭. સાધમ પણાનું ખરું સગપણ યથાર્થ સમજીને તેને આદર કરાય તે આજકાલ વ્યાપી રહેલી કંગાળીયત દૂર થતાં કેટલી વાર લાગે ?
૮. સમ્યજ્ઞાન અને વિવેકના અભાવે ત્યાગી લેખાતાં માર્ગમાં તેમજ ગૃહસ્થ-ઉપાસક વર્ગમાં સ્વતંત્રતાના મિષથી
Page #139
--------------------------------------------------------------------------
________________
[ ૧૧૮ ]
શ્રી કપૂરવિજયજી
જે ઘાર સ્વચ્છ ંદતા વ્યાપી રહી છે તેને દૂર કરી શાસનરસિકતા જાગે તેવા પ્રયાસ કરવા જોઈએ.
૯. શ્રી વીર પરમાત્માએ સ્થાપેલા ચતુર્વિધ સ’ધમાં કેટલે બધા નિ:સ્વાર્થ પ્રેમ અને કેટલી બધી સુંદર વ્યવસ્થા જળવાવી જોઇએ ? તેવી ઊંડી લાગણી આગેવાનાદ્વારા આપણા સહુમાં જાગે અને ખરી શાંતિ વ્યાપે એમ થવું જોઇએ.
૧૦. આજકાલ ધાર અજ્ઞાન, કલેશ, કુસંપ ને નિંદા, ઇર્ષ્યાદિક ઢાષા જ્યાં ત્યાં સેવાય છે તેમને જલ્દી દૂર કરવા જોઇએ.
૧૧. આપણામાં માળ-ઉછેર અને માળ-કેળવણી તરફ બહુ દુક્ષ રખાય છે તેથી ભયંકર પરિણામ આવે છે, તેમાં સારા સુધારા થવા જોઇએ.
૧૨. માતાએ અજાણ અને અસંસ્કારી હાવાથી ઘણાં બાળમરણુ નીપજે છે, અને જે અવશેષ જીવતાં રહે છે તેમનામાં સારા ખીજ-સંસ્કાર પડતા નથી.
૧૩. માતાએ શાણી હાય તા ભવિષ્યની પ્રજા સુસસ્કારી થવા પામે ખરી.
૧૪. પરન્તુ એવી સાચી કેળવણી તરફ ઘણે ભાગે ઉપેક્ષા થતી જોવાય છે.
૧૫. જડ જેવી વસ્તુઓને પણ ઠીક કેળવવાથી ધાર્યુ સુંદર પરિણામ આવી શકે છે.
૧૬. આ અતિ અગત્યની અને મુદ્દાની વાત ઉપર આંખ મીંચામણા કરવા હવે નહીં પાલવે, સહુએ બનતી સહાનુભૂતિ દાખવી કામ કરવું જોઈએ.
Page #140
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૧૯ ] ૧૭. એ કામ પાછળ ઉદાર દિલથી તન-મન-ધનને ભેગ અપાવે જોઈએ.
૧૮. બીજા નકામા ખર્ચ ઓછા કરી, નજદિકના ભવિધ્યમાં સમાજ અને શાસન દીપી નીકળે તેવી ખરી કેળવણું પાછળ આપણું સઘળી શક્તિ વહેવડાવવી જોઈએ.
૧૯ આપણામાં સારા દિલસોજ ને સમયજ્ઞ શિક્ષકો ને ઉપદેશકે પ્રગટે એવો પ્રબંધ સારા અનુભવી જનેની સાચી સલાહ મેળવી કરવે.
૨૦. તેમ કરવાથી આપણી ઘણીખરી શક્તિઓ વ્યર્થ વેડફાઈ જાય છે તે બચે અને ખરી દિશામાં ખર્ચાય તે ભવિષ્ય બહુ સુંદર થવા પામે.
૨૧. પ્રમાણિક ઉદ્યોગશીલતાની ગંભીર ખામીથી જ્યાં ત્યાં દરિદ્રતા પ્રસરી દેખાય છે તે જલદી દૂર થાય એવી દુરદેશી વાપરી યોગ્ય વ્યવસ્થા કરવી અને અસ્ત થયેલી ખરી પ્રામાણિક ઉદ્યોગશીલતા આપણા સહુમાં મૂર્તિમંત જાગે, સર્વત્ર વ્યાપે અને તેના મીઠાં સ્વાદિષ્ટ ફળને સહુને સાક્ષાત્ અનુભવ થાય તેમ કરવું જેથી સમાજ અને શાસનના એકાંત હિતકાર્યમાં ઉત્સાહભેર આગળ ને આગળ વધવા આપણામાં ખરી શક્તિ કુરી સફળતા મળે. .
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૭૩ ]
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૦ ]
શ્રી કરવિજયજી सूक्त बोधवचनो ने प्रभुप्रार्थना. (૧) એકાગ્રચિત્ત બની, પરમાત્મ ગુણનું ચિન્તવન કરવાનું નામ જ ખરી વસ્તુ કે પ્રાર્થના છે. એ દ્વારા આત્મા ધીરે ધીરે ઉન્નતિ પામતે પરમાત્મદશા સુધી પહોંચે છે.
(૨) જેને શાંતિ પામવાની ઈચ્છા જ હોય તેણે મનેવિકારોને દૂર કરવા ખાસ પ્રયત્ન કરવો જોઈએ.
(૩) જ્યાં સુધી વિષયસુખ મીઠાં લાગે ત્યાં સુધી મનુષ્ય આત્માની ઉન્નતિ કરી શકતા નથી. - (૪) સુવિચાર, સદવર્તન અને સઉદ્યમમાં લાગ્યા રહેવું એ એક ભારે હેતુ છે, સુખદાયક કામ છે.
(૫) મન અને તનને શુદ્ધ રાખો, વિષય-વાસનાઓને દૂર કરે, સ્વાર્થ બુદ્ધિને તજે અને ઉચ્ચ પવિત્ર જીવન વ્યતીત કરો.
(૬) પ્રભાતમાં ઊઠી આત્મનિરીક્ષણ કરે, આપણું અંદર ઊંડી નજર નાંખી જુઓ, ને જે જે દોષો નજરે આવે તેને દૂર કરવા દ્રઢ નિશ્ચય કરો તથા સદ્ગુણ વધારવા પ્રયત્નશીલ બને.
(૭) જેણે પિતાના હદયને રાગ-દ્વેષ-માન-ક્રોધાદિક કષાયે તથા તુછ ઈચ્છાઓથી રહિત કર્યું છે અને જે સહુને અનંત દયા અને પ્રેમભાવથી જોઈ પ્રાણીમાત્રને માટે શાતિને ઈચ્છક છે તે મનુષ્યના સહજ સુખ અને આનંદની કંઈ સીમા નથી.
(૮) સજને ! આપણા મનને શુદ્ધ-નિર્દોષી બનાવે, એથી સ્વજીવન સુંદર, ઉદાર, સુખી અને શાન્ત બની જશે.
Page #142
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૧ ] પ્રભુપ્રાર્થના (૧) હે નાથ ! સહુ પ્રાણીવર્ગ પ્રત્યે મૈત્રી, ગુણીજને પ્રત્યે પ્રમોદ, દુઃખીજને પ્રત્યે કરુણ અને નિન્દાદિક વિપરીત વર્તનવાળાઓ પ્રત્યે ઉદાસીનતા (રાગ દ્વેષ રહિત મધ્યસ્થભાવ) મારા માટે સદાય બની રહો.
(૨) સ્થાનમાંથી તલવાર જુદી કરવાની જેમ શરીરથી અનંત શક્તિશાળી અને ષવર્જિત આત્માને અલગ કરવાની શક્તિ મને આપ પસાથે પ્રાપ્ત થાઓ.
(૩) હે નાથ ! સુખમાં, દુઃખમાં, શત્રુ અને મિત્રમાં, સંગ અને વિયેગમાં સદાય મારું મન સંપૂર્ણ મમત્વભાવને ત્યાગ કરી, સમભાવી બની રહે એવી આત્મજાગૃતિ માટે આપને યાચું છું.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૩૧૪ ]
હિતવચને. ૧. આમપુરુષોએ નિરપેક્ષપણે કહેલાં તમાં દઢ શ્રદ્ધા રાખે.
૨. તેમાં શંકા-કાંક્ષાદિક કરીને તત્વ શ્રદ્ધાનને મલિન કરો નહીં.
૩. તેમાં નિશ્ચળ થવા માટે તત્વજ્ઞાની-આત્મજ્ઞાની મહાપુરુષોને સાક્ષાત સમાગમ કરવા કામના રાખે ને તેવી દુર્લભ તક મળે તે તેને લાભ જરૂર લેજે–નકામી વાત કરી તે ફેગટ ગુમાવતા નહીં.
૪. બુદ્ધિબળ વિચારશક્તિ પામ્યાનું ફળ તત્ત્વનો ઊંડો
Page #143
--------------------------------------------------------------------------
________________
[ ૧૨ ]
શ્રી કપૂરવિજયજી વિચાર કરી તેને નિરધાર કરવામાં રહેલું છે–આત્મતત્વ શોધી લેવામાં રહ્યું છે.
૫. દશ દષ્ટાન્ત દુર્લભ મનુષ્ય ભવ પામ્યાનું ફળ, આપણું છતી શક્તિને ગોપવ્યા વગર યથાયોગ્ય વ્રત-નિયમો આદરી પાળવામાં રહ્યું છે.
૬. અહિંસા, સત્ય, અચાર્ય, બ્રહાચર્ય ને અપરિગ્રહ એ પાંચ મહાવ્રતને સર્વથા મન-વચન-કાયાવડે શુદ્ધ સાવધાનપણે સાંસારિક બંધનથી મુક્ત થયેલા નિથ સાધુજને જ પાળી શકે છે.
૭. જેમનામાં એવી ને એટલી બધી ત્યાગ-વૈરાગ્ય વૃત્તિ જાગી નથી તેવા પણ તત્વશ્રદ્ધામાં દઢતા રાખનારા ગૃહસ્થ ભાઈબહેને ઉક્ત મહાવતે કરતાં ઘણું અ૯પ પ્રમાણમાં પાંચ આવ્રતનું સ્વરૂપ સમજી, તેને યથાશક્તિ આદર કરવા અવશ્ય પ્રયત્ન કરી શકે છે.
૮. ત્રસ ને સ્થાવર સર્વ જીવોનું સર્વથા રક્ષણ કરવાની દઢ પ્રતિજ્ઞા કરવી તે પ્રથમ અહિંસા મહાવ્રત ગૃહસ્થાશ્રમી પાળી ન શકું પરન્તુ ગૃહસ્થાશ્રમ ચલાવવામાં વાંધો ન આવે એટલી શકય જીવરક્ષા કરવી ને તેવી પ્રતિજ્ઞા લઈ પાળવી તે પ્રથમ અણુવ્રત લેખાય છે.
૯. સર્વ પ્રકારે સત્ય બોલવાની પ્રતિજ્ઞા લઈ પાળવી તે બીજું મહાવ્રત અને ગૃહસ્થ વ્યવહાચિત સત્યનું પાલન કરવાનો નિશ્ચય તે બીજું અણુવ્રત.
૧૦. સર્વ પ્રકારે ચર્ય કર્મને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા
Page #144
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૩ ] પાળવી તે ત્રીજી મહાવત અને તેમાંથી બની શકે તેટલે ત્યાગ કરવાની પ્રતિજ્ઞા તે ત્રીજું અણુવ્રત
૧૧. સર્વ પ્રકારને વિષય-વિલાસ તજી, શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું તે ચતુર્થ મહાવત અને સ્વસ્ત્રી કે સ્વપતિમાં સંતોષ રાખી રહેવું તે ગૃહસ્થચિત ચેાથું વ્રત છે.
૧૨. વસ્તુ-શરીર ઉપગરણ પ્રમુખ ઉપરથી માયા–મમતા સર્વથા તજવારૂપ અપરિગ્રહ નામનું પાંચમું મહાવ્રત અને ધન ધાન્યાદિક બાહ્ય પરિગ્રહનું યથાયોગ્ય પ્રમાણ કરી, મર્યાદા બાંધી, બને તેટલી તૃષ્ણા ઘટાડવા નિશ્ચય કરી ગૃહસ્થાચિત માર્ગે વર્તવું તે પાંચમું અણુવ્રત છે.
૧૩. ઉક્ત પાંચ અણુવ્રતો સાથે તેની જ પુષ્ટિ નિમિત્તે છ દિવિરમણ, સાતમું ભેગપગ વિરમણ અને આઠમું અનર્થદંડ વિરમણ-એ ત્રણ ગુણ પ્રત્યે તથા સામાયિક, દેશાવગાસિક, વિષધ અને અતિથિસંવિભાગ નામના ચાર શિક્ષાવ્રતોનું સ્વરૂપ યથાર્થ સમજી લઈ, સુજ્ઞ શ્રાવક,, શ્રાવિકાઓએ ગૃહસ્થાચિત ઉક્ત બારે વ્રત આદરવા જરૂર ખપ કરે.
૧૪. વળી ભાવશોચ (પ્રામાણિકતા), સંતોષ, ઉત્તમ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરધ્યાન-એ પાંચે નિયમિત આચરવા પડે. આત્મન્નિતિ સાધવા ઈચ્છનારાઓને તે બહુ ઉપચગી છે.
૧૫. પ્રામાણિકપણે જ યોગ્ય વ્યવસ્થાવડે જે ધન ઉપાર્જન કરવામાં આવે તેની પણ સાર્થકતા તે તેને વિવેકસર સારા ઠેકાણે કેવળ પરમાર્થ દવે ઉપગ કરવાથી જ થઈ શકે
Page #145
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૪ ]
- શ્રી કરવિજયજી છે, એમ સમજી સ્થિતિ અનુસારે સુજ્ઞ જનોએ તેને સુસ્થાનકે શીધ્ર ઉપયોગ કરે.
૧૬. સાંભળનારને રુચિ-પ્રીતિ ઉપજે એવું સમયોચિત ડહાપણભર્યું હિત, મિત, પ્રિય, પથ્ય ને તથ્ય (સત્ય) વચન વદી સર્વને સંતોષવા એ જ વાચા પામ્યાનું ઉત્તમ ફળ સમજવું.
૧૭. દીન, દુઃખી, અનાથ, અશરણ ને યથાયોગ્ય આશ્રય આપી તેમને દુઃખમુક્ત કરવા બનતી કોશીશ કરવી એ મહાદયાળુઓની પવિત્ર ફરજ છે.
૧૮. માતાપિતાદિકના અમાપ ઉપગારને સંભારી, તેમની સેવા-ભક્તિ કરવાની દરેક તક મળે તેનો લાભ લેવા સુગુણકૃતજ્ઞ ભાઈબહેનોએ ભૂલવું નહીં.
૧૯ શીલ, સંતોષ યા બ્રહ્મચર્યને અજબ પ્રભાવ સારી રીતે સમજી લઈ, પોતાની અને પોતાની પ્રિય સંતતિની ઉન્નતિને અર્થે અધિક આદર કરે.
૨૦. સંત-મહાત્માઓએ આપણું શ્રેયનિમિત્તે સમયોચિત જે જે હિતવચને કહ્યાં હોય તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન કરી, આપણું શ્રેય સાધી લેવું જોઈએ.
૨૧. “લગન વેળા ગઈ ઊંઘમાં, પછી ઘણે પસ્તાય” એ ન્યાયે આ દુર્લભ માનવ ભવ પામી, આત્મકલ્યાણ સાધી લેવાની અમૂલ્ય તક મળ્યા છતાં પ્રમાદવશ તેને લાભ લેવાનું ચૂકી જવાશે તે પાછળથી અત્યંત પ્રસ્તાવ કરે પડશે, તેથી જ સર્વએ પ્રમાદાચરણ તજ પ્રાપ્ત સામગ્રીનો બને તેટલો લાભ લેવો.
[જે. ધ. પ્ર. પુ. ૪૧, પૃ. ૩૧૪]
Page #146
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૫ ]
મેાક્ષના સાચા સરલ મા—વિશુદ્ધ પ્રેમ-ભક્તિ
૧. સ્વાત્મા સમાન સર્વને લેખા, કાઇને પ્રતિકૂળતા ઉપજે એવું કદાપિ મનથી, વચનથી કે કાયાથી ન કરી.
૨. સહુ સુખના અથી છે. ખરું સુખ મેાક્ષમાં છે. શુદ્ધ દેવ-ગુરુની ભક્તિથી તે સ્હેજે મળી શકે છે.
૩. ખરા દિલની ભક્તિ એ કલ્પવેલી જેવી સુખદાયી છે. ભાવ વગરની ભક્તિ કશા લેખાની નથી.
૪. વિધિ સહિત અનુકૂળ ભક્તિવડે આત્મકલ્યાણ સાધી શકાય છે, તેમાં અવિધિ દ્વેષ અવશ્ય તજવા જોઇએ.
૫. ભક્તિમાં જ એક ચિત્ત રાખી, તુચ્છ ફળની ઈચ્છા તજી નાગકેતુની પેઠે સર્વોત્તમ ગુણ પ્રાપ્ત કરવાની જરૂર છે.
૬. મુનિજનાને ભાવપૂજા અને મલિનાર ભી ગૃહસ્થાને દ્રવ્ય પૂજા મુખ્યપણે કરવાની છે.
૭. રાગીને ઔષધની જેમ દ્રવ્યપૂજા મલિનાર'ભી ગૃહસ્થાને હિતકારી જ છે, મુનિજનાને તેની જરૂર નથી.
૮. કૃતકૃત્ય થયેલા પ્રભુની ખાતર પૂજા કરવાની નથી, પણ પ્રભુ સમાન થવા માટે પરમાત્માની પૂજા કરવાની છે.
૯. એક દીવા પેાતાની જેવા અનેક દીવા પ્રગટાવી શકે છે અને તેથી તેના પેાતાનામાં કશી ખામી કે ન્યૂનતા આવતી નથી. ૧૦. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવવડે જિનેશ્વરા સ દેશ-કાળમાં ત્રિભુવનને પાવન કરે છે. તેમનાં નામાદિ સર્વ પવિત્ર જ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
[ ૧૨૬ ]
શ્રી કપૂરવિજયજી
૧૧. જેમના ભાવ પવિત્ર તે છે તેમનાં નામાદિ સ પવિત્ર જ સમજવાં.
૧૨. દ્રવ્યપૂજા, ભાવપૂજા નિમિત્ત કરવાની છે. દ્રવ્યપૂજા માત્ર કરીને અટકી જવાતુ નથી, પણ વીતરાગની સ્તુતિપ્રાર્થના કરી, આગળ વધી પ્રભુના ઉપદેશેલેા માર્ગ આદરી વીતરાગદશા પ્રાપ્ત કરવા પ્રમળ પુરુષાર્થ ફારવવાના છે.
૧૩. મિથ્યાત્વ, વિષય, કષાય, આળસ અને વિકથાદિક પ્રમાદ દોષને તા જરૂર તજવા જોઇએ.
૧૪. શમ, સાષ અને સમ્યક્ત્વાદિ સદ્ગુણ્ણાને અવશ્ય આદર કરવા જોઇએ અને સુશીલ બની જવુ જોઇએ.
૧૫. ઇયળ ભમરીના દષ્ટાન્ત શુદ્ધ દેવ-ગુરુના ગુણમાં તન્મયતા લગાવી, વિષયવાસના વિસારી દેવી જોઇએ.
૧૬. ભક્તિ એ મુક્તિને ખેંચી લાવે છે. એ વાતને સાચી કરવા શુદ્ધ દેવ, ગુરુ પ્રત્યે નિ:સ્વાર્થ પ્રેમ લગાડવા જોઇએ.
6
૧૭. સિર્વ જીવ કરું' શાસનરસી' એવી ઉત્તમ ભાવના યુક્ત પ્રમળ વી/હ્વાસવડે સકળ સ્વાર્થ ત્યાગી, શાસન પ્રભાવના કરવી જોઇએ. તીથ કરા પણુ પૂર્વભવમાં એ જ માગે પ્રવતી, એક ભવના અંતરે પરમપવિત્ર તીર્થંકર પદવી પામે છે. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૩૫૧]
ખરા સૂતેલા અને જાગતા કાણુ ?
(૧) ગૃહસ્થા સઢા સૂતેલા છે અને સાચા સાધુએમુનિએ ઘટમાં વિવેક-પ્રકાશ થવાથી સદા જાગતા છે.
Page #148
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] (૨) દુનિયામાં અજ્ઞાન એ જ અહિતક્ત છે.
(૩) મુનિએ હિંસાને બાળકોને આચાર જાણ, છકાયની હિંસાથી સદાય દૂર રહેવું.
(૪) નિરાગી મુનિઓ રતિ-અરતિ પરિષહને સહન કરતા થકા, સંયમની મુશ્કેલીઓને નથી સંભારતા. એવી રીતે પરાકમી મુનિઓ જાગતા રહી વૈરવિરોધને દૂર કરતા થકા દુઃખોથી મુક્ત થાય છે.
(૫) હંમેશાં મહામહથી મુંઝાઈ ગયેલાં પુરુષ કર્મને જાણી શકતાં નથી.
(૬) દુઃખિત પ્રાણીઓને જોઈ, મુનિએ સાવધાનતાથી સંયમમાં પ્રવર્તવું ઘટે છે.
(૭) સઘળાં દુઃખો આરંભથી થાય છે, એમ જાણ મુનિએ આરંભ તજી જાગૃત રહેવું.
(૮) જે વિષયભેગની ક્રિયાને શસ્ત્રરૂપ જાણે છે તે અશસ્ત્રરૂપ સંયમને જાણે છે અને જે અશસ્રરૂપ સંયમને જાણે છે તે વિષપભેગની ક્રિયાને શરૂપે જાણે છે. | (૯) રાગાદિક(વિકાર)ને અહિતકર્તા જાણીને તેનો ત્યાગ કરી, લેકને રાગાદિકથી દુખી થએલ જાણું, સાધુએ લોકસંજ્ઞા દૂર કરીને સંયમમાં પરાક્રમવંત થવું.
' [ જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૧૮૯]
Page #149
--------------------------------------------------------------------------
________________
( ૧૨૮ ]
શ્રી કપૂરવિજયજી હિતકર-માર્ગ ૧. જન્મ, જરા ને મરણથી સર્વથા મુક્ત થયેલા શ્રી જિનેશ્વએ મોક્ષના મુખ્ય બે માર્ગ કહ્યાં છે (૧) સુસાધુ માર્ગ અને (૨) સુશ્રાવક માર્ગ. (૩) સંવિક્ષપક્ષી ધર્મ છે. તે ઉપરના બન્ને ધર્મમાં અંતર્ભાવ (સમાવેશ) પામે છે.
૨. જિનેશ્વરપ્રભુની આજ્ઞા અહિંસાદિક મહાવ્રતને અખંડ પાળતા રહી પ્રતિબંધ રહિત (અપ્રમત્તભાવે) વિચરવું એ ભાવપૂજારૂપ મુનિમાર્ગ છે અને સુશ્રદ્ધા સહિત સ્થલ હિંસાદિકના ત્યાગ પ્રમુખ અણુવ્રતાદિકને પાળવા સાથે જળ, ચંદનાદિકવડે જિનેશ્વર પ્રભુની દ્રવ્ય પૂજા કરવી એ સુશ્રાવક માર્ગ છે. જે મુનિમાર્ગ પાળવાને અસમર્થ હોય તેને શ્રાવક માર્ગ આદરપૂર્વક સેવ શ્રેયકારી છે. શક્તિ અને યેગ્યતા મુજબ ધર્મ સાધવાની મર્યાદા છે.
૩. જે મનુષ્ય સુખશીલપણાથી ઉભયભ્રષ્ટ રહે છે અર્થાત સંયમ પાળવા અશક્ત છતે શ્રાવક માર્ગને પણ કપટ રહિત અંગીકાર કરીને જે પાળતો નથી તેને મોક્ષની કે સ્વર્ગની પ્રાપ્તિ થઈ શકતી નથી.
૪. ઉત્તમ પ્રકારનું જિનમંદિર બનાવવા કરતાં પણ પ્રભુ આજ્ઞા મુજબ તપ, જપ, સંયમનું સાદર સેવન કરવું વધારે લાભકારી છે.
૫. જેમ કે રાજાએ નિબીજ થયેલા દુભિક્ષ કાળમાં અન્ય દ્વીપમાંથી અન્ન લાવીને ખેડુ લેકને વાવવા આપ્યું.
૬. તેમાંથી કેટલાક ખેડૂતોએ તે સર્વ બીજનું ભક્ષણ કર્યું, કેટલાએકે અર્ધ ખાધું અને અર્ધ વાવ્યું, કેટલાએકે સર્વ
Page #150
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૧૨૯ ] બીજ વાવ્યું અને કેટલાએકે તો ક્ષેત્રમાં ઊગેલું ધાન્ય પણ ફેંકી દીધું. આ વાતને ઉપનય-સાર સમજવા જેવો છે.
૭. એવી રીતે રાજા જિનવર છે, ધર્મ રહિત કાળ એ નિબીજ કાળ છે, કર્મભૂમિરૂપ ક્ષેત્ર છે અને નીચે મુજબ ચાર પ્રકારના ખેડુ લોકો છે.
૮. અસંયત ( વ્રત-નિયમ રહિત) લેકે, દેશવિરતિવંત (થોડાઘણું વ્રત યુક્ત) લેક, સુસાધુ લોકો અને પાસવ્હાદિક (શિથિલાચારી સ્વેચ્છાચારી) લેકે, એવા ચાર પ્રકારના લોકોને જિનવરદેવે સર્વ પ્રત્યક્ષ જ્ઞાનથી ધર્મબીજ મેક્ષિપ્રાપ્તિ અર્થે આપ્યું. તેમાંથી અસંયત લોકોએ સર્વ બીજનું સમૂળનું ભક્ષણ કર્યું, દેશવિરતિવંત લોકોએ અર્ધ ધર્મબીજને સદુપયોગ કર્યો, સુસાધુ જનેએ સર્વથા સદુપયોગ કર્યો અને સ્વેચ્છાચારી સાધુઓએ ઊગેલાં ધર્મરૂપ ધાન્યને સર્વથા લેપ કર્યો. પૂર્વોક્ત ઉભય માર્ગનું સ્વેચ્છાએ ઉલ્લંઘન કરનાર જીવ સર્વ જિનવરોની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે અને એવી રીતે આપમતિથી જિન આજ્ઞાને ભંગ કરનાર ભયંકર ભવઅટવીમાં ભમે છે. '
૯. જે સાધુના ઉત્તમ ગુણવાળા પાંચ મહાવ્રતાદિકરૂપ મૂળ ગુણને ધારી તેનો નિર્વાહ કરવા શક્તિ ન હોય તો સાધુવેશને ત્યજી, સુશ્રાવકની વ્રત મર્યાદા આદરી, તેને પ્રયત્નથી પાળવી હિતકારી છે. દંભ સહિત (મિથ્યા આડંબર યુક્ત) સાધુ મુદ્રાને જાળવી રાખવા કરતાં કપટ રહિત શ્રાવકના વ્રત પાળવા શ્રેષ્ઠ છે.
૧૦. અરિહંત ભગવાનની મુદ્રા(પ્રતિમાની અને સાધુ જનની પૂજા ભક્તિ કરવામાં રકત તથા વ્રત-નિયમમાં દૃઢ
Page #151
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૦ ]
શ્રી કપૂરવિજયજી
એવા શ્રાવક થવું એ શ્રેય છે, પરંતુ ધ ભ્રષ્ટ થઈ ભથી સાધુવેશ રાખવા તે હિતકારી નથી; એથી સ્વપરને નુકશાન છે.
૧૧. હિંસાદિક સર્વ પાપવ્યાપારના સર્વથા ત્યાગ કરું છું, એવી મેાટી પ્રતિજ્ઞા કર્યા છતાં જે લેશમાત્ર પાપથી ડરી પા। નિવતા નથી તે ઉભય ( સાધુ કે ગૃહસ્થના ) માથી ચકી સથા ધ ભ્રષ્ટ બને છે.
૧૨. જે પાતે પ્રતિજ્ઞા કરી તે મુજબ વર્તતે નથી તેનાથી બીજો મિથ્યા-ષ્ટિ કાણુ છે ? કેમકે પરને અવિશ્વાસ ઉત્પન્ન કરી મિથ્યા ભ્રમમાં નાંખતા તે મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે.
૧૩. સર્વજ્ઞ પ્રભુની આજ્ઞામાં વતાં જ ચારિત્ર પ્રમાણુ છે. આજ્ઞા ભંગ કર્યો ખાકી શું રહ્યું? આજ્ઞાભંગ કરનાર કાની આજ્ઞાથી શેષ અનુષ્ઠાન કરે છે ? અર્થાત તેની સ્વેચ્છાચારી કરણી નિષ્ફળ છે, મેાક્ષદાયી થતી નથી.
૧૪. જેણે પાંચ મહાવ્રતરૂપી ઊંચા કિલ્લા તાડી નાંખ્યા છે તેવા ચારિત્ર વેશધારીને સ્વેચ્છાચારરૂપ પ્રમાદવશથી અનતા કાળ સંસાંરચક્રમાં ભ્રમણ કરવુ પડે છે.
૧૫. ‘હું કઇ પાપ પોતે નહિ કરું, નહિ કરાવું અને કરનારને ઠીક નહી માનુ’એમ પ્રગટ પ્રતિજ્ઞા કરી તેવા જ પાપને પુનઃ પુનઃ સેવે છે તે પ્રત્યક્ષ મૃષાવાદી બની માયા– કપટને સેવે છે. આવા અનાચારીથી ચેતી જવામાં જ શ્રેય છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૭૫]
Page #152
--------------------------------------------------------------------------
________________
ooo
66
o
99
૦૦
9696;
૭
ધાર્મિક લેખ-વિભાગ
Page #153
--------------------------------------------------------------------------
Page #154
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૩૩ ] સંયમવંત સાધુજનેનું વર્તન કેવું હોય? तश्चिन्त्यं तद् भाष्यं तत्कार्य भवति सर्वथा यतिना । नात्मपरोभये बाधकमिह यत् परतश्च सर्वार्द्धम् ॥१॥
–પ્રશમરતિ અથ–સંયમમાર્ગમાં યતનાવંત યતિ મહારાજ મનમાં એવું જ ચિંતવે-વિચારે, મુખથી એવું જ ઉચ્ચરે–ભાષણ કરે અને કાયાથી એવું જ આચરણ કરવા પ્રમાદરહિત પ્રયત્નશીલ બને કે પરને કે ઉભયને આ લેકમાં કે પરલોકમાં કયારે ય પણ બાધા-પીડા ઉપજે નહીં, પરંતુ સહુને સર્વસ્થળે સર્વદા સુખ જ મળે.
પરમાર્થ–સંયમધારી, સંસારત્યાગી, નિઃસ્વાર્થ વૃત્તિવાળા યતિજનેનું વર્તન દુનિયાના પ્રાયઃ સર્વ જીવોને અને ગ્યતાવાળા ભવ્ય જીવોને વિશેષ પ્રકારે હિતકારી થઈ શકે છે, તેથી તે સહુને પોતપોતાના સ્થિતિ–સંગે પ્રમાણે આદરવા ગ્ય બને છે અને તેને જેટલા અંશે આદર કરી શકાય છે તેટલા અંશે દુનિયાનું હિત જ થતું જાય છે. આથી સંયમ જીવન એકાંત હિતકારી છે એમ સ્પષ્ટ થાય છે. ખરેખર સઘળી સાંસારિક આશા-તૃષ્ણાને છેદી સંયમી જીવન જીવનાર મુનિમહાશયની આંતરભાવના ઘણી જ ઉમદા હોય છે. ક્ષુદ્ર દષ્ટિવાળા સંસારી જીવને જે મારાતારાને ભેદભાવ હોય છે તે જ તેમનામાં હેત નથી. તેમને તો આખું જગત્ નિજ કુટુંબ જેવું જ જણાય છે. આવી ઉદાર ભાવનાવડે ગમે તે મનુષ્યનું ચારિત્રબળ અતિ ઉમદા અને ભવ્ય જનને અનુકરણ ચગ્ય બની શકે છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૪ ]
શ્રી કરવિજયજી જેમનું મન સદા વૈરાગ્યથી વાસિત-વિષયકષાયના પ્રપંચથી વિરક્ત-સમતા રસમાં રંગાયેલું રહે છે તે મુનિમહાશયે અને તેમના પવિત્ર પગલે ચાલનારા સુશિવે આખી આલમની સદા શાંતિ ઈચ્છે છે. સહુ સગુણશાળી બની એક-બીજાનું ભલું જ ચાહતા અને કરતા રહે. કેઈપણ દુઃખી કે દોષવાન ન રહે અને સર્વ સદા સર્વત્ર સુખી સુખી રહે એવી જ અમૃતમય આશિષની વૃષ્ટિ તેઓ કરે છે. વળી તેઓ એવા ઉત્તમ વિચાર માત્ર કરીને વિરમતા નથી, પણ જેઓ અજ્ઞાન અને અવિવેગે દુષ્કાર્યો કરી દુઃખી થઈ રહ્યા છે તેમના પ્રત્યે કરુણ લાવી, સદુપદેશવડે તેમને તેવા પાપ-પંકથી ઉદ્ધારવા અને પવિત્ર પુણ્યમાર્ગે ચઢાવવા અને તેમની
સ્થિતિ ગમે તે રીતે દૂર કરવા તનતોડ મહેનત કરે છે, અને તેવા કાર્યમાં યથાશક્તિ તન, મન અને ધનથી મદદ કરવા અન્ય એગ્ય જનને પણ પ્રેરણા કરે છે. આ પૂર્વે સુકૃત્ય કરવાવડે સુખી થયેલા અને પવિત્ર આચારવિચારના સતત સેવનથી સગુણ બનેલા અન્ય બંધુઓને અને બહેનેને નિરખી દિલમાં પ્રમુદિત થાય છે, સુકૃત્યની અનુમોદના કરે છે, એ બધું સુકૃત્યનું જ ફળ છે એમ સારી રીતે સમજાવી તેમને પવિત્ર ધર્મમાં અધિકાધિક ઉત્સાહિત કરે છે અને પુણ્યમાર્ગમાં સારી રીતે દઢ કરે છે, જેથી તે પણ એ મુનિમહાશયની પેઠે સર્વ શક્તિથી શાસનની પ્રભાવના કરે છે. વળી પૂર્વભવના પ્રચંડ પાપગે અતિ મલિન અધ્યવસાયવાળા, નિર્દય પરિણામી, નિન્દક અને ધિઠ્ઠાઈને ધારણ કરનારા આત્મદ્રહી જી ઉપર પણ લેશમાત્ર ઠેષ નહીં લાવતાં તેમને પ્રચંડ કર્મવશ સમજી, પિતાના મનનું સમાધાન કરી, સંયમમાર્ગમાં સાવધાનપણે
Page #156
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૩૫ ] આત્મવીય ફેરવી, સ્વપરનું હિત સાધવા ચૂકતા નથી. એ રીતે વિચારમાં, વાચામાં અને આચારમાં પુણ્ય–અમૃતનું સિંચન કરતાં, અનેક કટિ ઉપાવડે ત્રિભુવનવાસી જીને પ્રસન્ન કરતા અને અન્યના લેશમાત્ર ગુણને પણ સૂક્ષમદર્શક યંત્ર જેવી અતિ બારીક દષ્ટિથી પર્વત જેવા વિશાળરૂપે જોઈ દિલમાં આનંદિત થાય તેવા સંત-સુસાધુજનો આ જગતીતલ ઉપર વિચરી, પિતાના પવિત્ર મન–વિચાર, વચન-ઉપદેશ અને ચારિત્ર–આચારવડે ઉત્તમજનેને અનુકરણ કરવા યોગ્ય બની તેમને પાવન કરે છે. તે
આવા પવિત્રાત્મા સંત–સાધુજનેવડે જ પૃથ્વી રત્નગર્ભા લેખાય છે. તેમના ઉત્તમ ગુણાનુભાવવડે વિષય-કષાય અને વિકથાદિક પ્રમાદથી વિરક્ત, સદા સર્વત્ર સુખદાયી એવું સુંદર સંયમબળ આપણામાં કુરે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૩, પૃ. ૨૦૯ ]
આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મવિવેક પ્રગટ
કરવા પાંચ એલ. ૧. આપણે આત્મા સ્ફટિક રત્ન જેવો નિર્મળ છતાં જેમ તે સ્ફટિક રાતા, કાળા ફૂલના સંબંધથી રાતું-કાળું દેખાય છે, તેમ શુભાશુભ કર્મના સંબંધથી આત્મા પણ રાગ-દ્વેષના પરિણામને પામે છે. કેઈ ચતુર માણસ યુક્તિથી એ ફૂલ કાઢી નાખે તો સ્ફટિક જેવું ને તેવું જ નિર્મળ દેખાય છે તેમ પુરુષાર્થ ફેરવી કમ–ઉપાધિને દૂર કરતાં રાગ-દ્વેષ પરિણામ ટળી જઈને આત્મા શુદ્ધવિશુદ્ધ પરમાત્મસ્વરૂપ થઈ રહે છે. પુરુષાર્થ કે વીર્ય શકિતને આ સારો ઉપયોગ કરવાને બદલે રાગ-દ્વેષ વધ્યા જ કરે તેવાં કર્મો કર્યા કરવા એ મહા
Page #157
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૬ ]
શ્રી કપૂરવિજયજી દુઃખદાયક છે, એટલે કે આપણી શક્તિને ગેરઉપગ નહીં કરતાં સદુપયેાગ જ કરવો જોઈએ.
૨. જે સત્સંગ-ઉત્તમ સમાગમગે સબધ મેળવી આપણું અનાદિની તલવાળી અજ્ઞાનદશા–અવિદ્યા દૂર કરવા પ્રયત્નો કરીએ અને જ્ઞાની પુરુષનાં એકાંત હિતકારી વચનેનું મનન કરી તે આપણા મનમાં ચવીએ અને તેમ કરી દઢ શ્રદ્ધાવિશ્વાસથી અદ્દભુત બળ-પરાક્રમ ફેરવીને રાગ-દ્વેષ, મોહાદિક દુઃખદાયક દોષસમૂહને દૂર કરવા મથન કરીએ તે થોડા વખતમાં સુખદાયક ક્ષમા, નમ્રતા, સરલતા અને સંતેષાદિક સદ્દગુણે આપણું હૃદયમાં દાખલ થવા પામે અને એમ થવાથી વારંવાર કરવા પડતાં જન્મ-મરણાદિક અનંત દુઃખ-દાવાનળમાંથી ક્રમે ક્રમે બચીને છેવટે શાશ્વત-મોક્ષસુખમાં કરવાનું બને.
૩. જેમ બને તેમ પંચ પ્રમાદરૂપી મદિરાના પાશમાંથી છૂટીને પરવશતાની દુઃખદાયી બેડીમાંથી મુક્ત થવા દઢ પ્રયત્ન કરવા ભૂલવું નહીં. પ્રમાદ-મદિરાથી જીવ પિતાનું ભાન ભૂલી જઈ–પરવશ બની જઈ મહાદુઃખ અનુભવે છે. સ્વતંત્રતાના બહાને સ્વચ્છેદપણું સેવવું અને શાસ્ત્રજ્ઞ મહાશયોની હિતશિખામણની અવગણના કરવી એ જ માટે પ્રમાદ છે. હિતસુખ–શ્રેય અને કલ્યાણકારી માર્ગને અનાદર કરી અહિતઅસુખ અને અશ્રેયકારી દુર્ગતિને માર્ગ આદરે એ જ મહાપ્રમાદ જાણ. જે વડે અત્યંત મૂંઝાઈ જઈ જીવ મેહમાં ચકચૂર થઈ જાય તે જ પ્રમાદ છે.
૪. મધ, વિષય, કષાય, નિદ્રા (આળસ) અને વિકથાએ પાંચ મુખ્ય પ્રકારના પ્રમાદ છે, અર્થાત્ પહેલું મધ એટલે
Page #158
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૩૭ ] માદક પદાર્થો-મદ ઉપજાવનાર દારુ, ગાંજો વિગેરે વ્યસને સેવવા, બીજું વિષય-પાંચ ઇંદ્રિયોના ગુલામ બની જઈ તુચ્છ વિષયસુખમાં લોલુપતા કરવી, ત્રીજું કષાય-ક્રોધ, અહંકાર, છળ, કપટ ને લોભ-તૃષ્ણાને વશ થઈ જવું, ચોથું નિદ્રાશરીરાદિકની શુભ શક્તિને કશો સદુપયોગ નહીં કરતાં જડભરતની જેમ ઘણું નિદ્રામાં પડ્યા રહેવું, શુભ કામમાં આળસ (ઉપેક્ષા) કરવી અને અશુભ કામ કરવામાં પહેલ કરવી, પાંચમું વિકથા–જે વાતથી સ્વપરનું કશું હિત થાય એમ ન હોય પણ કેવળ હાનિ ન થાય તેમ હોય છતાં તેવી નકામી વાતો-રાજકથા, દેશકથા, ભેજનકથા, શૃંગારકથા વિગેરે કુથલી કરવામાં જ વખત વ્યતીત કરવો. એને જ્ઞાની પુરુષ સદા દુઃખદાયક પ્રમાદાચરણ કહે છે. અજ્ઞાન, મિથ્યાત્વ પ્રમુખ દોષસમૂહનો પણ પ્રમાદાચરણમાં સમાવેશ થઈ શકે છે તેમાંથી બચવું–પ્રમાદરહિત બની રહેવું એ આત્મરક્ષાને સરલ ઉપાય છે.
૫. જુઓ “આત્મઘાતી મહાપાપી પૂર્વે મહાપુરુષોએ ઉક્ત દુષ્ટ પ્રમાદરીનો ત્યાગ કરવા-તેનો પરાભવ કરવા અને તેને નિર્મૂળ કરવા બને તેટલે પુરુષાર્થ ફેરવવા આપણને ધર્મશાસ્ત્રોમાં ઉપદેશ આપે છે, તેને અનુસરીને જ આપણે ચાલવું જોઈએ. સમ્યગજ્ઞાન, તવાઈશ્રદ્ધાન અને સમ્યમ્ આચરણરૂપ ચારિત્ર એ જ પ્રમાદ મહાવેરીને વશ કરવાને મુખ્ય ઉપાય છે. અનિત્ય, અશુચિ અને જડ એવા આ શરીરાદિક પદાર્થોની સહાયથી બની શકે તેટલી કુશળતાથી નિત્ય, શાશ્વત અને પવિત્ર એવું આપણું જ્ઞાનાદિ ચૈતન્યસ્વરૂપ પ્રગટ કરી લેવું એ જ બુદ્ધિ પામ્યાનું ઉત્તમ ફળ છે. બુદ્ધિબળથી વિચારશક્તિ ખીલી શકે છે, તેથી સત્યાસત્ય, હિતાહિત,
Page #159
--------------------------------------------------------------------------
________________
[ ૧૩૮ ]
શ્રી કપૂરવિજયજી
ભક્ષ્યાભક્ષ્ય, પેચાપેય, ગમ્યાગમ્ય, કન્યાક બ્ય અને ગુણુઢાષાદિકનું હૈય, જ્ઞેય તથા ઉપાદેય સ્વરૂપ સમજી શકવાના વિવેક પ્રગટે છે. તે તે વાતનુ વિશેષ પૃથક્કરણ થતાં પ્રગટેલી અને વૃદ્ધિ પામતી વિવેક કળાયેાગે ચેતન પેાતાની ઉચિત મર્યાદામાં આવી જાય છે એટલે પછી ચૈતન અનુક્રમે આત્મજ્ઞાન, આત્મદર્શન (શ્રદ્ધા) અને આત્મરમણુતારૂપ પવિત્ર ત્રિપુટીના સુર્યાગ પામી, તેનું સમ્યગ્ સેવન-આરાધન કરીને અનેક ભવ્યાત્માઓને ઉપગારી મની, અંતે અક્ષય—અવ્યાબાધ મેાક્ષપદ પામે છે. [ જૈ. . પ્ર. પુ. ૩૩, પૃ. ૨૬૪]
पढमं नाणं तओ दया
પ્રથમ જ્ઞાન ( સમજ ) પછી દયા ( અનુકંપા ) હિંસા અને અહિંસાના ભેદ ડહાપણથી સમજવા ચેાગ્ય છે. પ્રમત્તયોગાત્માળવ્યોવળ સ્ક્રિલ્લા—વિષય કષાયાદિક પ્રમાદવશ મન, વચન અને કાયાથી સ્વપર પ્રાણના અંત કરવા તે હિંસા કહેવાય છે.
આવી દુષ્ટ હિં ંસાના જયાં અભાવ હાય તેને જ અહિંસા અથવા યા જાણવી. આપણે સૌ દયા અથવા અહિંસાને લાભ ઈચ્છીએ ખરા, પરન્તુ તેવા લાભ ઇચ્છતા આપણે આપણા વર્તનમાં કેટલા સાવધાન રહેવું જરૂરનું છે તે હિંસા કે અહિંસાની સામાન્ય વ્યાખ્યા ઉપરથી જ સ્પષ્ટ સમજી શકાય એવું છે. મૂળ વ્યાખ્યામાં આવેલ પ્રમત્તયેાગ ના ખુબ ખ્યાલ રાખવાની જરૂર છે. પ્રમત્તયાગ એટલે પ્રમાદ વાળા ચેાગ–પ્રમાદયુક્ત ચેાગ. તે કયા ? સામાન્યત: મદ
Page #160
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૩૯ ] (Intoxication ), વિષયાસક્તિ ( Sensual appetite ), ક્રોધાદિક કષાય, નિદ્રા–આળસ અને વિકથા-નકામી કુથલી એ પ્રમાદરૂપ કહેલ છે. ટૂંકમાં કહીએ તે નિષ્કારણ બંધુરૂપ સર્વજ્ઞ વીતરાગદેવે આપણું એકાન્ત હિત માટે જે કઈ હિતઆચરણ કરવા માટે ઉપદેર્યું છે તે હિતોપદેશને આપમતિથી અનાદર કરી, સ્વછંદપણે ચાલવું, ખાવું-પીવું વિગેરે મોજ માણવી એને જ શાસ્ત્રકાર પ્રમાદ કહે છે. અજ્ઞાન મિથ્યાત્વાદિક દોષ માત્રનું પોતાની જ બેદરકારીથી સેવન કર્યા કરવું તે પણ પ્રમાદરૂપ જ લેખાય. ઉક્ત પ્રમાદવાળાં મન, વચન કે કાયા કહો કે વિચાર, વાણું અને આચાર કહો તે જ પ્રમાદાગ એટલે પ્રમાદયુક્ત મન, વચન અને કાયાના વ્યાપાર જાણવા. આવા પ્રમાદાચરણથી પોતાના કે પરાયા પ્રાણને અંત કરવામાં આવે તેનું નામ હિંસા. એ પ્રાણ બે પ્રકારનાંદ્રવ્ય ને ભાવરૂપ કહ્યાં છે. શ્રોત્રાદિક પાંચ ઇન્દ્રિ, મનબળ, વચનબળ ને કાયાબળ, શ્વાસોશ્વાસ અને આયુષ–એ દશને દ્રવ્ય પ્રાણસંજ્ઞા તથા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય – શક્તિને ભાવપ્રાણની સંજ્ઞા આપવામાં આવી છે, દ્રવ્યપ્રાણને નાશ થાય તે દ્રવ્યહિંસા અને ભાવપ્રાણુને નાશ-લેપ થાય તે ભાવહિંસા જાણવી. એ બંને પ્રકારની હિંસા તજવા ગ્ય છે, પરતુ દ્રવ્યહિંસા કરતાં ભાવહિંસા અત્યંત દુષ્ટ કહી છે. જે રીતે સ્વપર ભાવહિંસાના દોષથી બચી શકાય અને સ્વપર ભાવપ્રાણની રક્ષારૂપ ભાવદયાને લાભ થાય તેવા લક્ષપૂર્વક સ્વપર દ્રવ્ય-પ્રાણની પણ રક્ષા કરવા સતત સાવધાન રહેવું ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૨૭૦ ]
Page #161
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૦ ]
શ્રી કરવિજયજી નિર્દભપણે ધર્માચરણ કરવું તે જ હિતકારી છે.
૧. સારી રીતે વિચારી જોતાં જે મહાવ્રતનો ભાર વહી શકાશે નહિં એમ જણાય તો પછી કેવળ લોકરંજન માટે સાધુવેશ રાખવો એ હિતકારી નથી.
૨. શુદ્ધ ચારિત્રપાત્ર સાધુ સ્વાત્મહિત કરી શકે છે અને શદ્ધ શ્રદ્ધાદિક ગુણયુક્ત ગૃહસ્થ-શ્રાવક પણ આત્મહિત કરી શકે છે અને ચારિત્રમાં શિથિલ છતાં સંવિજ્ઞપક્ષી (શુદ્ધ સાધુ ગુણને રાગી) સાધુ પણ સ્વહિત સાધી શકે છે.
૩. ચારિત્રમાં શિથિલ છતાં જે વડે કર્મની નિર્જરા થાય છે તે સંવિજ્ઞપક્ષી સાધુના લક્ષણ સંક્ષેપથી આવી રીતે કહેલાં છે.
૪. તે શુદ્ધ સંયમ માર્ગનાં વખાણ કરે, પોતાના શિથિલ આચારની નિંદા કરે અને સાધુ સમીપે પોતે સહુથી લઘુ (અતિ નમ્રભાવે) રહે.
૫. સકળ સુસાધુઓને પિતે વંદન કરે, પણ પિતાને વંદાવે નહિ, પદસ્થને દ્વાદશાવર્ત વંદન કરે પણ પિતાને કરાવે નહિં; સ્વાર્થને માટે કેઈને દીક્ષા આપે નહિ પણ સામાને પ્રતિબધી સુસાધુને સમર્પણ કરે.
૬. શિથિલાચારી સાધુ સ્વાર્થને માટે બીજાને દીક્ષા આપે છે અને તે સ્વપરનું બગાડે છે, સામાને દુર્ગતિમાં નાંખે છે અને પોતે ભવસાગરમાં ડૂબે છે.
૭. જેમ શરણાગતને કેઈ વિનાશ કરે તેમ આચાર્ય પણ શાસ્ત્રવિરુદ્ધ પ્રરૂપણ કરતા પાપ બાંધે છે, એમ સમજી ભવભીપણે શુદ્ધ પ્રરૂપણા (અને બને તેટલી શુદ્ધ આચરણા) કરવી ઘટે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃહ, ૭૭ ]
Page #162
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૧ ] શ્રી જ બૂકુમાર અને દશવિધ યતિધર્મ, धन्योऽयं सुरराजराजिमहितः श्रीजम्बूनामा मुनिस्तारुण्येऽपि पवित्ररूपकलिते यो निर्जिगाय स्मरम् । त्यक्त्वा महिनिबंधनं निजवधूसम्बन्धमत्यादरात्, मुक्तिवरस्त्रीवरसंगमोद्भवसुखं लेमे मुदा शाश्वतम् ॥ १ ॥
ઈંદ્રોની શ્રેણિવડે પૂજા–સત્કાર પામેલા થી જંબૂ નામના મુનિ ધન્ય કૃતપુણ્ય છે કે જેમણે પવિત્ર રૂપયુક્ત યૌવન વયમાં પણ કામને જય કર્યો અને મેહ-ઉત્પત્તિના નિદાનરૂપ નિજ સ્ત્રી–સંબંધને ત્યાગ કરીને અતિ આદરપૂર્વક મોક્ષરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંબંધ જનિત શાશ્વત સુખને હર્ષથી ભેટ કર્યો. જંબકુમાર જેવા શ્રેષ્ઠ સજજનો છતા વિષયભોગને પણ ત્યાગ કરે છે અને કેટલાક ભારેકમી છ અછતા ભેગની પણ અભિલાષા રાખે છે ત્યારે જ બ્રકુમાર જેવા મહાપુરુષનું અદ્ભુત ચરિત્ર દેખીને (યા સાંભળીને ) પ્રભવ ચેર જેવા પ્રતિબંધ પામી જાય છે અર્થાત્ વિષયભોગનો ત્યાગ કરે છે. દુર્ગતિમાં પડતાં પ્રાણીને ધારી રાખી સદ્ગતિમાં જડી આપવાનું સામર્થ્ય ધર્મમાં છે. સર્વજ્ઞ ભગવાને કહેલો તે ધર્મ દશ પ્રકારને છે; અને તે ધર્મ મોક્ષ માટે થાય છે. આ પ્રમાણે સમજીને જ અનેક ભવ્યાત્માઓ શ્રી જબ્રકુમારની પેઠે અવિનાશી સુખ મેળવવા માટે સંયમ માર્ગનો આશ્રય લઈ, સદગુરુને આધીન રહી, વિનયબહુમાનપૂર્વક શુશ્રુષાદિક ઉત્તમ ગુણ ધારી, સમ્યફ શ્રુતજ્ઞાનનો દઢ અભ્યાસ કરી, ક્ષમાદિક ઉત્તમ ગુણેને ધારણ કરી, વિવિધ પ્રકારનાં બાહા અત્યંતર તપવડે આત્મદમન કરી, રાગ-દ્વેષ અને મહાદિક દેનું
Page #163
--------------------------------------------------------------------------
________________
[ ૧૪ર ]
શ્રી કરવિજયજી ઉમૂલન કરી અંતે અવિચળ મોક્ષપદ પામે છે. ઉત્તમ પ્રકારની ક્ષમા (સમતા), ઉત્તમ પ્રકારની મૃદુતા (નમ્રતા), ઉત્તમ પ્રકારની જુતા (સરલતા), ઉત્તમ પ્રકારની નિર્લોભતા, ઉત્તમ પ્રકારની તપસ્યા, ઉત્તમ પ્રકારને સંયમ (ઇંદ્રિય અને કષાયાદિકના જયવડે આત્મનિગ્રહ), ઉત્તમ પ્રકારનું સત્ય, ઉત્તમ પ્રકારનું શૌચ (પ્રમાણિકપણું–પવિત્રપણું), ઉત્તમ પ્રકારનું નિમમત્વ અને ઉત્તમ પ્રકારનું બ્રહ્મચર્ય એ દશવિધ યતિધર્મ મેક્ષ માટે કહેલ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૪, ૫. ર૯૯]
શિવસુખને સરલ ઉપાય કચ્છ જ વિષયવિા, સાવવા ગુજુ અજુદા किरिआसु अप्पमाओ, सो धम्मो सिवसुहोवाओ॥ [ यत्र च विषयविरागः, कषायत्यागो गुणेष्वनुरागः । શિયારવામર ર ઘર્મ વિપુલોપાણા ] '
“જેમાં વિષયવિરાગ (ત્યાગ) વર્તે છે, કષાયને ત્યાગ કરવામાં આવે છે, ગુણ-ગુણી ઉપર અનુરાગ-પ્રેમ પ્રવર્તે છે અને સલ્કિયા-કરણ કરવામાં પુરુષાર્થ ફેરવવામાં આવે છે તે ધર્મ શિવમુખ-મેક્ષ પ્રાપ્ત કરવાને અચૂક ઉપાય છે, તે ધર્મ અચૂક મોક્ષસુખ આપી શકે છે.
વિવેચન–વિવિધ શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ રૂપ ઇદ્રિના વિષય ઉપર જીવને અજ્ઞાન અને મોહવશ અગાધ-અનંતા પ્રીતિ-મમતા લાગેલી હોય છે તે સમ્યગજ્ઞાન અને વિવેકના પ્રભાવથી ઓછી થઈ શકે છે. વિષયસુખમાં
Page #164
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૪૩] આસક્તિ યા વૃદ્ધતાથી રાગ-દ્વેષ યા કષાયની વૃદ્ધિ થાય છે અને તેવાં તુચ્છ વિષયસુખનો ત્યાગ યા અનાદર કરવાથી રાગ-દ્વેષ યા કષાયની મંદતા થતી જાય છે. જેમ કાંટાવડે કાંટે કાઢી શકાય છે તેમ પ્રશસ્ત વિષયરાગવડે અપ્રશસ્ત વિષયરાગ દૂર કરી શકાય છે અને પછી પ્રશસ્ત રાગાદિક પણ સહેજે દૂર થઈ શકે છે. વિવેકવડે જ્ઞાન-વૈરાગ્યને ધારણ કરી, તુચ્છ–ક્ષણિક વિષયસુખને અનાદર કરી અતુચ્છ અને શાશ્વત સુખ પ્રાપ્ત કરવા, ક્રોધાદિક કષાયને જય કરવા દઢ પ્રયત્ન કરવો જોઈએ.
કષાયત્યાગ–જેમ વિવિધ ફૂલના સંયોગથી સ્ફટિક રત્ન વિવિધ રંગનું જણાઈ આવે તેમ વિવિધ (શુભાશુભ) કર્મયેગે આત્મા પણ સ્વાભાવિક રૂપને તજી રાગ-દ્વેષાદિક વિભાવિક સ્વરૂપને ધારણ કરતા જણાય છે; પરન્તુ સાથે લાગેલ ફૂલને દૂર કરતાં સફટિક રત્ન સહજ સ્વાભાવિક રૂપને પામે છે તેમ કર્મ–ઉપાધિ દૂર થતાં જ આત્મા, રાગાદિક વિભાવિક રૂપને તજી શુદ્ધ સ્વાભાવિક સ્વરૂપને જરૂર પ્રાપ્ત થાય છે, તેથી રાગ-દ્વેષાદિક દોષોને દૂર કરવા અને સમતાદિક સદ્દગુણેને ધારણ કરવા ક્રોધાદિક કષાય માત્રને તેમજ તેવાં નબળાં નિમિતોને ત્યાગ કરી ગુણાનુરાગ ધાર જોઈએ. - સગુણાનુરાગ–સગુણ ને સદગુણ ઉપર જેમ જેમ પ્રેમ વધતો જાય છે તેમ તેમ આપણું હદય તે તે સગુણને આકર્ષવા અને પ્રગટ કરવા ગ્ય-લાયક બને છે. જેમ મેઘને દેખી મેર અને ચંદ્રને દેખી ચકર ખુશી ખુશી થાય છે તેમ સદ્દગુણીને દેખી દિલમાં રાજી રાજી થવું જોઈએ. જેમ પુષ્પાદિક સુગધી વસ્તુની સુગંધ પવન સ્વાભાવિક રીતે જ દૂર સુધી વિસ્તારે છે તેમ સદ્દગુણાનુરાગી જને સદ્દગુણના સ
Page #165
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૪ ]
શ્રી પૂ રવિજયજી
ગુણ્ણાને પ્રશંસી પ્રશંસી ચાતરમ્ પ્રસારતાં રહે છે. સજ્જનામાં એ ગુણુ સ્વાભાવિક હાય છે. જેએ એવા ગુણાને પ્રશંસવાને બદલે વખારે છે–નિદે છે, અવગણે છે તે દુનની કેડિટમાં લેખાય છે અને અંતે તેઓ અધેાગતિને પામે છે. જો કે તે ખગલાની પેઠે બહારથી સફાઇ દેખાડે છે, પરન્તુ અંતરથી બહુ જ મેલા હાય છે. ફક્ત સજ્જના જ હુંસની માફ્ક બંને રીતે ઉજળા હાય છે. દૃઢ ગુણાનુરાગથી આપણા હૃદયમાં ઉત્તમ ગુણેા દાખલ થઇ શકે છે, એટલે એવા સદ્ગુણૢા પ્રગટાવવા આપણે પાત્ર બનીએ તેવા સદુધમ-પુરુષાર્થ સેવવા, તેનું સાક્ષાત્ ફળ પામવા આપણે ભાગ્યશાળી થઇએ.
સત્કરણીમાં અપ્રમાદ-જો ઢઢ સંકલ્પ-ખળથી, સદ્ભાવનાયુક્ત ખંતથી આપણે સત્કરણીમાં મચીએ તેા તે સત્કરણીથી પામવા ચેાગ્ય ઉત્તમ ફળ શીઘ્ર મળી શકે છે. તે જ કરણી જો મદ પરિણામથી મંદ આદરવડે કરવામાં આવે તે તેનુ ફળ મેળવવામાં ઘણેા જ વિલંબ થાય છે, તેટલી લાંખી ધીરજ ટકી શકતી નથી, અને નિરાશ બની વચમાં જ કરણી રઝળતી મૂકાય છે, તેા તેના ફળથી એનશીબ રહેવાય છે, તેથી શિવસુખ યા મેાક્ષસુખ મેળવવાની ઢઢ ઇચ્છાવાળા બંધુઓ અને મહેનાએ પ્રમાદ રહિત સત્કરણી કરવી જોઇએ.
[ જૈ. ૧. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૬૫ ]
સાધુજીવનની રૂપરેખા.
ક્ષમા (સમતા–સહનશીલતા), મૃદુતા ( નમ્રતા–સભ્યતા ), ઋત્રુતા (સરલતા-નિર્દેભતા ), શૌચ ( શુદ્ધ-પવિત્રતા), સંયમ
Page #166
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૫ ] (આત્મનિગ્રહ), ત્યાગ (અસંગતતા-નિર્ચથતા-બંધનમુક્તિ), સત્ય, તપ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહી (અમૂચ્છ)એ દશવિધ સાધુધર્મ સારી રીતે સરહસ્ય સમજીને મુમુક્ષુજનેએ આદર.
૧. ધર્મનું મૂળ દયા છે અને ક્ષમા રહિત હોય તે દયા આદરી શકતું નથી, તેથી જે સદા ક્ષમાળુ હોય તે જ ઉત્તમ અહિંસા ધર્મને સાધી શકે છે. ' ૨. સર્વ સદગુણે વિનયને આધીન વતે છે, અને વિનય ગુણ મૃદુતા વગર આવતું નથી, તેથી જેનામાં સંપૂર્ણ નમ્રતા વસે છે તે સદ્દભાગી સર્વગુણભાગી–સર્વગુણને અધિકારી થાય છે.
૩. દંભી-કપટીની શુદ્ધિ થઈ શકતી નથી. અશુદ્ધ-મલિન આત્મા ધર્મને આરાધી શકતું નથી. ધર્મનું યથાર્થ આરાધન કર્યા વગર મેક્ષ થતા નથી અને મોક્ષ ઉપરાંત કેઈ શ્રેષ્ઠ સુખ નથી.
૪. ભાવ શૌચને બાધ ન આવે તે દ્રવ્ય શૌચ ઉપકરણ, ભાત, પાણી અને દેહ પરત્વે આદરવા કાળજીપૂર્વક પ્રયત્ન કરવો ઘટે.
૫. હિંસા, અસત્યાદિક પાંચ આરોથી વિરમવું, પાંચે ઇક્રિયાને નિગ્રહ કરે, ક્રોધાદિક કષાય માત્રને જય કરે તથા મન, વચન ને કાયાને કાબુમાં રાખવા–એ સત્તર પ્રકારને સંયમ સેવ.
૬. બાંધવ, ધન અને ઇન્દ્રિય સંબંધી બાધા સુખને અનાદર કરવાથી ભય તથા વિરોધ રહિત થયેલ ત્યાગી સાધુ અહંતા અને મમતાના ત્યાગથી ખરો નિગ્રંથ લેખાય છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૬ ]
શ્રી કપૂરવિજયજી
૭. પૂર્વાપર અનિરુદ્ધ વચન વદવું ( પ્રિય, પથ્ય ને સત્ય જ કહેવું) અને મન, વચન, કાયા( વિચાર, વાણી ને આચાર )માં અમ ધકતા હૈાવી એ ચાર પ્રકારનું સત્ય શ્રી જિનેશ્વરના શાસનમાં છે. અન્ય સ્થળે તેવું સત્ય સભવતું નથી.
૮. અનશન (ઉપવાસાદિક ), ઊનાદરી ( અ૫ ભાજન કરવું), વૃત્તિસંક્ષેપ ( ઘેાડી વસ્તુઓથી ચલાવી લેવું), રસત્યાગ, કાયક્લેશ ( દેહદમન ) અને સલીનતા ( કાચખાની પેઠે અંગગાપન અથવા એકાન્તવાસ )–એ છ પ્રકારે માહ્ય તપનું સેવન કહ્યું છે. કરેલ પાપની આલેાચના, ધ્યાન, વૈયાવચ્ચ, વિનય, ઉત્સર્ગ અને સ્વાધ્યાય-એ છ પ્રકારે અભ્ય તર તપ સેવનીય છે.
૯. દિવ્ય ( દેવ સંબંધી) તથા ઔદારિક (મનુષ્ય અને તિયાઁચ સંબંધી ) વિષયભાગથી સ થા નિવ વારૂપ બ્રહ્મચર્ય કહ્યુ છે.
૧૦. અધ્યાત્મવાદીએ ખરેખર મૂર્ચ્છને જ પશ્રિંહ કહું છે, તેથી વૈરાગ્ય રંગીને અસંગતા-નિ થતારૂપ ઉત્કૃષ્ટ ધર્મ કહ્યો છે. ઉક્ત દૃવિધ ધર્મના દઢ અભ્યાસીને ગમે તેવા આકરા રાગ, દ્વેષ અને માહના નિગ્રહ કરતાં વાર લાગતી નથી. આ દુવિધ તિધર્મના સંક્ષિપ્ત સાર નીચે પ્રમાણે તારવી શકાય
૧. ક્ષમા ( સમતા ) જ ચારિત્રના ખરા કસ-નિચેાળ છે. ૨. કમળ જેવી મૃદતા વજ્ર જેવા માનને ક્ષણમાં ગાળી નાખે છે.
૩. વિચાર, વાણી ને આચારમાં સર્વ રીતે સરલતા રાખનારનું જ કલ્યાણ સુલભ છે.
૪. દરેક રીતે અંતઃકરણની શુદ્ધિ કરવા લક્ષ રાખવું જોઇએ.
Page #168
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૭ ]
૫. સંયમ જ સુખનું મૂળ છે. આત્મનિગ્રહવડે જ દુ:ખની મુક્તિ છે.
૬. બાહ્ય-અતર સર્વ પરિગ્રહ છાંડવાથી જ નિ:સંગી રહી શકાય છે.
૭. સર્વ પ્રકારે અવિરુદ્ધ(શાસ્ત્ર)વચન સર્વ જ્ઞદેશિત હાય છે, તેને યથા અનુસરનાર કોઇ સ્થળે સ્ખલના પામતા જ નથી. ૮. અભ્યતર તપની રક્ષા અને પુષ્ટિ થાય તેવા બાહ્ય તપ અવશ્ય કરવા.
૯. કામને તર્યાં તે દુ:ખને તર્યા, તેથી જ સાચા બ્રહ્મચારી પૂજનીય છે.
૧૦ મૂર્છા-મમતા રહિત નિથ સાધુ દુનિયામાં કાઇ સ્થળે લેપાતા નથી.
[ જે. ૧. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૮૦ ]
સંયમ સાચું સુખ અને સ્વચ્છ ંદતા સર્વ દુઃખનું મૂળ
સુખના અથીજનોએ સંયમ સેવવાની ભારે જરૂર છે. તે સયમ મનને, ઇંદ્રિયાને, કષાયેાના, વાણીનેા અને કાયાનેા નિગ્રહ તથા હિંસા, અસત્યાદિક પાપાશ્રવાના પરિહાર કરવાવડે જ બને છે. નબળા નિર્માલ્ય જેવા નકામાં વિચારાને આવતા અટકાવવા અને સુંદર-સમર્થ વિચારાને જ અંતરમાં સ્થાન આપી મૈત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થતા ભાવના— બળને પેાષણ આપવુ, ઉચ્છ્વ ખલ ઘેાડાની પેઠે અવળે માર્ગે દોરી જનારા ઇંદ્રિયારૂપી અશ્વોને જ્ઞાન-લગામડે કબજે
Page #169
--------------------------------------------------------------------------
________________
[ ૧૪૮ ]
શ્રી કરવિજયજી રાખવા સુપ્રયત્ન કર, ક્ષમા, સમતા, સહનશીલતા, મૃદુતાનમ્રતા, ઋજુતા-સરલતા અને સંતોષરૂપી અમોઘ ઉપાયવડે કોધાદિક કષાયોને દૂર કરવા, પ્રિય, પથ્ય અને સત્ય વાણીને જ પ્રયોગ કરદરેક ક્રિયા કરતાં જયણદયા માતાને ન જ વિસારવી, કેમકે જયણાવડે જ ધર્મની ઉત્પત્તિ, રક્ષા અને વૃદ્ધિ થવા પામે છે, તથા અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને નિર્મમત્વ ભાવનું સેવન કરીને હિંસાદિક દુષ્ટ દેનું નિવારણ કરવું. આનું નામ જ સંયમ અથવા આત્મનિગ્રહ. આવા સંયમ અથવા આત્મનિગ્રહવડે વિષયતૃષ્ણ યા તુચ્છ કામનાઓ દૂર થાય છે, અને સંતેષવૃત્તિની વૃદ્ધિ થાય છે. તૃષ્ણાથી દુઃખની અને સંતોષથી સુખની વૃદ્ધિ થવા પામે છે. તુચ્છ કપિત ક્ષણિક વિષયસુખની ખાતર ખરું પુષ્કળ અખૂટ સુખ જતું કરવું ન ઘટે. તેમ છતાં મોહમુગ્ધ જને તેમ કરે છે. આ દરિયા જેવડી ગંભીર ભૂલ ખરા તત્વ(આત્મ જ્ઞાનવડે જ ભાંગે છે. તેવડે ખરા સુખની અને ખરા માર્ગની પ્રતીતિ થતાં સાચો માર્ગ પકડાય છે, જેથી અનુક્રમે દુઃખને અંત અને સ્વાભાવિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે. સ્વછંદતાના ત્યાગથી સર્વસુખના મૂળરૂપ સંયમની સર્વને પ્રાપ્તિ થાઓ.
- [જે. ધ. પ. પુ. ૩૬, . ૩૮૨]
સિદ્ધચક્ર આરાધનની આવશ્યકતા. * ૧ અરિહંત, ૨ સિદ્ધ, ૩ આચાર્ય, ૪ ઉપાધ્યાય, પ સાધુ, ૬ દર્શન, ૭ જ્ઞાન, ૮ ચારિત્ર અને ૯ તપ-એ નવ પદને
Page #170
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૪૯ ] સિદ્ધચક્રના નામથી ઓળખવામાં આવે છે. યથાવિધિ આર્ય બિલ તપ કરી, મન, વચન અને કાયાની શુદ્ધિ રાખવાથી મયણસુંદરી અને શ્રીપાળની માફક એનું આરાધન કરી શકાય છે. દરેક આશે અને ચૈત્ર શુદિ સાતમથી પૂનમ સુધી નવ દિવસ નવનવ આયંબિલ સાડાચાર વર્ષ સુધી કરતાં એ તપ–વિધિ પૂરો થાય છે. એ તપનો મહિમા જગજાહેર છે. ગમે તેવા કઢાદિક રેગોને ટાળનાર તથા વિજ્ઞમાત્રને દૂર કરી સુખશાંતિ આપનાર એ તપ આબાળગોપાળ સર્વને કરવા લાયક છે. જે પૂર્ણભાવ-ઉત્સાહથી એનું સેવન કરાય તે ચિંતામણિરત્ન, કામકુંભ, કલ્પવેલી અને કામધેનુની પેઠે તે અપૂર્વ લાભ આપે છે. ઇઢિયે અને મનનું દમન કરી શુદ્ધ પરિણામે તેનું આરાધન કરાય છે, ઘણે ભાગે ગમે ત્યાં વસતા જેને (સાધુઓ તેમજ ગૃહસ્થ) તેનું સદભાવથી સેવન કરે છે. શ્રીપાળ ચરિત્ર કે રાસાદિકમાં તેનું વિશેષ વર્ણન કરેલું હેઈ ખાસ તેવા પ્રસંગે તેનું શ્રવણ, મનન અને પરિશીલન કરવામાં અધિક આદર થતે જોવામાં આવે છે. સુખશીલ જને પણ પૂર્ણ પ્રેમ–ભક્તિભાવથી એને લાભ લેવા ઉમેદ રાખે છે. બાળ અને વૃદ્ધો પણ તેમાં ઉત્સાહભેર પ્રવૃત્તિ કરતા દેખાય છે. ફક્ત જડવાદથી રંગાયેલી આંગ્લ કેળવણુ પામેલા નવયુવાને ઘણે ભાગે આના અપૂર્વ લાભથી વંચિત રહે છે; કેમકે તેનું ઊંડું રહસ્ય જાણવા તેઓ બહુ જ ઓછી દરકાર રાખે છે.
ઉક્ત નવપદનું ઊંડું રહસ્ય સમજવા દરેક નવયુવાને અવશ્ય પ્રયત્ન કરવા ઘટે. તેના રહસ્યના જાણુ ગુરુજનની સેવાઉપાસના કરી એ નવપદમય સ્વાત્માને બરાબર પિછાણ
Page #171
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૦ ]
શ્રી કરવિજયજી જોઈએ, એ આત્મામાં જ છપાઈ રહેલી અનંત જ્ઞાનાદિક
દ્ધિ–સમૃદ્ધિની યથાર્થ શ્રદ્ધા–પ્રતીતિ કરવી જોઈએ અને એ અનંત આત્મસંપત્તિને સ્વાધીન (પ્રગટ) કરવા પૂર્ણ ઉત્સાહથી સર્વજ્ઞ–વીતરાગ પ્રભુનાં વચનાનુસારે પુરુષાર્થયેગે સંયમચારિત્રનું યથાર્થ પાલન કરવું જોઈએ. ખરા (સ્વાભાવિક) સુખના અથી સહુને સદબુદ્ધિને ઉક્ત નવપદનું યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાપૂર્વક સેવન કરવા હદયબળ આપો.
[જે. ધ. પ્ર. પુ. ૩૭, પૃ. ૨૨૭]
મહાવીર પ્રભુની યંતિ કેમ ઉજવાય ?
વહાલા શાસનપ્રેમી ભાઈઓ અને બહેનો! ઉપરનો પ્રશ્ન ભારે ગંભીર અને અર્થસૂચક છે, તેની તમે સહુ સરલ ભાવે તમારા અંત:કરણને જ પૂછી ખાત્રી કરશે, છતાં કોઈપણ ખરે પ્રભુભક્ત તેને ઉત્તર પૂછે તો તેને વળતું કહી શકાય કે
મહાવીર પ્રભુના એકાંત હિતકર વચનામૃત હૈયે ધરી યથા. શક્તિ પણ દઢતાથી તેમના પુણ્ય પગલે ચાલવાથી પ્રભુની જયંતિ ઉજવી શકાય, પછી ભલે તે ત્યાગી સાધુ સાધ્વી હોય કે ગૃહસ્થ શ્રાવક-શ્રાવિકા હોય, તેમાંનાં દરેકે કાયરતા, બેટી દીનતા, ડરપોકતા તજી દઈને સત્વશાળી-પુરુષાતની બનવું જ જોઈએ. પોતપોતામાં રહેલી ખામીઓ-શિથિલતાઓ-પ્રમાદાદિક દૂર કરવા જાગૃત થવું જ જોઈએ. હવે આપણે નકામા વાયદા કર્યા કરી વખત ગાળ ન જ જોઈએ. જે ખરા હિતકર માર્ગે આપણું નિશ્ચિત હિત થવા ખાત્રી થાય તે માગે શંકા અને સંકોચ રાખ્યા વગર ચાલવું જોઈએ, નકામાં
Page #172
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૧ ] ચુંથણાં ચુંથવામાં અમૂલ્ય અવસર વીતાવો ન જોઈએ. આપણે સહુ સુખને જ ચાહીએ છીએ ખરા, પરંતુ સુખપ્રાપ્તિને ખરે માર્ગ આદરવામાં કેટલી ઢીલ–ઉપેક્ષા કરીએ છીએ ? પૂર્વના સરવશાલી જીવ ભલે થોડું જ કરતા તે પણ દ્રઢ ટેકથી જે કંઈ હિતરૂપ આદરતા તેને પાર પાડતા. આજ આપણે લોભવશ ઘણું કરવા મથીએ છીએ પણ પ્રમાણમાં સારું, હિતરૂપ બહુ જ થોડું કરી શકીએ છીએ. પૂર્વનાં જીનાં આયુષ્ય મોટાં હતા અને તેમ છતાં તેઓ કરેલી પ્રતિજ્ઞાને ઠેઠ સુધી નિભાવતા. અત્યારે આઉખાં ટૂંકાં છે છતાં ઠેઠ સુધી બરાબર ટેક જાળવી શકાતી નથી. કંઈક સહજ અડચણ નડતાં ડગી જવાય છે. હિત સાધવા ઈચ્છનાર ભાઈ–બહેનેએ તે એમ કરવું પાલવે જ નહીં. ખરું સુખ મેળવવાને માર્ગ વિકટ છતાં સતત અભ્યાસ અને વૈરાગ્યમે સુલભ થાય છે. નીચે જણાવેલી હિતકર બાબતેને રુચિપૂર્વક સર્વેએ આદરવી જોઈએ.
૧. સારી ખેડ કરવા ઈચ્છો ખેડુત જેમ પહેલાં ક્ષેત્રમાંથી નકામાં જાળાં-ઝાંખરાં કાઢી નાંખી, જમીનને સાફ-ચોકખી કરી નાખે છે તેમ આપણુ અંત:કરણમાં મુસ્કળપણે જે જે દે-પા૫ પ્રવૃત્તિઓ પેદા થયેલ હોય તે સર્વને કાઢી નિર્મળ કરવા પ્રથમ પ્રયત્ન કરવો જોઈએ. . . - ૨. આપણું હૃદયભૂમિને ખેડી એવી સાફ-ચાખી–શુદ્ધ બનાવી લેવી જોઈએ કે તેમાં વિનય, વિવેક, દયા, ક્ષમા, સરલતા, સંતેષાદિક સદ્દગુણરૂપી સબીજની વાવણું સહેજે થોડી મહેનતે ખીલી નીકળી અનંત લાભ આપી શકે. આળસપ્રમાદ તજી, સાચે અવંચક પ્રયત્ન કરવાથી જ એવું ઉત્તમ પરિણામ નિપજાવી શકાય. સાચા મહાવીર સંતાનને એમ જ
Page #173
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૨ ]
શ્રી કરવિજયજી કરવું છાજે. જેનામાં અધિક વીર્યસામર્થ્ય હોય તે શુદ્ધ પ્રેમભાવથી પિતાના સ્વધમી જનેને એગ્ય શક્તિ ધીરીને તેમને સચેત–જાગૃત કરે, ખરા શાસનપ્રેમી જને સ્વાર્થોધ ન જ બને. તેઓ તે બને તેટલી નિસ્વાર્થપણે શાસનસેવા કરીને જ સંતોષ માને. એવા શુદ્ધ શાસન પ્રેમી સજજનોની બલિહારી છે. કેવળ સ્વાર્થોધ શાસનદ્રોહી જ તે ભૂમિને ભારભૂત જ બની બધી શુભ સામગ્રીને એળે ગુમાવી દે છે.
૩. સર્વને આપણા આત્મા સમાન લેખી, અનુકૂળ આવરણથી સંતોષવા, સ્વાર્થી બની પ્રતિકૂળ આચરણથી કેઈને પરિતાપ ઉપજાવે નહીં.
૪. આપણાથી અધિક સુખી ને સદગુણ જનેને દેખી દિલમાં રાજી થવું, લેશમાત્ર ખેદ પામ નહીં. આપણે પણ સુખી તેમજ સદ્દગુણી બનવા બનતા પ્રયત્ન કરે. આપણામાં જડ ઘાલી બેઠેલી અનેક પ્રકારની કુટેવો છેડયે જ છૂટકે છે.
૫. બીજાના અવગુણ સામું નહીં જોતાં કેવળ ગુણ સામે જ દષ્ટિ રાખવામાં હિત છે.
૬. આપણા વિચાર, વાણી અને આચારને જેમ બને તેમ શુદ્ધ-નિર્દોષ બનાવવા.
૭. મન, ઇંદ્રિય અને પાપગને નિગ્રહ કરી સાવધાનપણે સ્વપરહિત સાધી લેવું.
[ જે. ધ. પ્ર. પુ ૩૮, પૃ. ૪૩ ]
Page #174
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૩ ] ભગવાન મહાવીરનું તપ : - શ્રી સુધર્માસ્વામી કહે છે –
હે આયુશ્મન જબૂ! શ્રી મહાવીર ભગવાનની તપશર્યાનું વર્ણન મેં જેમ સાંભળ્યું છે તેમ તને કહી સંભળાવું છું. તે શ્રમણ ભગવાને ઉદ્યમવંત થઈ, સંસારનાં દુઃખ સમજી, પ્રવજ્યા લીધી અને તે જ દિવસે હેમંત ઋતુની ઠંડીમાં જ બહાર ચાલી નીકળ્યા. તે કડકડતી ઠંડીમાં વસ્ત્રથી શરીર ન ઢાંકવાને તેમને દઢ સંકલ્પ હતા અને જીવનપર્યત મુશ્કેલીઓ ઉપર વિજય મેળવનાર ભગવાન માટે તે ઉચિત જ હતું.
અરણ્યમાં વિહરતા ભગવાનને નાના મોટા અનેક જંતુઓએ ચાર મહિના સુધી ઘણે ત્રાસ આપે અને એમના લોહીમાંસ ચૂસ્યા.
તેર મહિના સુધી ભગવાને વસ્ત્રને ખભા ઉપર જ રાખી મૂક્યું. પછી બીજે વર્ષે શિશિર ઋતુ અડધી વ્યતીત થતાં તે છોડીને ભગવાન સંપૂર્ણ અચલક-વસ્ત્ર રહિત થયા.
વસ્ત્ર ન હોવા છતાં સખત ટાઢમાં તેઓ હાથ લાંબા રાખીને ધ્યાન ધરતા, ટાઢને કારણે કઈ દિવસ તેમણે હાથ બગલમાં ઘાલ્યા નથી. કોઈ કોઈ વાર શિયાળામાં તે છાયામાં જ બેસીને ધ્યાન ધરતા અને ઉનાળામાં તાપમાં જ ખુલે દિલે ઉભડક એસી ધ્યાન ધરતા.
તે વખતે શિશિર ઋતુમાં હિમા વા વાવાને લીધે અનેક લેકે તે કંપ્યા જ કરતા અને કેટલાક સાધુઓ એ વખતે હવાના ઉપદ્રવ વિનાનું સ્થાન શોધતા, કેટલાક કપડા વડે શરીર
Page #175
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૪ ]
શ્રી કરવિજયજી ઢાંકવાને વિચાર કરતા અને કેટલાક લેકે લાકડાં પણ બાળતાં. તે વખતે જિતેંદ્રિય અને શરીરસુખની આકાંક્ષા વિનાના તે ભગવાન એ શીતને ખુલ્લામાં રહીને સહેતા. કેઈ વાર ઠંડી અસહ્ય થઈ પડે ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે બહાર નીકળીને ઊભા રહેતા. વસ્ત્ર વિનાના હેવાથી તૃણના સ્પર્શી, ટાઢના સ્પર્શી, તાપના સ્પર્શી અને ડાંસ તથા મચ્છરના સ્પર્શે એમ અનેક પ્રકારના કઠોર સ્પર્શે ભગવાન મહાવીરે સમભાવે સહ્યા હતા.
રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દષ્ટિ રાખીને આડુંઅવળું ન જોતાં ચાલવાના માર્ગ તરફ જ જોઈને સાવધાનીથી ચાલતા. તે વખતે કે બોલાવે તે પ્રાય: બેલતા જ નહીં, કદી બોલતા તે ઘણું જ ઓછું બેલતા અને દૃષ્ટિને સ્થિર કરીને અંતર્મુખ રહેતા. ઉજજડ ઘર, સભાસ્થાન, પરબ અને હાટડાંઓ એવાં
સ્થાનમાં ભગવાન કઈ વાર રહેતા તે કઈ વાર લુહારની કોઢમાં કે પરાળના ઢગલાઓ પાસે, તે કઈ વાર ધર્મશાળાએમાં, બગીચાઓમાં, ઘરમાં કે નગરમાં રહેતા હતા. કઈ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે રહેતા હતા. આ રીતે એ પૂજ્ય શ્રમણે ૧૨ વર્ષ કરતાં વધારે સમય વીતા, તે વર્ષો દરમીયાન રાતદિવસ યવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન કરતા. પ્રભુનું આવું જીવનચરિત્ર અવગાહી તેનું જેટલું બને તેટલું અનુકરણ કરાય તે કેવું સારું ?
| [ જે. ધ. પ્ર. પુ. ૫૬, પૃ. ૪]
Page #176
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૫ ]
વિવેક કળા જાગે તા જીવન સફળ થાય
ઉત્તમ જીવાએ અને એટલે સત્સંગ અને સત્શાસ્ત્રના પરિચય સેવવા-વધારવા યાગ્ય છે. વર્તમાન કાળમાં મુગ્ધ જનાને જ્ઞાન તથા શાંતિ સાથે સબંધ રહ્યો નથી. મતાચારે મારી નાખ્યા છે.
આશય આનદુધનતણા, અતિ ગંભીર ઉદાર; બાળક માંહે પ્રસારીતે, કહે ઉધિ વિસ્તાર.
ભગવતી-આરાધના જેવા પુસ્તકા તથાવિધ ચેાગ્યતાવાળા મહાત્માઓને તથા મહાવ્રતધારી મુનિરાજોને ચેાગ્ય છે. એવા ગ્રંથા અનેરી ચેાગ્યતાવાળા જેવાતેવાને આપવાથી લાભને બદલે ઊલટા અલાભ થાય છે. ખરા મુમુક્ષાને જ એ લાભકારી છે.
માક્ષમાર્ગ એ અગમ્ય તેમજ સરળ છે. શી રીતે ? તે યથાર્થ સમજવું ઘટે છે.
અગમ્ય—માત્ર રાગ-દ્વેષાદિક વિભાવદાને લીધે મતભેઢા પડવાથી કાઇ સ્થળે મેાક્ષમાર્ગ યથાર્થ સમજાય એવુ રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં તે અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાનવર્ડ નાડ ઝાલીને વૈદું કરવાના ફળની ખરાખર મતભેદ પાડવાનું વિષમ ફળ થયું છે. અને તેથી મેાક્ષમાર્ગ સમજાય તેવા રહ્યા નથી.
સરળ--મતભેદની કડાકૂટ જવા દઈ જો આત્મા અને પુગળ વચ્ચે વહેંચણુ કરી, શાન્તતા અનુભવવામાં આવે તા માક્ષમાર્ગ સરળ છે; દૂર નથી.
અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેના નિય
Page #177
--------------------------------------------------------------------------
________________
{ ૧૫૬ ]
શ્રી કરવિજયજી કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન તથા કેવલજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં અર્થાત્ કોઈ દિવસ પાર આવે નહીં, પણ તેની સંકલના છે અને તે શ્રીગુરુદેવ બતાવે છે કે જેથી અલ્પ સમયમાં તથાવિધ ગ્યતાવંત મહાત્માઓ તેને પાર પામી શકે છે.
આ જીવે નવ પૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તે પણ કાંઈ સિદ્ધિ થઈ નહીં તેનું કારણ વિમુખદશાએ પરિણામ પામેલ
છે. તે જે સન્મુખ ભાવે પરિણમે તે તત્ક્ષણ સિદ્ધ-મુક્ત થાય. - પરમ શાન્તરસમય “ભગવતી આરાધના” જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે બસ છે. તેનું રાગાદિની ગ્રંથી તુટે એવું એક પણ પદ-વાક્ય-જ્ઞાન શ્રેષ્ઠ છે.
આ કાળમાં સંઘયણ સારાં નથી, આયુષની કંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની વાત તરત જ કરવી, મુતવી રાખવાથી ભૂલ થાય છે ને ઈ બેસાય છે. આવા સાંકડા (વિષય) સમયમાં તે છેક જ સાંકડે સંયમ માર્ગ ગ્રહણ કરી લેવાય છે તેથી જ ઉપશમ, ક્ષયે પશમ અને ક્ષાયિક ભાવથી વીતરાગ ભાવ પ્રગટ થવા પામે. - કામ-ક્રોધ-લેભાદિ કેઈક જ વાર આપણાથી પરાભવ પામે છે, નહીં તે ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેમને તજવા સાવધાન રહેવું. જેમ વહેલું થવાય તેમ કરવું. શૂર વીરપણાથી તેવા તરત થવાય છે.
• વાર્તમાનકાળમાં દણિરાગી-દષ્ટિરાગાનુસારી માણસે વિશેષ પણે વર્તે છે.
Page #178
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
" [૫૭] - જે ખરા વૈદની પ્રાપ્તિ થાય અને તેના વચનાનુસારે વર્ત વામાં આવે તે વ્યાધિને જદી અંત આવે છે, તેમ જે ખરા જ્ઞાની ગુરુની પ્રાપ્તિ થાય તે રાગ-દ્વેષાદિક દુષ્ટ વિકાર ટળી જઈ, આત્માની શાન્તિ ઘણું જ સુગમતાથી અને સહજમાં થાય છે.
તપ–સંયમાદિક ક્રિયા કરવામાં તત્પર એટલે અપ્રમાદી થવું. પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૪
આ સર્વસાધારણ વ્યવહારુ હિતશિક્ષા.
સહુ મન સુખ વંછે, દુખને કે ન વ છે, નહિં ધરમ વિના તે, સૌખ્ય એ સંપજે છે; ઈહ સુધરમ પામી, કાં પ્રમાદે ગમીજે?, અતિ આળસ તજીને, ઉદ્યમ ધર્મ કીજે. ૧ ઈહ દિવસ ગયા છે, તેહ પાછા ન આવે, ધરમ સમય આળે, કાં પ્રમાદે ગમાવે; ધરમ નવિ કરે જે, આય આજે વહાવે,
શશિ નૃપતિ પરે તે, શાચ ના અંત પાવે. ૨ ભાવાર્થ–જગતમાં સહુ કેઈ સુખની જ વાંછના કરે છે, કઈ પણ દુઃખની વાંછના કરતા નથી. સહુને સુખમય જીવન જ જીવવું હાલું લાગે છે, પરંતુ એવું સુખ, દયા, દાન અને દમ(સંયમ)રૂપ ધર્મસેવનવડે જ પ્રાપ્ત થઈ શકે છે. અને એ ઉત્તમ ધર્મ સાધી લેવાની ઉમદા–અમૂલ્ય તક આ માનવ દેહમાં જ પામી શકાય છે, છતાં પ્રમાદવશ પડી, સ્વચ્છંદતા આદરી, મળેલી દુર્લભ તકને કેમ ફેગટ ગુમાવી
Page #179
--------------------------------------------------------------------------
________________
[ ૧૫૮ ]
શ્રી કપૂરવિજયજી
દેવાય છે ? કી ફી આવી ઉમદા તક હાથ આવતી નથી, તેથી આળસ–પ્રમાદ તજી, પુરુષાતન ફારવી ધર્મ કરણી કરવી ઘટે. ૧.
ધર્મ સાધન કર્યોવગર જે દિવસ ગુમાવ્યા તે પાછા આવતા નથી, તેથી આવા અમૂલ્ય સમય પ્રમાદવશ ફોગટ ગુમાવી દેવા જોઇએ નહીં. તેમ છતાં જે મુગ્ધ જના ધર્મસાધન કર્યા વગર આયુષ્યને વૃથા ગુમાવે છે તેમને પાછળથી ભારે પસ્તાવા કરવા પડે છે, પરંતુ પસ્તાવાથી ક ંઈ વળતું નથી. સંસારચક્રમાં જન્મ-મરણના ફેરા ફરવા પડે છે, માટે ચેતન ! ચેત, ચૈત, જાગૃત થા અને આળસ ઊડાી, યથાશક્તિ સ્ત્રવીર્ય ફારવી ધર્મસાધન કરી લે. ધર્મ-સંખલ (ભાથું ) સાથે બાંધી લઇશ તા આગળ અધિક સુખી થઈ શકીશ. તે વગર પરભવમાં તને કેાઇ ત્રાણ-શરણુ કે આધાર નથી, માટે જાગૃત થા, જાગૃત થા. ખાટી માયા-મમતામાં લપટાઇ જઇ જો કથુ હિત–સાધન કરી લઈશ નહીં તેા અતે પારાવાર શાચપસ્તાવા કરવા પડશે અને ભવિષ્ય બગડી જશે; માટે જો સવેળા ચેતી, ઉત્તમ ધર્મસાધન કરી લઇશ તા જરૂર પેાતાનુ ભવિષ્ય સુધારી અધિક સુખશાળી થઈ શકીશ. ૨.
પરહિત કરવા જે, ચિત્ત ઉચ્છાહ ધારે, પરકૃત હિત હૈયે, જે ન કાંઈ વિસારે; પ્રતિહિત પરથી જે, તે ન વછે કાઈ, પુરુષ યણ સાઇ, વદીએ સાસદાઈ. ૧ નિજ દુઃખ ન ગણે જે, પારકું દુઃખ વારે, તેહતણી બલિહારી, જાઇએ કાડી વારે; જિમ વિષધરકેરી, ડક પીડા સહીને; વિષધર જિન વીરે, અઝબ્યા તે વહીને. ૨
Page #180
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫૯ ] ભાવાર્થ-સ્વહિત સમજીને પરહિત કરવા જે મહાનુભાવ વનમાં ઉત્સાહ ધારે અને યથાશય પરહિત કરવામાં ખામી ન રાખે, બીજાએ કરેલો આપણું ઉપર ઉપકાર હૃદયમાં ધારી રાખે-વિસારે નહીં અને તક મળતાં પ્રત્યુપકાર કરવાનું ન ભૂલે, વળી આપણુંથી જે કંઈ પરનું હિત થઈ શકયું હોય તેને બદલે લેવા કદાપિ ન વાંછે, તે રત્નપુરુષ સદા ય વંદન કરવા ગ્ય લેખાય. ૧. જે પોતાને દુઃખ આવી પડે તે સમભાવે સહન કરે અને પરનું દુઃખ યથાશક્તિ નિવારે તેવા પુરુષરત્નની બલિહારી જઈએ. જુઓ! પ્રભુ મહાવીરે ચંડકોશીયા નાગની ડંક–પીડા સહન કરી, તેને પ્રતિબોધ પમાડી, તેને ઉદ્ધાર કર્યો. ૨.
તીર્થકરો અને ગણધરો વગેરે મહાપુરુષ જે આ માનવદેહાદિકની દુર્લભતા બતાવે છે તે આવી રીતે યથાશક્તિ સ્વપરહિતકારી ધર્મસાધન કરી લેવાના પવિત્ર હેતુથી જ. તે પ્રમાણે પ્રમાદ તજીને જે તે તેમને આ માનવભવ એક અમૂલ્ય ચિન્તામણિ રત્ન સમે લેખવવા યોગ્ય છે. તેઓ સ્વપરહિતકારી કાર્યો કરી, આ માનવદેહને સાર્થક કરે છે.
પૂર્વકૃત ધર્મના જ પ્રભાવે સારી સ્થિતિ પામ્યા છતાં જે મંદમતિ જને તે ઉપગારી ધર્મનો અનાદર કરે છે તેવા કૃતઘ-સ્વાસ્વામીહ જનેનું શ્રેય શી રીતે થઈ શકે ? ન જ થઈ શકે, એમ સમજી સુજ્ઞ–ચકોર ભાઈ બહેનેએ પવિત્ર ધર્મ આચરણ સેવીને આ દુર્લભ માનવદેહને સાર્થક કરી લે. પ્રમાદ તજીને જે નિજ હિત સાધી શકે છે તે પરહિત પણ કરી શકે છે. ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતેષાદિક
Page #181
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૦]
શ્રી વિજય દશવિધ સાધુ-ધર્મની દઢ ભાવના રાખી, મિત્રી, મુદિતા, કરુણા અને માધ્યસ્થ ભાવનાને ગે બની શકે તેટલું રડું સ્વાશ્રયી જીવન ગાળવું ઘટે સ્વાશ્રયી જીવન જીવવાનું પુરુષાર્થવતને અશકય છે
ઉત્તમ ગૃહસ્થ જનોએ તેમજ ત્યાગી સાધુ-સંતોએ પિતાનાં જીવનમાં કરવા એગ્ય સત્કાર્યો સ્વાશ્રય સતત ઉત્સાહ અને ખંતથી આળસ તજીને કરવા જોઈએ. ખંતથી સદુદ્યમ સેવનાર શીધ્ર સ્વકાર્યસિદ્ધિપૂર્વક સહેજે સકળ સુખ-સંપદા પામી શકે છે અને પ્રાપ્ત થયેલી આ દુર્લભ માનવદેહાદિક અમૂલ્ય સામગ્રીને સફળ કરી શકે છે. વળી તે મહાનુભાવે ગુણ-વિકાસમાં આગળ ને આગળ વધતા જાય છે. એટલે તેઓ સર્વત્ર આદરને પાત્ર બને છે અને અન્ય કઈક ભવ્યાત્માઓને સ્વઉત્તમ ચારિત્ર-બળે સન્માર્ગમાં જેડી શકે છે. તીર્થંકર ગણધર પ્રમુખ મહાપુરુષની પેઠે તેઓ સ્વકલ્યાણ સાધી અન્ય ભવ્યજનેને કલ્યાણસાધનમાં નિમિત્ત (આલંબનરૂપ ) બને છે. તેમનું પરમ પવિત્ર ચરિત્ર અનેક આત્માથી જનેને આદર્શરૂપ બને છે. ગુણ-ગુણને સર્વત્ર આદર કરાય છે. સદ્દગુણે સર્વત્ર પૂજા-સત્કારને પાત્ર બને છે, પૂજાય છે અને મનાય છે. કહ્યું છે કે–પુર દૂરથi Try 7 7 &િા ૪ વયઃ ગુણ જનેના ગુણે જ પૂજાપાત્ર છે, કેવળ લિંગ (વેશ) કે વય પૂજાપાત્ર નથી.
કાયર જનો કંઈ પણ સત્કાર્ય, પ્રતિજ્ઞાદિક ભંગ થવાના ભયથી આદરતા જ નથી, મધ્યમ અને તે તે કાર્યનું મહત્ત્વ માની તેને આદર કરે છે પરંતુ કંઇ વિદન-ઉપદ્રવ આવે ત્યારે
Page #182
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૦૧ ] કાયર બની તેને તજી દે છે, જ્યારે ખરા દક્ષ-ડાહ્યાચકેરે જો સમજપૂર્વક ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાને, ગમે તેવાં વિન– ઉપ આવી પડે તે પણ અંત સુધી ખંડિત થવા દેતા નથી. બહાદુરીથી તેને નિર્વાહ કરે છે. પ્રથમ જ તપાસે કે તમે જે સત્કાર્ય કરવા સંકલ્પ–દઢ નિશ્ચય કર્યો છે તે ડહાપણભર્યો છે કે નહીં ? અને જે તે સંક૯૫ ડહાપણભર્યો જ હોય તે ગમે તેવાં વિદન ઉપસ્થિત થાય તે પણ તેમાંથી લેશમાત્ર ડગશે નહીં–ચલાયમાન થશે નહીં–તેમાં પૂરેપૂરા અડગ જ રહેજે. હૈર્યપૂર્વક ખંત-ઉદ્યમ જારી રાખવાથી ગમે તેવાં દુષ્કર કાર્યો પણ સુખે સાધી શકાય છે. “ચાકરી વગર ભાખરી નથી. ઉદ્યમ કર્યા વગર ફળ મળવાનું નથી. જેવું વાવશે એવું લણશે. જેવું મન ઘાલશે તેવું કમાશે. આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. જાત-મહેનત ઉપર જ વિશ્વાસ રાખે. સ્વાશ્રયી બનો. બીજાના ઉપર વિશ્વાસ રાખી બેસી આળસને વધારશે નહીં. ”
નિયમિત કાર્ય કરવાની ટેવથી બહુ સરળતા–અનુકૂળતા થવા પામે છે, તેથી તમારા.દરેક કાર્યમાં બને તેટલા નિયમિત થઈ રહેવા પ્રયત્ન કરો. સરળતાથી સારી રીતે કાર્ય કરવા જેવી બીજી કેઈ સરસ પદ્ધતિ નથી. નિયમિત કામ કરનારાઓ ગમે તેટલાં કામ પ્રસન્નભાવે કરી શકે છે અને અનિયમિત કામ કરનાર એકાદ કામ કરવામાં પણ નાસીપાસ થઈ જાય છે.
લક્ષપૂર્વક નિયમિત કામ કર્યા પછી તન-મનને જે ૧૧.
Page #183
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૨ ]
શ્રી કરવિજયજી વિશ્રાન્તિ મળે છે તેમાં જ ખરી મીઠાશ આવે છે, કેમકે તેથી આત્મ-સંતેષ પ્રાપ્ત થાય છે-ચિત્ત પ્રસન્ન થાય છે. અનિયમિતપણે કામ કરનારને આત્મસંતોષને બદલે બહુધા બળાપ થયા કરે છે, એટલે તેનું ચિત્ત અપ્રસન્ન અને ઉદાસ રહે છે. આ નિયમિત કામ કરનારને નિજ કાર્યશક્તિમાં શ્રદ્ધા બની બની રહે છે, તેથી તે ધાર્યું કામ ઉત્સાહપૂર્વક સારી રીતે બજાવી શકે છે, તેનાથી તદ્દન ઊલટું અનિયમિત કામ કરનાર આળસુ બને છે. આ વાત સ્વાનુભવસિદ્ધ, દીવા જેવી અને સ્પષ્ટ સમજી શકાય એવી છે.
કઈ પણ અગત્યના કામ કરવા ઈચ્છનારે પ્રથમ પહેલાં તેવી ગ્યતા મેળવવા મથવું જોઈએ (First deserve & then desire). ગ્યતા મેળવી લેવાય તે કાર્ય-સિદ્ધિ સુલભ થવા પામે એ નિર્વિવાદ સિદ્ધ છે. કારણ વગર કાર્યની સિદ્ધિ થઈ શકે જ કેમ ? માટે જ કહેવામાં આવે છે Try, try and try : ઊંઘમ કરે, ઉદ્યમ કરે, ઉધમ કરે. ઉદ્યમ કરવાવડે જ અંતરાય તૂટશે. ઉદ્યમ કર્યા છતાં તત્કાળ ફળપ્રાપ્તિ-કાર્યસિદ્ધિ થવા ન પામે તે તેથી નિરુત્સાહ થઈ જવું નહીં. ધીરજ ધરીને ફળપ્રાપ્તિ કરવી. સિદ્ધિ થતાં સુધી અડગ ઉત્સાહથી ઉદ્યમ કરી આગળ ને આગળ વધતા જવું; એટલે અંતે ફળપ્રાપ્તિ-કાર્યસિદ્ધિ પણ અવશ્ય થશે જ. ઉદ્યમ સાથે નશીબ યારી આપે છે તે તત્કાળ પણ ફળ-પ્રાપ્તિ થઈ શકે છે. સતત ઉદ્યમ કર્યા છતાં ફળ ન મળે તે જ દેવને દોષ દે, તે પહેલાં દેવને કે કાળને દેષ દઈ નિરુદ્યમી બની બેસવું નહિ. ગંભીર અને મહત્વનાં કામ બહુ
Page #184
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૬ ] વિવેકથી ને હૈર્યથી કરવાં જોઈએ. તેમાં ફળપ્રાપ્તિ માટે અધીરા થવું નહીં. કહ્યું પણ છે કે-Patience and persivearance overcome mountains અર્થાત ધેય અને ખંતથી ગમે તેવાં મહત્ત્વનાં કામ પણ પૂરાં કરી શકાય છે. બાકી તે વગર તે Haste is Waste અતિ ઉતાવળ અને અધીરાઈ કરવી તે અતિહાનિરૂપ નીવડે છે.
શ્રીમાન આનંદઘનજી જેવા આત્મજ્ઞાની–અધ્યાત્મી પુરુષે એ જ બોધ આપે છે કે “સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ” સેવા–ભક્તિ અને પરમાર્થ પરાયણતા માટે પ્રથમ–પહેલાં જ ભય, દ્વેષ અને ખેદરૂપ દષત્રયને ત્યાગ કરવો જોઈએ. જેમાં પરિણામની ચંચળતા-અસ્થિરતા વતે એ જ ભય, અરુચિ થવા પામે એ જ દ્વેષ અને એવી ઉત્તમ પ્રવૃત્તિ કરતાં થાકી જવાય એ જ ખેદ, સતત અભ્યાસને સ્થિતિ પરિપાક થયે છતે એ દેષત્રય વિલય પામે છે અને આંતર-વિવેકદષ્ટિ ખુલે છે. પછી ગુણમણિના નિધાનરૂપ સંતમહંતને પિછાણી, તેમને પરિચય કરી, સ્વચિત્તશુદ્ધિ કરી શકાય છે, જેથી સઘળી કરણ સફળ થઈ શકે છે. અને એ રીતે સરલ મનવચન-કાયાથી કરાતી શુદ્ધ કરણીવડે સત્ય ફળરૂપ ઉમેરમ મોક્ષસુખ પણ પ્રાપ્ત થઈ શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૦ ]
સત્ય તત્ત્વનો સ્વીકાર. ૧. કપાળમાં કેશરને ચાંદલો (તિલક) કરનારને તે જગ્યાએ લાંબે વખતે કાળો ડાઘ પડી જાય છે તે સ્પષ્ટ રીતે
Page #185
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૪]
શ્રી કરવિજયજી દેખી શકાય છે. એટલી ચામડી કેશરથી જ કાળી ન પડતી હાય તે બીજા શા કારણથી કાળી (દગ્ધ જેવી થઈ પડેલી) જણાય છે તેને વિચાર કરે ઘટે. જે ખૂદ કેશરમાં તેવી ગરમી કરવાનો સ્વભાવ માનવા મન ના કબૂલ થતું હોય તો તે કેશરમાં તેજાબ જેવી કેઈ તીણ ગરમ અને અનિષ્ટ વસ્તુનું મિશ્રણ થતું કે થયેલું તે વગર આનાકાનીએ માનવું જ પડશે. - ૨. પ્રભુની પ્રતિમાને અંગે સોના-રૂપાદિક ધાતુના ચાંદલા ચડવાનો રિવાજ થોડાંક વર્ષોથી જ પ્રચલિત થયેલે સુપ્રસિદ્ધ છે, તેમજ કેટલેક સ્થળે પહેલી પૂજા કર્યા બાદ તરત જ ચાંદીનું ખેલું ચડાવી દેવાને રિવાજ શરૂ થયેલ જોવાય છે. તેથી સમજી શકાય છે કે–જોતજોતામાં ગમે તેવું કેશર વધારે પ્રમાણમાં પૂજા પ્રસંગે વાપરવાનું શરૂ થયું ત્યારે જ એ બધી ઉપાધિ આદરવી પડી છે. પ્રભુના અંગે વિલેપન-પૂજા કરવાથી જે આત્મસંતોષ થાય તે કેવળ ચાંદલો કે ખેળા ઉપર જ કરવાથી થઈ શકે ખરે? તેમ છતાં તે બધું લગભગ ફરજીયાત થઈ ગયું છે.
૩. જુલ્મી ને ધર્માધ રાજાઓના વખતમાં ભય કે ત્રાસથી કંટાળીને સેંકડો ગામે જિનબિંબ ભૂમિમાં પધરાવી દેવામાં આવેલા. અત્યારે જ્યારે તે જિનબિંબ પ્રગટ થાય છે ત્યારે તેમાંનાં કઈ પ્રભુના અંગે તેવા ધાતુના ચાંદલા કે ખેળા ચઢાવેલા જોવા-જાણવામાં અદ્યાપિ આવ્યા કે આવતા નથી. તે શું સૂચવે છે? તેને સહુથી સજજને એ વિચાર કરવો ઘટે.
૪. કોઈપણ ભૂમિમાંથી પ્રગટ થતાં જિનબિંબાદિકના અંગે મૂળ સ્વાભાવિક આકૃતિ ઉપરાંત ધાતુનિષ્પન્ન શ્રીવત્સ પ્રમુખ ચેડેલાં જોવા-જાણવામાં આવેલ છે ?
Page #186
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ઃ
[ ૧૬૫ ] ૫. તેમજ જડાવ, તાળ વિગેરે. બાળજીએ બીજી વધારાની કઈક વસ્તુઓ સાથે કયાંક ક્યાંક દાખલ કરી દીધેલી જણાય છે. એ બધું કયાં ને કેટલું સાધક-બાધક છે તેને ખ્યાલ સરખે પણ એવા બાળજીવને ભાગ્યે જ હોઈ શકે ?
૬. બાળજીવોએ ગમે તેવી ભકિતની ધૂનમાં જે કંઈ મનગમતું દાખલ કરી દીધું તે બધું ગાડરિયા પ્રવાહને અંગે કાયમ નભાવ્યે જવું એ કેવું અને કેટલું અવિવેકભર્યું લેખાય?
૭. પ્રભુદર્શન, પૂજા ને સ્તવનને યથાર્થ વિધિ પણ વિરલા જ જાણતા હોય છે, તેથી થોડા જ તે પ્રમાણે આચરણ કરે છે અને બીજા બાળ–અજ્ઞાન જીને તેને યથાર્થ વિધિ શાંતિથી સમજાવી આદર કરાવવા જે સફળ પ્રયત્ન તે ઘણું જ થોડા કરતાં હોય છે. એથી જ જ્યાં ત્યાં અવિધિ દેષ પ્રગટપણે સેવાતો જેવાય છે, છતાં તેની દરકાર કોણ કરે છે? આજકાલ કહેવાતા ઉપદેશકે પણ પોતપોતાની ધૂન પ્રમાણે ઉપદેશ આપતા હોય છે. ખાસ સમયાનુસારી જરૂરને બોધ આપી, બાળજીવોને યથાર્થ માગે ચઢાવવાની દરકાર ભાગ્યેજ કરવામાં આવે છે, તેથી જ પ્રાય: ગાડરિયા પ્રવાહ વધારે પ્રમાણમાં વહેતા રહે છે.
૮. જે જિનેશ્વર ભગવાનનાં દર્શનાદિક કરવા જાય છે. તેમને જ પૂઠ દઈ પાછા વળતાં કેટલાં બધાં મુગ્ધ ભાઈ–બહેને નજરે પડે છે ? દેરાસરની અંદર રહેલાં બે બાજુના બારણામાંથી વિવેકપૂર્વક નીકળવાની દરકાર સહુ સાધુ-સાધ્વીશ્રાવક-શ્રાવિકાએ કાયમ રાખવી ઘટે.
૯. એનસાઈકપીડીયા નામના અંગ્રેજી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ જૂને ઈગ્રેજી લેખ વાંચી સમજી શકનારની ખાત્રી
Page #187
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૬ ]
શ્રી કપૂરવિજયજી
એશક થવી જ જોઈએ કે અનેક અસ્પૃસ્ય અનિષ્ટ વસ્તુઓનું જેમાં સકાચ રહિત મિશ્રણું થયા કરતું હાય તેવું વિદેશી કેશર અને શુદ્ધ સ્વદેશી કારમીરી કેશરના નામે જેમાં પારાવાર દશે। ચાલી રહ્યો છે તેવું અશુદ્ધ ને બનાવટી નમાણુ કેશર આપણાથી પ્રભુપૂજા પ્રસંગે વાપરી જ કેમ શકાય ? જેમને પેાતાને કેશરમાં થતી ભ્રષ્ટતાની ખાત્રી થઇ હાય તેમની સ્પષ્ટ ફરજ છે કે બીજા અનેક લેભાગુઓ આપણા માટે શું મેલશે તેની અંશ માત્ર દરકાર રાખ્યા વગર પેાતાના અંત:કરણને જ સાક્ષી રાખીને, જેવી ને તેવી સત્ય હકીકત પેાતાને સ્પષ્ટ સમજાઈ હાય તેની ખાત્રી કરી, સમાજની સમક્ષ રજૂ કરી, તેઓને સમજાવી સાચા માર્ગે દ્વારવા પ્રયત્ન કરવા.
૧૦. દારુ, તેજાખ અને માંસ જેવી ડુંગનિક અસ્પૃશ્ય વસ્તુઓને આપણે જાતે ન આદરીએ તેવી નિંદનિક વસ્તુઓના મિશ્રણવાળું વિદેશી કેશર તેમજ શુદ્ધ સ્વદેશી કેશરના નામે જેમાં ભારે દગલબાજી ચાલી રહેલી વરતેજ લેોરેટરીમાં નિ:સ્વાર્થ ભાવે તપાસ કરી જાહેર કરનાર પારેખ મૂળચંદ ઉત્તમચંદ ‘ પ્રકાશ ’ માં સ્પષ્ટપણે જણાવે છે તેવુ નામનુ જ સ્વદેશી ( કાશ્મીરી ) કેશર પણ પ્રભુના અંગે કેવળ ગારિયા પ્રવાહે ચઢાવ્યા કરવું વ્યાજખી લેખાય નહીં જ. તેમ છતાં જ્યાં ત્યાં નકામે શારમકાર કરી, મુગ્ધ લેાકેાને આડું-અવળુ સમજાવી પકડેલુ ગદ્ધાપૂછ ઝાલી રાખવા પરાણે ફરજ પાડવામાં આવે છે. તેવા ખાટા આગ્રહ-કદાગ્રહ કરનારા પેાતાના જ ખાનપાનમાં એવી ભ્રષ્ટ વસ્તુઓની સેળભેળ થાય તા ચલાવી લેવાનું પસ કરશે ખરા કે ? નહીં જ.
૧૧. અનેક મૂળ આગમે કે સૂત્રામાં કેવળ ઊંચા પ્રકા
Page #188
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] ૨ના ચંદનનું જ વિલેપન કરવાનું દવા જેવું સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે તે પછી આજકાલ બહુધા મળી શકતું ભ્રષ્ટ અને બનાવટી નમાલું કેશર પ્રભુના અંગે વાપરવા મુગ્ધ જનેને નકામો આગ્રહ કર એ અમારે મન તો આત્મદ્રોહ કે ધર્મદ્રોહ સમાન જણાય છે. નકામી ખેંચતાણ કરીને લોકોને ભમાવવા કે ધર્મની હાંસી કરાવવી એ ખરેખર લજજાસ્પદ છે. પ્રભુપૂજા અંગે ગમે તેવી અણુમેલી પવિત્ર વસ્તુનો મેહ ઉતારવા સંકેચ કરો ન જ ઘટે, પરંતુ જ્યાં તેવી પવિત્ર વસ્તુ જ મળી શકે અથવા કદાચ કયાંક થોડીઘણું મળી શકતી હોય તો તે તેના મૂળ રૂપમાં જળવાઈ રહેલી શુદ્ધ વસ્તુ તેવી. પૂર્ણ કાળજીથી મેળવવાની દરકાર જ ન કરાય અને નકામી ધમાલ કે બ્રમણા ઉપજાવવામાં જ બધી શક્તિને દુર્વ્યય કરાય તો તે ખરેખર અક્ષમ્ય ને અસહા જ લેખાય. નકામી મોટી ધમાલ મચાવીને પોતે પવિત્ર ધર્મની રક્ષા કરતા હોય તેવો ડોળ કરનાર પોતે જ પોતાને દયાજનક સ્થિતિમાં મૂકતા લાગે છે. ડુંગર જેવડી પોતાની ભૂલ પોતાને જણાતી નથી અને એ ભૂલ ભાંગતા ખરા પ્રેમથી સમજાવવા જનારને ઊલટા ખરાબ દેખાડવાને નિર્બળ પ્રયત્ન કરવામાં આવે છે. જ્યાં સુધી જીવને અંતરલક્ષથી પોતાની ભૂલ જોવાની ને સુધારવાની દરકાર ન થવા પામે ત્યાં સુધી બાહા દૃષ્ટિથી બીજાના ગુણને દોષરૂપ અને પિતાના દોષને ગુણરૂપ માનવારૂપ મિથ્યાત્વ યા બુદ્ધિવિપર્યાસ જ થવા પામે. આવી ભ્રમણ ભાંગી યથાર્થ તત્વનું ભાન અને શ્રદ્ધાન થવાપૂર્વક તેને આદર કરવા દરેક ભવ્યાત્મા ઊજમાળ બને એ અત્યંત ઈચ્છવા એગ્ય છે.
[. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૪૫]
Page #189
--------------------------------------------------------------------------
________________
[ ૧૬૮ ].
શ્રી રવિજયજી સેળ વિદ્યાદેવીઓનાં વર્ણ, વાહન અને શસ્ત્રાદિ - ૧. રેહિણી–ધવળ વર્ણ, સુરભિ (ગાય) વાહન, ચાર ભુજા, બે દક્ષિણ હાથમાં અક્ષસૂત્ર (માળા) ને બાણ, બે ડાબી ભુજામાં શંખ ને ધનુષ્ય. - ૨. પ્રગતિ વેત વર્ણ, મયૂર વાહન, ચાર ભુજા, બે દક્ષિણ હાથમાં વરદ ને શક્તિ. બે ડાબી ભુજામાં માતલિંગ (બીજો) ને શક્તિ.. ' ૩. વજશૃંખલા–શંખ જેવો ઉજજવળ વર્ણ, પદ્ય વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને શૃંખલા (સાંકળ), બે ડાબી ભુજામાં પવ ને શૃંખલા.
૪. વજાંકુરીત કનક વર્ણ, ગજ વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને વજ, બે વામ ભુજામાં માતુલિંગને અંકુશ.
૫. અપ્રતિચા –તડિત્ (વીજળી) જે વર્ણ, ગરુડ વાહન, ચાર ભુજા ને ચારેમાં ચક્ર. . ૬. પુરુષદરાકનક જેવાં ઉજજવળ વર્ણ, મહિષી( ભેંસ)નું વાહન, ચાર ભુજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને અસિ, બે ડાબી ભુજામાં માતલિંગ ને ખેટક (ધનુષ્ય). : ૭. કાળી–કૃષ્ણ વર્ણ, પદ્ધ વાહન, ચાર ભુજા, બે જમણી ભુજામાં અક્ષસૂત્રને ગદા, બે ડાબી ભુજામાં વજને આલય.
૮. મહાકાળી–તમાલ જે (શ્યામ) વર્ણ, પુરુષ વાહન, ચાર ભુજા, અક્ષસૂત્ર ને વાયુક્ત બે દક્ષિણ ભુજા, બે ડાબી ભુજામાં અભય (ફળ વિશેષ) ને ઘંટા.
૯. ગરી-કનક સમાન-ઐસવર્ણ, ગંધાનું વાહન, ચાર
Page #190
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ 9:
[ ૧૬૯ ]
ભુજા, એ દક્ષિણ ભુજામાં વરદ ને મુશળ, એ વામ ભુજામાં યક્ષમાળા ને કુવલય.
૧૦. ગાંધારી—નીલ વર્ણ, કમળાસન, ચાર ભુજા, એ જમણી ભુજામાં વરદ ને મુશળ, એ ડાખી ભુજામાં અભય ને કુલીશ (વા).
૧૧. સર્વાસા-મહાવાળા—ધવલ વર્ણ, વરાહ વાહન, અનેક શોયુક્ત ભુજા ( ભુજાની સંખ્યા દર્શાવી નથી. )
૧૨. માનવી—દેદીપ્યમાન શ્યામ વર્ણ, કમળાસન, ચાર ભુજા, એ જમણી ભુજામાં વરદ ને પાશ, મે ડાખી ભુજામાં યક્ષસૂત્ર ને વિટપ.
૧૩. વેરાયા—શ્યામ વર્ણ, અજગર વાહન, ચાર ભુજા, એ દક્ષિણ ભુજામાં ખડ્ગ ને ઉરગ, એ વામ ભુજામાં ખેટક અને અરિ.
૧૪. અશ્રુસા—તત્િ ( વીજળી ) જેવા વણુ, તુરંગ વાહન, ચાર ભુજા, એ દક્ષિણ ભુજામાં ખડ્ગ ને ખણુ ને વામ ભુજામાં ધનુ ને ખેટક,
૧૫. માનસી—ધવળ વર્ણ, હુંસ વાહન, ચાર ભુજા, મે દક્ષિણ ભુજામાં વરદ ને વા, એ વામ ભુજામાં અક્ષવલય અને અનિ.
૧૬. મહામાનસી—ધવળ વર્ણ, સિંહ વાહન, ચાર ભુંજા, બે દક્ષિણ ભુજામાં વરદ ને અસિ ને એ ડામી ભુજામાં કુંડિકા અને લક.
શાલન સ્તુતિમાં આ સેાળ વિદ્યાદેવીએ પૈકી વેરા જણાવેલ નથી, પંદરના નામેા જણાવ્યા છે. માનસીના વ વીજળી જેવા અને મહામાનસીના વણુ પીતળ જેવા જણાવ્યે છે. ( જૂના પાના પરથી ઉષ્કૃત) [ જૈ. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૪૮ ]
Page #191
--------------------------------------------------------------------------
________________
| ૧૭૦ ]
- શ્રી કરવિજયજી ધર્મને ઓળખ્યાનું ફળ શું? ધર્મને યથાર્થ સમજ્યાનું ફળ પિતે ધમ-ધર્મનિષ્ટ થવું એ જ હેઈ શકે, નહીં કે ફક્ત ધમમાં ખપવું-ધમપણાને ડેળ કરે; દાંભિકતા આદરવી-શ્રી ઉપદેશમાળાકાર સ્પષ્ટ કહે છે કે–ખરા ધર્મ કે ધમીમાં માયા-કપટ-દંભરચના ન જ હોય, અર્થાત માયાવી-દંભી જને ખરો ધર્મ ન પામી શકે. એટલે ખરા ધર્મના અથી જનોએ તે માયાકપટ કે દંભરચનાથી દૂર જ રહેવાનું હોય, તે સિવાય ખરા. ધર્મની પ્રાપ્તિ અને તેની રક્ષા તેમજ વૃદ્ધિ થઈ ન જ શકે. વસ્તુસ્થિતિ આમ હોવા છતાં દુનિયામાં મોટે ભાગે ઊલટું જ વર્તન જોવામાં આવે છે. ખરા ધમીજનો બહુ જ થોડા હેય છે. ધર્મ ધમી જનેમાં જ નિવસે છે. ખરા ધર્મના અથજને તેવા ધમીજનેની ખરી ધર્મકરણની અનુમોદના-પ્રશંસાવડે બને તેટલા અનુકરણ કરનારા જ હોય છે, ત્યારે સ્વયં ધર્મ, હીન છતાં ધમમાં ખપવા ઈચ્છતા દંભીજને ખરા ધમીજનેની ધર્મકરણની અનુમોદના-પ્રશંસા કે યથાશક્તિ અનુકરણ કરવાનું બાજુએ રાખીને તેની નિંદા કે હેલનાદિક કરવામાં સંતેષ માને છે. સામાન્યતઃ ધર્મ બે પ્રકારે સમજવા ગ્ય છે. એક નિશ્ચયથી અને બીજે વ્યવહારથી. તેમાં નિશ્ચયથી તે “વત્થરો ઘરમ” એટલે વસ્તુને મૂળ સ્વભાવ એ જ ધર્મ છે. સ્ફટિક રત્ન સમાન ઉજજવળ–નિર્મળ–નિષ્કલંક-નિષ્કષાયતારૂપ આત્માને મૂળ સ્વભાવ સર્વજ્ઞાએ સાક્ષાત્ જાયે, જે, અનુભવ્યો ને પ્રરૂપે છે. સ્ફટિક જાતે ઉજજ્વળ છતાં ઉપાધિ (ફળ) સંબંધથી જેમ વિચિત્ર રંગનું પ્રતિભાસે છે તેમ
Page #192
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ .
[ ૧૭૧ ] પાપ-પુન્યરૂપ ઉપાધિ સંબંધથી આત્મા પણ રાગ-દ્વેષ પરિણામને પામે છે. ફૂલરૂપ ઉપાધિ સંબંધ દૂર થતાં જેમ ફટિક રત્ન તેના મૂળ રૂપમાં પ્રકાશે છે તેમ પુન્ય–પાપરૂપ ઉપાધિ સંબંધ તથા પ્રકારના વિવેકભર્યા સદુદ્યમવડે દૂર થતાં આત્મા રાગદ્વેષના પરિણામ રહિત શુદ્ધ વીતરાગ-નિષ્કષાયદશાને સ્વભાવે જ પામે છે. એ વીતરાગ દશામાં જે અનુપમ સુખ રહ્યું છે તે સુખને સરખાવવાનું સાધન દુનિયામાં કયાંય નથી. એવું અક્ષય, અનંત, અનુપમ સુખ પ્રગટાવવા વિવેકભર્યો સદુઘમની જરૂર છે. તેના અનેક-અસંખ્ય સાધન છે. તે સહુ વ્યવહાર ધર્મના નામે ઓળખાય છે. અધિકાર પરત્વે આદરનારને તે સહુ સુખદાયક બને છે અને અંતે અક્ષયઅવિનાશી પદ સાથે જોડી આપે છે, તેથી જ ધર્મની વ્યવહાર–સામાન્ય વ્યાખ્યા જ એવી કરવામાં આવે છે કે-દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિ સાથે જોડી આપે તે ધર્મ. તે ગૃહસ્થ એગ્ય હોય કે ત્યાગી સાધુ યેગ્ય હેય. ધર્મના પરિ. પાલનથી આત્માની ઉત્તરોત્તર ઉન્નતિ જ થવા પામે છે, પરંતુ અત્યારે પાત્રતા જાળવી રાખવાની જ દરકાર બહુ ઓછી કરવામાં આવે છે. ધર્મસર્વસ્વ પ્રકરણમાં તેમજ અન્ય કઈક સદ્ગમાં તેવી પાત્રતા મેળવવા ખૂબ પ્રયત્ન કરવા ભાર દઈને કહ્યું છે, તે વાંચી, સાંભળી-વિચારી, ખૂબ મનન કરી, આપણું ન્યૂનતા દૂર કરવા ખૂબ મથવું જોઈએ. તે સિવાય તે બધા ફેફા ખાંડવા જેવો બહારને ડેળ જાણ, વસ્ત્રને શુદ્ધ કર્યા વગર તેને રંગ ક્યાંથી બેસે? અને ભીંતને મઠારી સાફ કર્યા વગર તેમાં ચિત્ર કયાંથી ખીલે ? તેમ પાત્રતા–ગ્યતાલાયકાત મેળવ્યા વગર ચિંતામણિ રત્ન સદશ ધર્મ કયાંથી
Page #193
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી કર્ખરવિજયજી પમાચ? તે વગર તેની કદર પણ કયાંથી કરાય? તે શુદ્ધ સર્વ
ક્ત ધર્મ પાળવા ખરી અભિલાષા જ હેય તે મોટા ધમીમાં ખપવાને વ્યર્થ શ્રમ કરવા કરતાં નિર્દભ પણે નિજ દેષ ટાળી પાત્રતા મેળવવી અને પવિત્ર ધર્મ પાળવા સફળ પ્રયત્ન કરે.
' '[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૭૮ ]
ચારિત્ર-સંયમ-સવર્તન ૧. વધારે બુદ્ધિ વગરને પણ સાદી સમજથી સંયમચારિત્ર પાળી દીપાવી શકે છે. અધિક બુદ્ધિશાળી ધારે તે તેથી પણ અધિક પાળી શકે ખરે, પરંતુ ચારિત્ર અજમાવવામાં તેનો ઉપયોગ ખરેખર કેઈ વિરલ–સદભાગી છે.
૨. સંયમ–ચારિત્રશાળી સદ્દગુણપ્રાપ્તિથી અધિક ન બને છે, ત્યારે સંયમહીન–ચારિત્રશૂન્ય માણસ બુદ્ધિના ગર્વથી અક્કડ બની, કપટ કેળવી કેવળ અધોગતિ પામે છે.
. ચોક્કસ નિયમ વગરનો માણસ સુકાન વગરના વહાણું જે જાણુ. તે ગમે ત્યાં અથડાઈ પછડાઈ પાયમાલ થવાને, તેથી જ જીવનનકા સફળ કરવા સહુએ નિયમબદ્ધ થવું.
૪. સત્યનિષ્ઠા એ જ સર્વનું મન વશ કરી-આકષી શકે છે. - પ. જેમ કષ, છેદ, તાપ અને તાડનવડે (કસોટીએ ઘસવાથી, કાપ દેવાથી, તાપમાં તપાવવાથી અને હથડાવતી કુટવાથી) સોનાની પરીક્ષા કરાય છે તેમ ત્યાગ, શીલ, ગુણ અને કર્મવડે પુરુષની પરીક્ષા કરી શકાય છે.
૬. મન, વચન અને કાયા (વિચાર, વાણું ને આચાર) વિષે પુણ્ય–અમૃતથી ભરેલા અને અનેકવિધ ઉપકારની કોટિ
Page #194
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૩ ]
વડે ત્રિભુવનને પૂરતા ( વિશ્વત્રયને પાવન-પ્રસન્ન કરતા ) તેમજ પરના લેશમાત્ર ગુણને ( પેાતાની સૂક્ષ્મ દૃષ્ટિવડે ) પર્વત સમાન વિશાળ દેખી–લેખીને પેાતાના દિલમાં ખુશી ખુશી થતાં કેાઈ વિરલ સ ંતપુરુષા પૃથ્વી પર વિચરતા હાય છે. તેમને અમારા કૅટિશ: નમસ્કાર હા !
૭. મન-ઇંદ્રિયના જય, ક્રોધાદિક કષાયનેા નિગ્રહ, હિ ંસાદિક પાપના ત્યાગ અને મન, વચન તથા કાયાની શુદ્ધિ કરવાથી જ સંયમ સધાય છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૮, પૃ. ૧૭૪]
એકાગ્રતાની આવશ્યકતા
જ્ઞાનયેાગ કરતાં ભક્તિયોગ સરલ ને સુખદાયી લેખાય છે; તેથી તેના તરફ ભવ્યજના કલ્યાણાર્થે સહેજે આકર્ષાય છે. સરલ ને સુખદાયી માર્ગ કાણુ સચરવા મન ન કરે? જ્ઞાનચેગ પ્રાપ્ત કરતાં ભારે પરિશ્રમ ઉઠાવવા પડે છે, તેમ છતાં તે વડે મદ થવાનેા સંભવ રહે છે; ભક્તિયેાગમાં વિનય-નમ્રતા જ પ્રધાન હાવાથી મને અવકાશ નથી, તેથી તે મદને ગાળી ખાળી શકાય છે. એથી જ તેની સરલતા ને સુખદાયિતા લેખી શકાય છે, એમ છતાં ભક્તિપ્રમુખ ધર્મકરણીમાં એકાગ્રતાએકતાનતાની પૂરેપૂરી જરૂર હાય છે. તે વગર એવા કાઈ ચૈાગ સિદ્ધ થઈ શકતા નથી અને તેનું ખરું ફળ ને રસા સ્વાદ પ્રાપ્ત થઈ શકતાં નથી. એક સામાન્ય હિસાખ ગણતાં પણ જો એકાગ્રતા ન હૈાય તે તેમાં સ્ખલના થાય છે, તે પછી અક્ષય સુખ-સાધક ભક્તિ પ્રમુખ ધર્મ કરણી કરતાં એકા
Page #195
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૪ ]
શ્રી કપૂરવિજયજી
વ્રતાની ભારે જરૂર હાય જ એમાં આશ્ચર્ય જેવુ લાગવુ. ન જોઈએ. આપણે અલ્પ શ્રમે અક્ષય સુખ મળે એવુ ઇચ્છીએ અને મનને જ્યાં ત્યાં દોડાવ્યા કરીએ, વાચા અને કાચા ઉપર કામૂ ન રાખીએ ને સર્વને સ્વેચ્છા મુજબ જેમ ફાવે તેમ છૂટા કરવા દઈએ તેા ઇચ્છિત સુખરૂપ ફળ ન જ મેળવી શકીએ એ તદ્દન સ્પષ્ટ છે. આપણે પ્રભુદર્શન-પૂજન ને સ્તવનભક્તિ પ્રમુખ આપમતે સુલભ માની લીધા છે, પણ બધાં એવા સુલભ નથી. વસ્તુત: તે બધાય દુલ ભ છે; પરન્તુ પ્રભુની કૃપાથી કહેા કે તથાપ્રકારના સાચા ઉદ્યમથી-મન, વચન કે કાયાની એકાગ્રતાથી તે સુલભ થઇ શકે તેવાં છે ખરાં. એટલેા ય ઉદ્યમ ખરી દિશામાં કરી ન જ શકાય તેા એ બધાં યે દુર્લભ જ છે ને દુર્લભ જ રહેવાના.
એ
સંસારમાં લેાભાવી રાખનાર પાંચે ઇંદ્રિયાના વિષયે તરફ ખાસ વૈરાગ્ય આવ્યા વગર મન-વચન-કાયાની અસ્થિરતા– ચંચળતા મટે નહીં અને અક્ષય સુખસાધક ભક્તિપ્રમુખ ગમે તે કલ્યાણયેાગ સાધતાં જેવી એકાગ્રતા જોઈએ તેવી આવી શકે નહીં. હવે આપણે આપણી વમાન સ્થિતિનું અવલેાકન કરી જોઇએ તા આપણુને જણાશે ને પ્રતીત થશે કે કાઇ પણ ધર્મકરણીમાં આપણે એકાગ્રતા પામી શકતા નથી. અને તેથી જ તેને ધર્મ-કરણી કરતાં જે રસાસ્વાદ ( અનુભવ ) મળવા જોઇએ તે આપણે મેળવી શકતા નથી. • પ્રીતિ અનતી પર થકી, જે તારું હા તે જોડે એહ ' એ વચનાનુસારે વિચારતાં અને પેાતાનામાં સરખાવી જોતાં દેહાર્દિક જડ વસ્તુઓ ઉપર જીવને અનાદિ કાળથી જે અનંત–અમાપ પ્રીતિ-મૂર્છા-મમતા વતે છે તેનું
Page #196
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૫ ] અનિષ્ટ ભાવી પરિણામ વિચારી તેનાથી એસર્યા વગર શુદ્ધ તત્ત્વ સાથે પ્રીતિ જોડી શકાશે નહીં. ખરી વિચારણાના જ પરિણામે જડ ઉપર લાગેલી અનાદિ કાળનો અનિષ્ટ ને અસાર અમ્રુદ્ધ પ્રીતિને જે ઉખેડી શકે તે જ સદ્ભાગી જીવ શુદ્ધ તત્ત્વ સાથે સાચી પ્રીતિ જોડી શકે અને એથી જ જીવ ઉત્તરાત્તર ઉન્નતિ સાધી અક્ષય-અવિનાશી એવુ માક્ષસુખ પામી શકે છે. આપણે હૃદયભૂમિનુ શેાધન કર્યા વગર-તેમાંથી ખેદ, અસત્ય અને ચંચળતાદિક અનેક અવગુણુારૂપી જાળાં– ઝાંખરાં ઉખેડી દૂર કાઢી નાખ્યા વગર ગમે તેવી રૂડી ધર્મકરણી રૂપી ખીજ તેમાં વાવવામાં આવે તેા તે ફળિભૂત શી રીતે થઈ શકે ? આપણી હૃદયભૂમિને સુધાર્યા વગર-તેમાં જડ ઘાલી રહેલા અનેક ઢાષા દૂર કર્યા વગર આપણી અશાંતિ શી રીતે મટે ? અને પોતે અશાંતિમાં ડૂબેલે બીજાને શાંતિ ક્યાંથી આપી શકે ? સ્વપરને શાંતિ ઈચ્છનારે ઉદ્વેગ તજી, મન-વચન-કાયાના ઢાષા દૂર કરવાની પ્રથમ જરૂર છે.
[ જૈ. . પ્ર. પુ. ૩૮, પૃ. ૩૦૬ ]
'
ઇન્દ્રિયપરવશતાથી પારાવાર દુઃખ.
પતંગિયા, ભમરા, માછલા, હરણીયા અને હાથીઓ કેવળ એક-એક ઇંદ્રિયને પરાધીન પડી રહેવાના દોષથી દુર્દશા પામી પાયમાલ થાય છે, તે પછી પાંચ ઇંદ્રિયાને પરવશ થઈ રહેનારા પામર જીવાના કેવા હાલ થવાના છે તે વિચારવું જોઇએ. માહાંધ જીવા ખરેખર ઇંદ્રિય-પરવશતાથી પાયમાલ થઈ જાય છે, છતાં ‘ મધુબિંદુ' ની જેમ ક્ષણિક અને કલ્પિત તુચ્છ
'
Page #197
--------------------------------------------------------------------------
________________
[ ૧૭ ]
શ્રી કરવિજયછે વિષયસુખની મધલાળ” તે બાપડા તજી શકતા નથી, જેથી પરિણામે તેઓ ભારે દુઃખના ભાગી થાય છે. જ્ઞાની પુરુષે કહે છે કે-રસમૂત્રાશ્ય થાઇશ એટલે અનેક તરેહના વિકારે કેવળ રસગૃદ્ધિ-વિષયલોલુપતાથી જ થવા પામે છે. તે વાતની ખાત્રી કરી આપવાની ભાગ્યે જ જરૂર રહે છે, કેમકે આ ઘણે ભાગે સહુના અનુભવનો વિષય બની રહેલ છે. આખી દુનિયા એમાં મૂંઝાઈ રહેલ છે. કેઈક વિરલા સદભાગી જને જ તેથી બચી શકે છે. તેઓ જ અનુપમ અતીન્દ્રિય–આત્મિક સુખને સાક્ષાત અનુભવ કરી શકે છે. સાકરને મીઠી કહેવા માત્રથી તેને રસાસ્વાદ મળી શકતું નથી, તે તે મોઢામાં જીભ ઉપર મૂકવાથી જ મળી શકે છે તેમ ખરું કે આત્મિક સુખ તે ઈન્દ્રિયપરાધીનતા અને રસલુપતા તજી, સંતોષવૃત્તિ આદરી તન્હામૃતનું પાન કરવાથી જ સાંપડી શકે છે.
મેહ અને અજ્ઞાનવશ વિવિધ વિષયને આધીન બની, ક્ષણિક ને તુચ્છ સુખમાં મૂંઝાઈ મુગ્ધજને ખરા આત્મિક સુખથી બનશીબ જ રહે છે. એ કલિપત તુચ્છ સુખને તજવાથી જ સાચું સુખ મળી શકે છે. ઈદ્રિ તે ઈદ્ર એટલે આત્માની દાસીઓ છે. ઈન્દ્ર-આત્મા સમજે તે ડહાપણથી તેમને સદુપગ જ કરે. કલ્યાણના માર્ગમાં તેમને જી, તેમની મદદથી અધિક સુકૃત કમાણ કરી, પોતે અધિકાધિક સુખી થઈ શકે. મુગ્ધ-અજ્ઞાન ભાઈબહેને ચક્ષુ વિગેરે ઇન્દ્રિયને દુરુપયેગ-ગેરઉપયોગ કરી, કેવળ પાપના જ ભાગી થઈ પરિ ણામે દુ:ખ તેમજ દુર્ગતિને પામે છે. ત્યારે સુજ્ઞ-શાણા ભાઈબહેને તો દરેક ઇંદ્રિયને સમજપૂર્વક બને તેટલે સદુપયેગ કરી લેવા ઉજમાલ રહે છે. તેથી જ તેઓ પરિણામે સુખ
Page #198
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
૧૭૭'] અને સદ્ગતિ પામી પ્રાંત અક્ષય તથા અવિનાશીમિ સુખના અધિકારી બને છે. મોક્ષસુખ એ જ ખરેખર અતીન્દ્રિય સ્વાભાવિક સુખ છે. તે તુચ્છ ઇંદ્રિયસુખની લાલસાને ત્યાગ કરવાથી અને આત્મિક સુખમાં રઢ લાગવાથી તેમજ પ્રબળ જ્ઞાન-ધ્યાનાદિક પુરુષાર્થયેગે જ મળી શકે છે. જીવ માત્ર સુખની ચાહના તે કરે છે અને પ્રત્યેક પ્રવૃત્તિ પણ સુખને અથે જ કરે છે, પણ ખરું સુખ કયું છે અને તે કેવી રીતે મળી શકે? તેનું યથાર્થ ભાન, મોહ અને અજ્ઞાનવશ આત્મા ભૂલી જવાથી ખોટે અવળે માર્ગે દેરવાઈ, દરેક ઇન્દ્રિયને દુરુપયેગ કરી, રાગ-દ્વેષાદિક દોષોથી ક્ષણેક્ષણે ખરડાઈ પરિણામે અત્યંત દુઃખી થાય છે.
[ ૨ ] ચપળ ઘોડા જેવી ઇંદ્રિયને લગામમાં નહીં રાખતાં જે મોકળી મૂકી હોય તો તે જીવને વિષમ-અવળે માગે ખેંચી જઈ દુર્ગતિના ખાડામાં નાખી દે છે એવું સમજનારા સુજ્ઞ ભાઈબહેને ચેતતા રહી તેમને લગામમાં રાખે છે, તેથી જ તેઓ તેને સદુપગ કરી સુખશાંતિ પામે છે. મુગ્ધ–મેહવિકળ ભાઈ–બહેને જ્યારે મનથી જ નકામાં આરૌદ્ર ધ્યાન ધરી, તંદુલીયા મચ્છની માફક મહાઅશુભ કર્મ બાંધી, મહામાઠી નરકાદિક ગતિમાં જાય છે ત્યારે સુજ્ઞતત્વરુચિ ભાઈબહેને ચપળ મન અને ઇન્દ્રિયોને કબજે રાખવા જ્ઞાન-ધ્યાનાદિક શુભ આલંબનનું સતત સેવન કરી, સલસા, ચંદનબાળા અને સીતા જેવી ઉત્તમ સતીઓની જેમ ભારે સુકૃત કમાણી કરી સદગતિ અને મેક્ષ પામે છે. બધી ઇન્દ્રિમાં રસના
૧૨
Page #199
--------------------------------------------------------------------------
________________
[ ૧૭૮ ]
શ્રી કપૂરવિજયજી
( જીભ ) ઇંદ્રિયને જીતવી મુશ્કેલ કહી છે. તે એ ધારવાળા ખડ્ગ જેવી વિષમ છે. જો જ્ઞાન–વિવેકની ખામી હાય તે તે ખાવા-પીવામાં તેમજ બેલવા-ચાલવામાં પણ જીવને દડે છે. જો વકરેલી વાઘણુને મજબૂત લેાહિપેજરમાં પૂરી દેવામાં આવે તા તે વધારે નુકશાન કરી શકતી નથી તેમ સમજીને ચપળ જીભથી વધારે નુકશાન થવા ન પામે–થતું અટકે એવા કાઇ કુદરતી સંકેતથી તેને મંત્રીશ દાંતના મજબૂત કાટ–કિલ્લાથી વેષ્ટિત કરવામાં આવેલ છે. જો સાચી સમજપૂર્વક વિવેકયેાગે તેના સદુપયોગ કરવામાં આવે છે તે તેની કિમતી મદદથી જ્યાં ત્યાં જ્યારે ત્યારે ભારે લાભ ફાયદા મેળવી શકાય છે. વિવેકસર નિર્દોષ ખાનપાનનું સેવન કરવામાં આવે તે તેની મારત બીજી બધી ઇંદ્રિયાને ચાગ્ય પાષણ મળી રહે છે, અને સ્વજીવન–તત્ત્વ પણ ટકી રહે છે. વળી જો હિત, મિત ને પ્રિય સત્ય જ ખેલાય છે તે તેનાથી સયમની રક્ષા ઉપરાંત ખરું' તત્ત્વ જોઈ અનેક જના તેવા સત્ય ભણી સહે આકર્ષાય છે; પરન્તુ વિવેકશૂન્યપણે જેમ આવે તેમ બકવામાં આવે તા તેથી પરિણામે સ્વપરને ભારે અનર્થ થવા પામે છે. જીભમાં જ અમૃત અને જીભમાં જ ઝેર રહેલુ' કહેવાય છે, તે આ રીતે સત્ય ઠરે છે અને સુજ્ઞ ભાઇ-બહેનેાએ વિવેકથી જ તેના ઉપયાગ કરવા ઘટે. ખાનપાનમાં પણ વિવેક ભૂલવા જોઈતા નથી. રો તથા તમા ગુણુ પેદા કરનારી ચીજો તજી સાત્ત્વિક ગુણુ પેદા કરનારી નિર્દોષ ચીજેથી જ સ્વજીવનના નિર્વાહ કરવા ઘટે.
:
એ જ રીતે ચક્ષુ પ્રમુખ દરેક ઇંદ્રિયના દુરુપયેાગ કરવાથી ઉપજતાં અનિષ્ટ પરિણામની કલ્પના કરીને તેથી વિરમી જે સુન્ન
Page #200
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭૯ ] ભાઈ બહેને આત્મનિગ્રહરૂપ સંયમવડે તે દરેક ઇંદ્રિયને સદુપયોગ કરવા ભૂલતા નથી તેઓ અનેક અનર્થોથી બચી જઈ, આલેક તેમજ પરલોકનાં સહજ સ્વાભાવિક સુખ-શાંતિરૂપ પારમાર્થિક ફળ મેળવી શકે છે. વીતરાગ પરમાત્માની તથા સંત-સાધુજનની શાંતમુદ્રાના દર્શનને ચક્ષુને સફળ કરી શકાય છે, શ્રવણ ઈદ્રિયને જિનવચનામૃતના શ્રવણવડે પવિત્ર કરાય છે, પૂજ્ય ગુણ જનોના ગુણગાનવડે જીભને, તેમની સેવા-ભક્તિવડે કાયાને, તેમની પવિત્ર આજ્ઞાનું વહન કરવા વડે મસ્તકને, તેમના પ્રત્યે પ્રેમ-બહુમાન ધરવાવડે હૃદયને અને તેમના સદ્દગુણેનું સતત ચિંતવન કરવાવડે અને કદાપિ નહીં વિસારવાવડે મનને પવિત્ર કરી શકાય છે. આવા સદાચરણ સેવવાથી પૂર્વે સ્વછંદતા એગે કરેલાં પાપ-મળનું પ્રક્ષાલન થતાં આત્મા શુદ્ધ-નિર્મળ બને છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૩૩૫ ]
દેહ, મન અને ઇંદ્રિયદમનથી થતાં અનેક લાભ
૧. શુદ્ધ હવા, પાણી અને અન્ન લેવા સાથે સ્વરોગ્ય ટકાવી રાખવા માટે સૌ કોઈને પોતાને ફાવે તેવી એટલે બની શકે તેવી જાતમહેનત કરીને કે જરૂરી પ્રસંગે પગે ચાલીને શરીર કસવાની ભારે જરૂર છે.
૨. ઘણા દિવસો સુધી અંગકસરત કર્યા વગર કદાચ ચાલે, શરીર નભી શકે ખરું, પણ નિરોગી રહી શકાતું નથી. તેથી જ આરોગ્ય સાચવવા માટે પ્રકૃતિને માફક આવે એવી ગમે તે જાતની અંગમહેનતની ખાસ આવશ્યક્તા રહે
Page #201
--------------------------------------------------------------------------
________________
[ ૧૮ ]
શ્રી કÉરવિજયજી. છે. ખરી અંગમહેનત કરવાથી મન પણ પ્રસન્ન રહે છે. એટલે મગજનું કામ પણ સારું થઈ શકે છે, તે વગર મગજ ઠીક કામ કરી શકતું નથી.
૩. જેમ લેહ-લેટું પડયું પડયું કટાઈ–ખવાઈ જાય છે તેમ શરીર પણ જાતમહેનત વગર–અંગકસરત કર્યા વગર અનેક જાતના રોગેનું સ્થાન બની વિનાશ પામે છે. અંગકસરત-જાતમહેનત એક સુંદર પિષ્ટિક ખોરાક જેવી ગરજ સારનાર નીવડે છે.
૪. શુદ્ધ અન્ન, જળ સાથે ખુલ્લી હવા–ચોકખી હવામાં અંગકસરત કરનારનું આરોગ્ય આબાદ ટકી રહે છે.
૫. જાતમહેનતથી પાચનશક્તિ ઠીક ઠીક બની રહે છે.
૬. ખુલ્લા પગે ખુલ્લી હવામાં અનેક વ્યવહારિક પ્રસંગે જાતે જવા આવવાની ટેવ રાખવાથી સહેજે અંગકસરતને લાભ મળી શકે છે, શાચાદિક અર્થે જેમ બને તેમ બહાર ખુલ્લી હવામાં જવાને અભ્યાસ રાખો સર્વને માટે સુખકારી છે.
૭. પાયખાનાદિ અશુચિ સ્થાનમાં કાયરતાથી શૌચ અર્થે જનારની તબીયત બગડવાને વધારે સંભવ છે.
૮. બીજા પણ આવશ્યક (જરૂરના) કામ બને ત્યાં સુધી બીજાના આધારે નહીં છોડતાં જાતે જ કરવાની ટેવ પાડવાથી શરીરમાં રકુર્તિ-જાગૃતિ રહે છે અને કામ પણ ધારેલા વખતે નિયમિત બની શકે છે. બીજાને તે અણુ છૂટયે જ કામ બતાવવા જોઈએ. બીજાને આધારે જ રહેનારનાં કેટલાંક કામ અધૂરાં રહેવાથી કે અનિયમિત થવાથી પિતાને સંતોષ મળતા જ નથી.
૯. શ્રીમંતાદિક કેઈપણ કામ પારકાના આશ્રયથી જ કર
Page #202
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૧ ] વાનું રાખે છે તેના શરીર તદ્દન નાજુક-માંદલાં જેવાં રહે છે. તેમને ઘણે ભાગે પાચનક્રિયા મંદ રહેલી હોવાથી અનેક જાતની ઉત્તેજક દવાઓ લેવી પડે છે. તેમાં પુષ્કળ દ્રવ્યને વ્યય કરવા છતાં, તેમની તબીયત ઠીક રહી શકતી નથી. તેઓની બદહજમીની ફરિયાદ કાયમ રહ્યા કરે છે. જાતમહેનત કરવાની ટેવ પાડવાથી તેમની એ બધી ફરિયાદને પ્રાય અંત આવી જાય છે. જાતિઅનુભવથી તેની ખાત્રી કરી શકાય છે.
૧૦. દરેક ધાર્મિક કરણી યથાવિધિ સાવધાનતાથી કરવાવડે સુજ્ઞ ભાઈ–બહેને ધારે તે અંગકસરતનો અપૂર્વ લાભ સહેજે મેળવી શરીર–આરોગ્ય સાચવી શકે છે. '
૧૧. પદ્માસનાદિક ધ્યાનનાં આસનને અભ્યાસ–મહાવરો રાખવાથી અને શુદ્ધ દેવગુરુના ઉત્તમ ગુણેનું ધ્યાન એકાગ્રતાવડે કરવાથી મન ને વચનને જય થવાને અંગે તનમનની શુદ્ધિ થતાં પ્રસન્નતા વધે છે.
૧૨. ચિત્તની પ્રસન્નતા બની રહેવાથી અનેક લાભ થાય છે, રેગે ટળે છે, નવા રોગ થતા નથી અને આત્માનું સહજ સ્વાભાવિક સુખ અનુભવાય છે. નકામા સંકલપ-વિકલપો શુભ ધ્યાનબળથી શમાવી દેવાથી એ અપૂર્વ ફળ મળે છે.
૧૩. શુભ ધ્યાનની પુષ્ટિ માટે ઉપવાસાદિક બાહા તપની પણ ખાસ જરૂર છે. ખેટી બાબતે તજવાથી એ સહેજે બને છે.
[જે. ધ. પ્ર. પુ. ૩૯, પૃ. ૧૭૨ ]
Page #203
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૨ ]
શ્રી કપૂરવિજ્યજી દેવસી પ્રતિક્રમણને કાળનિર્ણય. ચાલુ રૂઢીગત રીતરિવાજ મુજબ આજકાલ ધર્મરુચિવાળા ભાઈ–બહેને દિવસ સંબંધી પાપની આલોચના કરવારૂપ દેવસી પ્રતિક્રમણ જે કે ઇચ્છાનુસાર જ્યારે ત્યારે ચક્કસ વખતના મેળ વગર કરતાં દેખાય છે, તેમ છતાં તેમાંનાં ઘણાખરાની શ્રદ્ધામાન્યતા દેવસી પ્રતિક્રમણ કરવાના શાસ્ત્રીય વિધિ તરીકે કાળમાપરૂપે એવી બંધાયેલી છે કે-“સૂર્ય આથમતી વખતે
વંદિત્તા ” સૂત્ર બોલાવું જોઈએ. ” આવી માન્યતા કઈ કઈ ગ્રંથના આધારે બંધાણી હશે, તદ્દન નિર્મૂળ બંધાયેલી નહીં હાય; પરન્તુ દેવસી પ્રતિક્રમણને ખરો અસલ કાળનિયમ બહુ પુરાતન શાસ્ત્રના આધારે હોય તે જ માન્ય કરો એટલું જ નહીં પણ બનતી કાળજીથી ચાલુ રૂઠીમાં સુધારો કરી તેને અમલ પણ કરવા પૂરતું લક્ષ્ય રાખવું. આ સંબંધમાં કેટલાએક ગ્રંથના આધારે ચોક્કસ નિર્ણય થયા બાદ તે જાહેર કરવા ઈચ્છા હતી, છતાં ઘણે વિલંબ થવા પામ્યું છે. હાલ ઉપદેશચિંતામણિ ગ્રંથ મધ્યે આ સંબંધી અધિકારને સ્પષ્ટ કરવા માટે આવશ્યક ચણિમાને જ ઉલ્લેખ ટાંકી બતાવી, તે તરફ વિધિના ખપી ભાઈબહેનનું લક્ષ ખેંચવું ઉચિત જાણે આ પ્રયત્ન સેવ્યું છે. તે ઉલેખ નીચે પ્રમાણે છે. ___ अयं चावश्यकविधिरामूलं चूर्युक्त एव लिख्यते-इह किर साहुणो कयसयलवेयालियं करणिजं सूरत्थमणवेलाण सामाइयाई सुत्तं कड्डित्ता दिवसाइयारचितणत्थं काउस्सग्गं करन्ति તશય ફૂલ્યાદ્દિા
ભાવાર્થ-આ આવશ્યક વિધિ મૂળથી માંડી ચર્ણિમાં જ કહેલે જ લખવામાં આવે છે. નિશ્ચયથી સાધુઓ સાંજ
Page #204
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૩ ]
સંબધી કાર્ય પતાવી, સૂર્યાસ્ત સમયે સામાયિક ( કરેમિ ભંતે ) આદિ સૂત્ર ઉચ્ચરી, દિવસ અેસઅન્ની અતિચારા ચિતવવા અર્થે કાઉસગ્ગ કરે. જો ગુરુમહારાજ તૈયાર હાય તા સ સાધુઓ ગુરુ સાથે જ પ્રતિક્રમણ આરંભે, પરન્તુ જો ગુરુ ધર્મોપદેશ દૈવાદિક કાર્ય માં રક્ત હાય તેા તેઓની રજા લઈને નાના માટાના ક્રમે આવશ્યક કરવાના સ્થાને આવી હાજર થાય. ત્યાં પ્રથમ ગુરુસ્થાપના કરીને • કરેમિ ભંતે સામાઈય' એ સૂત્ર ઉચ્ચરે, પછી ગુરુમહારાજ આવે ત્યાં સુધી કાઉસગ્ગમાં રહ્યા છતાં સૂત્રાનું સ્મરણ કર્યા કરે. પછી ગુરુમહારાજ આવીને સામાયિક સૂત્ર કહી, કાઉસગ્ગ કરી, દેવસી અતિચાર ચિંતવે. સાધુએ પણુ કાઉસગ્ગમાં રહ્યા છતાં દેવસી અતિચાર ચિંતવે. ફલિતાર્થ એ છે કે–વિધિરસિક ભાઇ બહેનાએ ખરાખર સૂર્યાસ્ત સમયે જરૂર દેવસી પ્રતિક્રમણ ઠાઈને કરેમિ ભંતે સામાઈય’ સૂત્રને ઉચ્ચાર કરવા જોઈએ. સૂર્યાસ્ત સમયે વંદિત્તુ કહેવુ જોઇએ એવી માન્યતા ઉક્ત પ્રમાણુ વિરુદ્ધ હેાવાથી દૂર કરી, પૂર્વોક્ત વચનમાં શ્રદ્ધા રાખી ચણીમાં જણાવ્યા મુજબ સૂર્યાસ્ત સમયે પ્રતિક્રમણની શરૂઆતનું પ્રથમ આવશ્યકરૂપ સામાયિક સૂત્ર ઉચ્ચારવુ. તે પહેલાં મંગળ નિમિત્તે દેવવંદન, ગુરુવંદન કરી લેવાં ઉચિત છે.
6
દેવસી પ્રતિક્રમણ પ્રમાણે રાત્રિ સ ંબંધી કે પાખી, ચઉમાસી ને સવચ્છરી પ્રતિક્રમણ પણ ગુરુ સન્મુખ કરવાને જ સહુ સાધુઓએ તેમજ શ્રાવકાએ ખપ કરવા. પાખી, ચઉમાસી ને સવચ્છરી પ્રતિક્રમણ પ્રસંગે પ્રથમ દેવસી પ્રતિક્રમણ થતુ હાવાથી તે કરવાનાં સમય પણ દેવસી પેઠે સમજવા. લેાકેા કેટલાક કારણને લઈને તે પ્રતિક્રમણ ખૂબ વહેલુ' કરવા માંડે
Page #205
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૪ ]
શ્રી કપૂરવિજયજી
છે, તેમજ કેટલાક કેવળ પ્રમાદવશ બહુ જ માડુ-અસુરુ' કરવાથી ઊંધે છે કે જેમ તેમ લખડધકે પૂરું કરે છે, એ રીત મુખ્યપણે પસંદ કરવા જેવી નથી.
રાઇ પ્રતિક્રમણ પણ યથેચ્છ બહુ વહેલા અંધારે કરવાની રૂઢી ઠીક નથી. હા ફાટે ત્યારે પ્રભાતસમયે શાંતિથી ઉપયાગપૂર્વક વિધિસર પ્રમાદ રહિત તે કરવું ઘટે. સહુ સાધુઓએ દેવસી પ્રતિક્રમણની પેઠે ગુરુ સન્મુખ મડળીરૂપે ગેાઠવાઇ જઇ રાઇ પ્રતિક્રમણ એવા ધીમા સાદે કરવુ' કે મડળીમાં બેઠેલ એકલક્ષપૂર્વક સાંભળી શકે. એમાં ગાઢાળા વાળવારૂપ આજકાલ ચાલતા સ્વેચ્છાચાર હિતકારક નહીં હાવાથી ઇચ્છવાજોગ નથી. રાઇ પ્રતિક્રમણુ કરી રહ્યા પછી સાધુ-સાધ્વીએ પડિલેહણાના આદેશ માગી ગુરુમહારાજની ઉપધિ વિધિપૂર્વક પડિલેહ્યા પછી પેાતાની ઉપધિ પડિલેહવી. સૂર્યોદય વખતે છેલ્લી ડાંડાની પાંડલેણા કરવી. ત્યારબાદ વસતિને પ્રમા, ઇરિયાવહિયાપૂર્વક સ્વાધ્યાય કરવા પ્રવર્તવું. સાર્થકતા શી રીતે ?
પ્રીતિપૂર્વક પ્રતિક્રમણુ કરનારનું જીવન દિવ્ય મનવુ જોઇએ. જેમ મંત્રના પ્રત્યેાગથી ચઢેલુ' વિષ ઉતરી જાય છે તેમ શ્રદ્ધાપૂર્વક ઉપયોગ સહિત કરેલ પ્રતિક્રમણથી રાગ, દ્વેષ ને મેાહનું ભાવિવષ ઉતરી જવુ જોઈએ, પણ અત્યારે તથાવિધ શ્રદ્ધા ને વૈરાગ્યથી હેતુ અર્થના લક્ષ સહિત પ્રતિક્રમણ કરનાર ભાગ્યેજ જોવાય છે. બહુધા ગાડરીયા પ્રવાહે હેતુ અર્થના ઉપયાગ વગર ઈચ્છા મુજબ સાધુએ કે ગૃહસ્થા ફક્ત સૂત્રા ભણી જાય છે, તેમાં સૂત્રશુદ્ધિના ઉપયાગ પણ અલ્પ જ હાય છે. એક જણુ · પ્રતિક્રમણ ભણાવે છે એટલે બીજા
Page #206
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૫ ]
*
તા પ્રાયે એઠા બેઠા ઠંડે પેટે સાંભળતા હાય છે. તેમાં પણ ઉપયેાગની શૂન્યતાથી સંકલ્પને વશ બની મનમાં કંઇક નવનવા ઘાટ ઘડતા હાય છે, એ કરતાં મનને એકાગ્ર કરવા, સારા આલંબનને સેવતા રહે અને સમતા-સામાયિકના અભ્યાસ પાડવા પ્રથમ લક્ષ રખાય તે કેવું સારું ? જે જે અજ્ઞાનાદ્રિક આલ અને મન સ્થિર–એકાગ્ર થવા પામે તે તે આલેખનના અધિક અધિક ઉપયાગ કરવા યુક્ત છે. સામાયિકપૂર્વક પ્રતિક્રમણ પણ ભાવથી કરી શકાય છે. નિષેધ કરેલા કામ કરી લેતાં, કરવા ચેાગ્ય કાર્ય ના અનાંદર થતાં, સત્ય તત્ત્વમાં અશ્રદ્ધા થતાં અને વિપરીત પ્રરૂપણા થઇ જવાને પ્રસંગ બનતાં મન, વચન ને કાયાથી લાગેલાં પાપને, નિ:શલ્યપણું, સુગુરુ કે તેમની સ્થાપના સમક્ષ આલાચી, નિંદા કરી, ફરી તે ભાવે નહીં કરવાના લક્ષથી જ દરેક જણે પ્રતિક્રમણની સાર્થકતા–સફળતા કરવી જોઇએ.
[ જૈ. . પ્ર. પુ. ૪૦, પૃ. ૨૫૬, ૨૮૬ ]
જિન–સ્થાપના ચા જિનપ્રતિમા
દશવૈકાલિક સૂત્રમાં વિકારજનક હોવાથી નારીનું ચિત્ર જોવાનુ નિવાર્યું છે, કેમકે તેથી પરિણામ મિલન થવા પામે છે, એ વાત ઘણાએકને તા અનુભવગત પણ હાય છે. એ જ રીતે રાગદ્વેષ-મેહાર્દિક દ્વેષમાત્ર રહિત વીતરાગ પરમાત્માની પરમ શાન્ત મુદ્રાને નિરખવાથી ભવિક જીવને શાન્તિ ઉપજે છે અને રાગાદિક દુષ્ટ વિકાર દૂર જાય છે, તેથી ભવ્યજનાને ઉક્ત વીતરાગ પ્રતિમાનું આલંબન લેવાનુ કહેવુ છે. આગમશાસ્ત્રોમાં દેવભુવનાદિક અનેક સ્થળે શાશ્વતી જિનપ્રતિમા
Page #207
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૬ ]
શ્રી કપૂરવિજયજી
આના અને મલાકમાં અશાશ્વત પ્રતિમાઓના અધિકાર આવે છે, તેમની પૂજા-સ્તુતિના પાઠ પણ તેવી જ રીતે સ્પષ્ટ જોવામાં જાણવામાં આવ્યા છતાં કેટલાએક મૂઢમતિ જના કદાગ્રહવશ તે આગમની વાતને પ્રમાણુ કરવામાં આંચકા ખાતા રહે છે તે ખેદની વાત છે. દુનિયામાં પણ સફ્ળત પૂજ્ય વડીલ જમાની યાદી તેમની તસબીરદ્વારા થતી જોવાય છે, એટલું જ નહીં પણ પાતે પેાતાની છત્રી–તસબીર પડાવી તે જોઈને હરખાય છે, તેા પછી તદ્ન નિર્વિકારી વીતરાગ પ્રભુની પરમ શાન્ત મુદ્રાના અનાદર શા માટે કરવા જોઇએ ?
જે વડે પ્રભુની પૂર્વ અવસ્થાનું યથાર્થ ભાન થાય તે પ્રભુપ્રતિમાના ભવ્યજનાએ ખાસ આદર કરવા જોઇએ. તેના શુભ આલંબન ચેાગે પ્રભુનુ પવિત્ર ચરિત્ર યાદ લાવી પ્રભુના જેવા ઉત્તમ ગુણે! આપણામાં પ્રગટાવવા પ્રયત્ન કરવા જોઇએ. પ્રભુની પૂજા–સ્તુતિ પ્રેમપૂર્વક નિર ંતર કરવાં જોઇએ. જો કે પ્રભુ પાતે તા કૃતકૃત્ય થયેલ હોવાથી આપણી પૂજા—સ્તુતિની અપેક્ષા રાખતા નથી જ; પરંતુ પ્રભુ સન્માદ કહાવાથી આપણે કૃતજ્ઞતા દાખવવા પૂજા-સ્તુતિ કરવી તે જ ઉચિત છે. પ્રભુમાંથી રાગ-દ્વેષ-મૈાહાર્દિક દોષમાત્ર દૂર થવાથી જ્ઞાનાદિક અનત ગુણુ પ્રગટ થયા છે અને આપણે તે પ્રગટ કરવાની જરૂર છે. તે ગુણેા પ્રભુના શુભ આલમનયેાગે રાગ-દ્વેષાદિક દેષા દૂર કરવાથી આપણે પ્રગટ કરી શકીએ. • જિન ઉત્તમ ગુણ ગાવતાં ગુણ આવે નિજ અગ' એ વાત આપણી અનાદિની ભૂલ સુધારી લેવાથી સિદ્ધ થઇ શકશે.
[ જૈ. . પ્ર. પુ. ૪૨, પૃ. ૧૦]
Page #208
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૭ ]
ચાર નિક્ષેપા.
[નામ, સ્થાપના, દ્રવ્ય ને લાવ. ]
શુદ્ધ ભાવ જેહુના છે તેહુના, ચાર નિક્ષેપા સાચા; જેહમાં ભાવ અશુદ્ધ છે તેહના, એક કાચે વિ કાચા રે.
જિ॰ તુ૦ ૧૨
[ શ્રીમદ્ ઉપા યશે,વિજયકૃત હુંડીનું સ્તવન ] ભાવા —જેહના ભાવ શુદ્ધ-નિર્મળ થયેલ છે તેના ચાર નિક્ષેપા સાચા-આદરવા ચેાગ્ય જાણવા. શ્રો અરિહંતની પેઠે જેના ભાવ વિશુદ્ધ છે તેના ચારે નિક્ષેપા જગતને પાવન કરનારા હાવાથી સર્વ ક્ષેત્ર ને કાળ વિષે તે માનવા, પૂજવા, ઉપાસના કરવા ચેાગ્ય હાય છે. આવા જ હેતુથી આચાર્ય માં ૩૬ ગુણાલંકૃત ભાવાચાર્ય, ઉપાધ્યાયમાં ૨૫ ગુણાલંકૃત ભાવ પાઠક અને સાધુમાં પણ ૨૭ ગુણાલંકૃત ભાવ નિગ્ન થને વ ંદન ચેાગ્ય વખાણ્યા છે. તેમના ભાવ વિશુદ્ધ હૈાવાથી તેમના સર્વ નિક્ષેપા સાચા લેખાય છે; પરંતુ અગારમક આચાર્યની પેઠે જે મલિન—નિધ્વસ પરિણામી હાય છે તેમના નામ વિગેરે સઘળા નિક્ષેપા ખાટા [ અમાન્ય ] કહ્યા છે. ટૂંકમાં જેમનેા ભાવ કાચા, ખાટા-મલિન હાય તેના બીજા બધા નિક્ષેપા કાચા-ખાટાઅમાન્ય સમજવા. જાણી:ઝીને તેમના આદર કરવાથી પાપની પુષ્ટિ કરવામાં આવે છે અને ગાતમસ્વામી જેવા સાચા ભાવનિગ્રંથાની આશાતના થવા પામે છે, તેથી જ શુદ્ધ દેવ, ગુરુ ને ધર્મની ખરાખર ગુણપરીક્ષા કરીને જ તેમના સ્વીકાર વામાં સર્વથા હિત સમાયેલું છે. ભલભલા લેખાતા વિદ્વાને પણ ઉક્ત દેવ-ગુરુ-ધર્મની યથાર્થ પરીક્ષા કરવામાં સખત
કર
Page #209
--------------------------------------------------------------------------
________________
[ ૧૮૮ ]
શ્રી કપૂરવિજયજી
ભૂલાવા ખાય છે. એ તા જ્યારે સ ંપ્રદાયના માહ મૂકી કેવળ નિરપેક્ષપણે તેમની યથાર્થ પરીક્ષા કરવામાં આવે ત્યારે જ શુદ્ધ તત્ત્વ તારવી શકાય છે અને તેના સુદૃઢ ભાવે સ્વીકાર પણ કરી શકાય છે. જુઓ ગૈાતમાર્દિક ગણધરીએ લેગસ ’ ( ચઉવિસથ્થા ) મધ્યે નામનિક્ષેપે ઋષભાદિક ચાવીશે તી - કરાની અતિ અદ્ભુત ગુણુકી નરૂપ સ્તવના કરી છે. ‘અરિહ ંતચેઇયાણું ’ (ચૈત્યસ્તવ) મધ્યે સ્થાપનાનિક્ષેપે શાશ્વતી અશાશ્વતી પ્રભુપ્રતિમાઓનું આરાધન કરવા કહેલ છે. શક્રસ્તવ (નમુક્ષુણુ) મધ્યે . ભાવનિક્ષેપે બિરાજમાન અરિહતાની સ્તુતિ કરી છે અને તેની અંતિમ ગાથામાં દ્રવ્યનિક્ષેપે અતીત, અનાગત અને વર્તમાન સર્વે તીથંકરાના જીવાને પ્રણામ કરેલ છે, એ જ રીતે સર્વ વિશુદ્ધ આત્માએ પણ સર્વથા વંદન-પૂજન ચેાગ્ય કહ્યા છે. ‘ જાતિ કેવિ સાહૂ ’ માં ઉક્ત વાત સપ્રમાણુ મળી આવે છે. [ જે. . પ્ર. પુ. ૪ર, પૃ. ૧૧. ]
અદ્વેષ–દ્વેષત્યાગ.
( યાગનુ અંગ અદ્વેષ છે પહેલ', સાધન સવિ લહે એહુથી વહેલ '
શ્રી હરિભદ્રસૂરીશ્વર જેવા પ્રામાણિક શાસ્રકારનાં અત્યંત હિતવચનાનુ` સમર્થન કરતા શ્રીમાન્ યશાવિજયજી મહારાજ સભ્યજનાને પ્રોાધે છે કે- આત્માથી જના તમે કલ્યાણને ઈચ્છતા જ હૈ। તેા આત્માની ખરી શાન્તિના જ નાશ કરનાર અને સ્વપરને અપાર અશાન્તિ ઉપજાવનાર દ્વેષ નામના દુષ્ટ દુર્ગુને એકદમ તો, તા જ તમે ખરી શાન્તિને પામી
Page #210
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૮૯ ] શકશો. તમે ગમે તેવી આકરી કરશું કરતા હશે પરંતુ એક ષ દેષને સેવતા હશે તો તે સઘળી કઠણ કરણી ભવદુઃખહરણ થવાને બદલે ભવદુઃખને વધારનારી થશે. એ દેષને નહીં તજવાથી ધણ્યું સેનું ધૂળ મળશે અને જગતમાં ઊલટી હાંસી થશે કે ઉક્ત દોષ-વિકારથી બધો ઘાણ બગડ્યો. નિર્ગુણ ગુણહીનને તે ગુણની સમજ-કદર જ હોઈ ન શકે તેથી તેની વાત જવા દઈએ; પરંતુ જેનામાં તપજપ–સંયમ સંબંધી ક્રિયા હૈયાત હોય અને તેમાં વધારો ઈચ્છતા હોય છતાં બીજામાં રહેલાને વૃદ્ધિ પામતા સદ્દગુણોને દેખી, સહન કરી ન શકવાથી ઈર્ષ્યા–અદેખાઈ એ તેના છતા પ્રગટ ગુણેને અ૫લાપ કરી તેની લઘુતા અને પોતાની ગુરૂતા બતાવવા જે નીચે પ્રયત્ન કરવામાં આવે તો તે ખરેપર ભારે શોચનીય ને નિંદાપાત્ર જ લેખાય. ગુણ-દ્વેષ નિંદામાં ઉતરી, નીચ શેત્રકર્મ બાંધી તેને ખરેખર અનેક નીચ એનિઓ મધ્યે બહુ ભવભ્રમણ કરવું પડે છે, એમ સમજી તેથી થતા મહાઅશુભ વિપાકનું સદાદિત સ્મરણ રાખી ભવદુઃખને અંત કરવા માટે જે મહાશયે સર્વોક્ત અહિંસા, સંયમ ને તપલક્ષણ ધર્મનું શુદ્ધ નિષ્ઠાથી જાતે સેવન કરે છે, સેવન કરનારને તન-મનથી બનતી સહાય કરે છે અને તેની શુદ્ધ સાત્વિક કરણનું અનુમોદન કરે છે એવા સત્વશાળી ગુણુઓ માટે કહે છે કે – આપ ગુણીને વળી ગુણરાગી, જગમાંહી એહની કીરતિ ગાજી
એવા સત્ત્વશાળી મહાશયે જ ગુણમાં વૃદ્ધિ પામવા સાથે જગતમાં પણ બધે પ્રશંસા પામે છે. એથી અવળાં આચરણવાળાં રાજસી ને તામસી વૃત્તિવાળા છ ઊંચે આવી શકતા
Page #211
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૦ ]
શ્રી પૂરવિજયજી નથી એટલું જ નહીં પણ આપબડાઈ ને પરનિંદાના ઢાળથી તેઓ બહુધા જ્યાં ત્યાં અપમાનપાત્ર થઈ, બહુ નીચી ગતિમાં ઉતરી જાય છે. એવી તદ્દન દયાજનક સ્થિતિમાં મૂકનાર એક શ્રેષમાત્રને પરિહાર કરી લેવાય તો કેવું સારું થાય?
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૪૧૪ ]
સમભાવ જ્યારે અમર્ષભર્યો કમઠ તાપસ કરીને મેઘમાળી દેવ થયે ત્યારે પૂર્વનું વૈર યાદ કરીને ધ્યાનસ્થ શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરાભવ કરવા તેણે ઘણા પ્રકારના ઉપસર્ગો કર્યા, છતાં પોતે તેમાં ન ફાવ્યું. છેવટે મૂશળધાર મેઘધારાથી તે વરસવા લાગે ને જોતજોતામાં જળપ્રવાહ વધતો જતો ઠેઠ પ્રભુના નાસા આવે ત્યારે ધરણેનું આસન કંપાયમાન થતાં તેણે અવધિ પ્રયુંજી જોયું તે પ્રભુને ઘેર ઉપસર્ગ થયેલો જાણે તત્કાળ નિવારવા તે પ્રભુ પાસે આવ્યું અને તેનું તરત નિવારણ કર્યું. એવે પ્રસંગે સ્વસ્વઉચિત કાર્ય કરતા કમઠ અને ધરણેન્દ્ર બંને ઉપર પ્રભુ પિતે સમભાવી હતા. ધરણેન્દ્ર ઉપર રાગ અને કમઠ ઉપર દ્વેષ રહિત જ રહ્યા હતા, તેમ સમતાસામાયિકના અભ્યાસી ભવ્યાત્માઓએ રહેવું જોઈએ.
એકદા ચંડકૌશિક સપને પ્રતિબોધવા ગયેલા અને ત્યાં કાઉસગ્ગ ધ્યાને નિશ્ચળ રહેલા વીરપ્રભુને તે દષ્ટિવિષ સપે દષ્ટિવાળા વમી વમીને મૃત્યુ પમાડવા બહુ બહુ પ્રયત્ન કર્યા છતાં તેનું કશું ન ચાલ્યું ત્યારે છેવટે પ્રભુના પગે કરડી તે દૂર ભાગતું હતું, એવા હેતુથી કે રખે પ્રભુના પડવાથી પોતે
બહુ પ્રયત્ન ક
ત્યારે છેવટે
તે હેતે, એ
Page #212
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૯૧ ] કચરાઈ મરે. પછી દંશના સ્થાને લાલ રક્તને બદલે ગાયના દૂધ જેવું ઉજ્વળ લેહી સવતું જેમાં સર્ષ આ બની ગયો ને મોટા વિચારમાં પડ્યો, ત્યારે પ્રભુએ ચેગ્ય સમય જાણું તેને યેગ્ય વચનથી પ્રતિબધી ઠેકાણે આ જેથી તેની ગતિ સુધરી. પરંતુ પગે દંશ દેનારા સર્પ ઉપર અને હર્ષોલ્લાસથી ચરણમાં નમન કરવા માટે સ્પર્શ કરતા દેવતાઓ તથા ઈન્દ્ર ઉપર પ્રભુને સમભાવ જ હતો. તેમ સમતા–સામાયિકના અભ્યાસી ભવ્યાત્માઓએ તેવા તેવા પ્રસંગે સમભાવ આદર.
સાર–એટલું તે સહુ સુજ્ઞ જને સમજી આદરી શકે કે એવા એવા ભારે સંકટ પ્રસંગે પણ આત્માનું પુરુષાતન ફેરવવાથી જ્યારે અણિશુદ્ધ સમભાવ સાચવી શકાય છે, તો પછી આપણને જ્યારે આપણું કટી થાય એવી કોઈ તક સાંપડે ત્યારે તેને લાભ પુરુષાતનથી લેવા તૈયાર રહેવું જોઈએ.
પહેલાં ભારે-કઠણ લાગતું કાર્ય અભ્યાસગે સહેલું થઈ જાય છે અને તથા પ્રકારની પાત્રતા-એગ્યતા વગર વસ્તુની પ્રાપ્તિ થઈ શકતી નથી, એ સાચું સમજી ઉક્ત પરમ પુરુષોના ઉદાર ચારિત્રને દિલમાં અવધારી (કતરી રાખી) સત્તારૂપે તેમના જેવા જ આપણા આત્મામાં એવી શક્તિ પ્રગટાવવા માટે જોઈતી ગ્યતા–પાત્રતા મેળવવા બનતે પ્રયત્ન કરે જોઈએ. સર્વથા રાગાદિક બંધનેથી મુક્તિ મેળવવા માટે જ જેમણે મહાવતે ધારણ કરેલાં છે તેવા નિર્ચથ–સાધુજનેને તે એ ધર્મ–આચાર સુપ્રસિદ્ધ જ છે કે–સર્વત્ર સદાય સમભાવ સાચવી રાખવો. જેમના મનમાં એ નિ:સ્પૃહભાવ હોય કે જેથી રાજા ને રંક, શ્રીમંત અને ગરીબ, તેમજ વિદ્વાન ને અભણ ઉપર સમભાવ વર્તે, કઈ નિંદા કરે કે સ્તુતિ કરે,
Page #213
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૨ ]
શ્રી કરવિજયજી કોઈ માન-સન્માન આપે કે અપમાન કરે તેથી હર્ષ–ખેદ નહીં કરતા પોતે સદા સમભાવે રહે. ખંડન-મંડન, થાપઉત્થાપમાં નહીં પડતાં સદા આત્મભાવે રમે, એવા આદર્શરૂપ સાધુરને સહેજે આત્માની વિશુદ્ધિ કરીને પરમાત્મદશાને પામી શકે છે. તેને મર્મ સમજી પોતાનું જીવન ઉન્નત કરવા ઈચ્છતે ગૃહસ્થ ભવ્યાત્મા પણ સામાયિક પ્રસંગે એવા શુભ અભ્યાસને સેવત-વધારતે સતે આત્માની ઉન્નતિને સુખે સાધી શકે છે અને આનંદ, કામદેવની પેઠે અન્યને માર્ગદર્શક બને છે.
[જે. ધ. પ્ર. પુ૪૨, પૃ. ૨૮૧]
સાધુવિહાર, એક ગીતાર્થ વિહાર ને બીજે ગીતાર્થનિશ્રિત-વિહાર સિવાય ત્રીજે વિહાર જિનેશ્વરએ અનુમત કરેલે નથી.
પોતાની સમાન કે અધિક ગુણવાન શિષ્યાદિક સાધુને ગ ન બને ત્યારે જ ગીતાર્થ પણ એકલા સંયમમાર્ગને સાવધાનપણે સાધતા-વિષયકષાયાદિક પ્રમાદને યત્નપૂર્વક પરિહરતા સતા વિહરે છે.
ભવભીગીતાર્થની નિશ્રામાં રહેતાં, પોતાને સંયમમાર્ગમાં ઉત્તમ નિયામક મળવાથી અગીતાર્થ એવા સાધુજનને પણ અનેક પ્રકારના ઉત્તમ લાભ સાંપડે છે. તેવા વિહારને ગીતાર્થ નિશ્રિત વિહાર કહી શકાય છે. એ સિવાય સ્વચ્છંદતાવશ કોઈ સાધુ-સાધ્વી એકલા કે અજ્ઞાન અગીતાર્થ ટેળા સાથે વિહાર કરે તે ગમે તેટલી તપસ્યાદિક કઠીન કરણ કરતા હોય તે પણ યથાર્થ સાધુ માર્ગથી બહિર્મુખ લેવાથી શાસ્ત્રમાન્ય
Page #214
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૯૩ ] કે પ્રમાણભૂત નથી. પ્રભુની આજ્ઞાના ખરા ખપી સાધુ સાધ્વીઓએ ખાસ જ્ઞાન, દર્શન ને ચારિત્રના પુણાલંબન વગર એક જ સ્થળે માસક૯પાદિ મર્યાદા તજી વધારે લાંબે વખત કે જિંદગી પર્યત કાયમ કઈ સ્થળે રહેવું નહિ. માકપાદિક વિહાર સંબંધી મર્યાદાનું ઉલ્લંઘન ખાસ પ્રયજન સિવાય કરવાથી સંભવતા દે શાસ્ત્રકાર ઘણા ગણાવે છે, તેમાંથી કેટલાક નીચે બતાવ્યા છે –
(૧) શય્યાતર–ઉપાશ્રયસ્વામી વિગેરેમાં રાગ–પ્રતિબંધમમતા બંધાય તેથી પોતાનો આત્મા મલિન થવા પામે.
(૨) લઘુતા થાય–આ સાધુઓ સ્વઘર તજી બીજા ઘરોમાં રક્ત થઈ રાગ બાંધી રહ્યા છે એ લોકાપવાદ થવા પામે.
(૩) વિવિધ દેશમાં રહેલા ભવ્ય જનને ઉપદેશ દેવાવડે લાભ કરી ન શકાય. અથવા અન્ય દેશમાં રહેલા સુવિહિત સાધુજનની સેવાભક્તિ કે વંદનાદિકને લાભ મળી ન શકે, તેમજ અન્ય દેશના ભવ્ય જનને વંદનાદિક ભક્તિને લાભ મળી ન શકે, વળી સાધુજનેચિત વ્યવહારનું પાલન થઈ શકે તે સદ્વ્યવહાર પણ ન સચવાય.
(૪) વિવિધ દેશોમાં વિચરતાં જે વિજ્ઞાન વિચિત્ર લેક લોકોત્તર વ્યવહાર સંબંધી થઈ શકે છે તે થવા ન પામે.
(૫) પ્રભુ આજ્ઞાનું આરાધન થઈ ન શકે, કેમકે તેમાં તે માસકલપની મર્યાદા સિવાય સાધુવિહાર માન્ય કર્યો જ નથી. કદાચિત્ કોઈ પણ કારણથી એટલે દુભિક્ષાદિક કાળદેષથી, સંયમને નિર્વાહ થઈ ન શકે એવા ક્ષેત્રદેષથી, ભાત વિગેરે શરીરને અનુકૂળ ન આવે એવા દ્રવ્યદોષથી અને માંદગી કે જ્ઞાનાદિકની હાનિ પ્રમુખ ભાવદષથી કદાચ
Page #215
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૪ ]
શ્રી કપૂરવિજયજી
દેખાવરૂપે આ માસકલ્પની મર્યાદા સાચવી ન શકાય; પણુ સંથારાની ભૂમિ બદલાવવાવડે તથા અન્ય ઉપાશ્રય કે ગામ વગરના બીજા વિભાગમાં જઇ રહેવાવડે ભાવથી તે તે સાચવવી જ જોઇએ. ઉક્ત સાધુ સાધ્વીએના વિહારની મર્યાદા પળાવવામાં પણ ભારે શિથિલતા-મંદતા ને ઉપેક્ષા થતી જણાય છે. તેનાં કારણેા શેાધી ભવભીરુ આત્માથી જનાએ હિતમાના જ આદર કરવા અધિક ખપ કરવા જોઇએ.
સાધુઓને વર્ષાકાળમાં જ એક સ્થાને નિવાસ કરીને રહેવાનું કહ્યું છે. તે સિવાય ઋતુબદ્ધ કાળમાં માસ૫ની મર્યાદાથી વિહાર કરવાનું એટલે સામાન્યત: કેાઇ એક ચેાગ્ય સ્થળે એક માસથી વધારે નહી રહેતાં વિચરવાનું જેમ ફરમાન છે તેમ પ્રવર્તિની અને તેની નિશ્રામાં રહેતી સાધ્વીઓને માટે પણ એકને બદલે એ માસકલ્પની મર્યાદાથી ગ્રામાનુગ્રામ વિહાર કરતા રહેવાનું કહેલું છે. તેમાં પણ આજકાલ અનાદર કે મદ આદર થતા જણાય છે, તે દૂર કરી દેવાની ખાસ જરૂર છે. જેમ સાધુજનાએ જ્ઞાનધ્યાનમાં મશગૂલ રહી સંચમની રક્ષા ને વૃદ્ધિ કરવાની છે તેમ સાધ્વીઓએ પણ સાવધાનપણે સચમની રક્ષા ને વૃદ્ધિ થવા પામે તેમ પ્રવર્તવાની ઘણી જ જરૂર છે. વિહાર મર્યાદાસર કરતા રહેવાથી પાતે પ્રતિબંધથી દૂર રહી શકે છે. અનેક જુદા જુદા સ્થળવાસી ભવ્ય જનાને ગુરુસેવા અને વદનને લાભ મળવા ઉપરાંત શુદ્ધ સુવિહિત સમા ચારી જાણવાના ને યથાશક્તિ આદરવાને પણ લાભ મળે છે. સાધુજનાના વિરહે વ્યાપી ગયેલી આચારશિથિલતા દૂર થવા પામે છે અને અનેક ભવ્યાત્માઓને સદાચાર સાંપડવાથી તેમનું પણુ કલ્યાણ સાથે શાસનની ઉન્નતિ થઇ શકે છે. વળી શાસનનું
Page #216
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૫ ] હિત હૈયે ધરનારા જ્ઞાની ને સંયમી સાધુ-સાધ્વીઓ પ્રમાદ રહિતપણે યથાયોગ્ય જ્ઞાનનો વિસ્તાર કરતા રહેવાથી નાના મોટા સહુ ભાઈ–બહેને વ્યવહારકુશળતા મેળવવા સાથે ખરો કલ્યાણનો માર્ગ સમજી પ્રેમપૂર્વક તેનું પાલન કરવા ઉજમાળ બને છે. એ મહાન લાભ સતત સુવિહિત વિહારથી થવા પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૮૨ ] શાસનની મર્યાદાના પાલન માટે કેવી વ્યવસ્થા
જરૂરની છે? સૂર્ય સમાન પ્રતાપશાળી શ્રી તીર્થંકરદેવના અભાવે શાસનની મર્યાદા ભવ્યજનોને શાન્તિથી સમજાવીને તે સાચવવા સોદિત પ્રયત્ન સેવે એવા સમર્થ, જ્ઞાન, વૈરાગી ને ગંભીર, અપ્રમત્ત, તપદેશક ગુરુની આપણને અત્યારે ખાસ જરૂર છે. જે પિતે સાદા અને સરલસ્વભાવી હાઈ સંયમમાર્ગની સદા રક્ષા ને પુષ્ટિ કરતાં રહે છે તે જ સાચા માર્ગદર્શક બની શકે છે. ઉત્તમ મહાવ્રતો આદરી તેનું પ્રીતિથી પાલન કરતાં સતા જેઓ સત્તાવીશ ગુણોને ધારે છે એવા સુસાધુઓને યથાર્થ ઓળખી, સદાય તેમનું શરણ લેવું જોઈએ; તેથી આગળ વધી અધિક ઉત્તમ ગુણેને ધારણ કરનારા ઉપાધ્યાયની ને આચાઓંની ખાસ જરૂર છે. જેઓ યથાર્થ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ઓળખી જે રીતે શાસનની રક્ષા ને ઉન્નતિ થાય તે હિતમાર્ગ જ આદરે છે, તેવા ભાવ-આચાર્ય, ઉપાધ્યાય ને સાધુની પણ જરૂર છે. જ્યારથી પૂરી ગ્યતા કે પાત્રતા વિચારી ઉક્ત ઉત્તમ પદવીઓ દેવા-લેવાનું વિસારી દેવાયું છે ત્યારથી આપણી અવનતિ શરૂ થઈ છે. ઉક્ત ઉત્તમ પદવીઓ કેવા પાત્રને
Page #217
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૬ ]
શ્રી કર્ખરવિજયજી અપાય? કુપાત્રને દાન દેવાથી કે અનર્થ થાય? તે સંબંધી સ્પષ્ટ ઉલેખ શ્રી હરિભદ્રસૂરિ જેવા સમર્થ આચા
એ કરેલા પ્રામાણિક ગ્રંથોમાં પણ જોવામાં આવે છે, તેમ છતાં આજકાલ કેવી સ્વેચ્છાવૃત્તિથી કામ લેવાય છે? કાર્યની ગંભીરતા ને જવાબદારીને કેટલે ઓછો ખ્યાલ રખાય છે? તે માટે મહાપુરુષોએ પૂર્વે દાખવેલી મર્યાદા ને જવાબદારી વિચારવા યોગ્ય છે, એ રીતે અંધપરંપરાથી શાસનનું હિત કેટલું જોખમાય છે? તેને વિચાર સરખે કરવા કેણુ કાળજી રાખે છે? પૂરો પંચેન્દ્રિયને પરમાર્થ આવડત ન હોય, તેમાં ગણવેલાં ઉત્તમ ગુણેનું ભાન પણ ન હોય તેવા નામના આચાર્ય કે ઉપાધ્યાય કે પંન્યાસ શાસનનું કેવું હિત કરી શકે ? ગમે તેમ કરી, પાત્રતાની પૂરી ખામી છતાં, મોટી જોખમભરી પદવીઓ ધારણ કરવી એ પ્રગટ મિથ્યાત્વ છે. તેથી લેનાર ને દેનાર બંને દેષિત કરે છે, તેમજ આજ્ઞાવિરુદ્ધ સ્વેચ્છાચારથી બંને ભારે શિક્ષાપાત્ર બને છે. તેને સહચારીઓ, સહાયક ને અનુમોદક પણ ઉક્ત દેષ ને શિક્ષાના ભાગી થાય છે. અનંત સંસારવૃદ્ધિરૂપ અતિ ગંભીર શિક્ષા અદશ્ય છતાં પ્રભુ આજ્ઞાખંડનકારી માટે વ્યાજબી જ કહી છે. ભવભીરુ ભવ્યાત્માઓ તેથી ચેતીને જ ચાલે છે. તેઓ એ મિથ્યાડંબર લગારે પસંદ કરતા નથી, તેમજ તેમાં કશી સહાય કે અનુમોદના કરતા નથી. આગમમાં જે કૃતિકર્મ (નમન-વંદન)ની મર્યાદા ને તેથી ફલિત થતાં ફાયદા કહ્યાં છે તે સુવિહિત સાધુ-સાધ્વીઓએ જાણું તેવી મર્યાદા કાળજીપૂર્વક પાળવા અને તેથી થતાં લાભ મેળવવા પ્રયત્ન કરવાની જરૂર છે
[જે. ધ. પ્ર. પુ. ૪૩, પૃ. ૭૦]
Page #218
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૯૭ ]
ક વ્ય ધર્માં
શ્રી ચિરંતનાચાર્ય પ્રણીત પાંચસૂત્રમાં નીચે મુજબ કહેલું છે:— ૧. શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ ને સારી રીતે પિછાણી લઈ તેમનું જ શરણ લેવું.
૨. અત્યાર સુધીમાં રાગ, દ્વેષ ને મેહવશ આ જન્મમાં કે જન્માન્તરમાં મન, વચન, કાયાડૅ જે કાઇ નાનાં મેટાં દુષ્કૃત્યા કર્યાં, કરાવ્યાં ને અનુમેદ્યાં હૈાય તે સર્વે કલ્યાણમિત્ર-ગુરુદેવ સમીપે આલેાચી-નિદી ફરી તેવાં દુષ્કૃત્યેા તેવા ભાવે થવા ન પામે એમ નિ:શલ્યપણે માી માંગવી.
૩. વીતરાગ પ્રભુના વચનાનુસાર ત્રણે કાળનાં સર્વે સુકૃત્યની ત્રિવિધ અનુમેાદના કરવી અને નવાં સુકૃત્યે સેવતાં રહી તેમાં વધારો કરતાં રહેવું.
૪. ધમામાં આગળ વધવા પ્રથમ તા શ્રાવક ધર્મની પ્રાપ્તિ ચેાગ્ય પાંચ અણુવ્રતા, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાવ્રતા સુગુરુ સમીપે અંગીકાર કરીને તે સર્વ વ્રતાને શાસ્ત્રાનુસારે યથાવિધિ પાળવા ઉદ્યમવત થવું.
૫. અનર્થકારી જાણીને કુગુરુના સંગ તજવા, તેમજ બીજા અનર્થ દાયી લેાકવિરુદ્ધ કાર્યો સ્વપરહિત સમજીને તજી દેવાં, ૬. કલ્યાણમિત્ર-સુગુરુજનની સેવા `એકનિષ્ઠાથી કરતા રહેવું. ૭. ગૃહસ્થ ચેાગ્ય અનેક સદાચાર। સાવધાનપણું મન, વચન, કાયાની વિશુદ્ધિપૂર્વક સાધતા રહી, સુગુરુ સમીપે ગ્રહણ કરેલાં વ્રતાને અજવાળવા.
૮. અનેક જીવાપઘાતક આરંભ–સમારંભને
મહુ
અન -
Page #219
--------------------------------------------------------------------------
________________
[ ૧૯૮ ]
શ્રી કપૂરવિજયજી
કારી જાણી તજવાં, પરને પીડા થાય તેવું ન ચિતવવુ, કાઇની પાસે નકામી દીનતા ન કરવી, ઇચ્છિત મળતાં હર્ષઉન્માદ ન કરવા તથા ખાટા હઠં–કદાગ્રહ રાખવા નહિ. એ રીતે ઉચિત નીતિને અવલખી મનને કાબૂમાં રાખતાં રહેવુ.
૯. કાઇને ખાટું આળ ન દેવું, કંઠાર વચન ન કહેવુ, ચાડીચુગલી ન કરવી તથા વિકથા-કુથલીથી દૂર રહેવું. એ રીતે હિતમિતભાષી થવું. -
૧૦. જીવહિંસાથી દૂર રહેવું, કાઇનુ અદત્ત ન લેવું, પરસ્ત્રીને સરાગ દષ્ટિથી ન જોવી તેમજ અન દંડ ન કરવા. એ રીતે શાસ્ત્રમર્યાદા પાળતા રહી જીભ કાયયેાગ્યવાળા થવું. મન-વચન-કાયાથી અને તેટલેા પરમાર્થ સાધવા.
૧૧. આવક અનુસાર જ દાન, ભાગ ને કુટુંબપાલન કરવું અને ખર્ચ અનુસાર અ સંચય કરતાં રહેવું.
૧૨. કુટુંબ પિરવારમાંના કોઇને સંતાપવા નહિ. અને તેટલું તેમનું હિત જ કરવું, તે પણ નિ:સ્પૃહતાથી જેમ અન્યનું પાલન કરીએ તેમ તેમનું પાલન કરવું.
૧૩. જેમ ધર્મ ગુણુની વૃદ્ધિ થાય તેમ તેને જ સારભૂત અને બીજાને અસાર લેખીને વર્તવું. એ રીતે ત્રિલેાકબંધુ શ્રી તીર્થંકરદેવનું વચન પ્રમાણુ કરનાર મહાશયે વ્રતમર્યાદાથી અવિરુદ્ધ સદાચારાને વિષે સાવધાન ખની સ્વશ્રેય સાધવુ.
૧૪. વળી ધર્મ જાગરિકાવડે વિવેકથી વિચારવું કે મારી અવસ્થા કેવી છે ? એને ઉચિત કર્યુ. ધર્મ-અનુષ્ઠાન છે ? પાંચે ઇંદ્રિયાના વિષયા અસાર, વિયેગશીલ અને અંતે દુઃખદાયક છે, વળી ભયંકર મૃત્યુ અણુચિતયુ આવશે, તેને વારંવાર
Page #220
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૧૯ ] પાછળ લાગતું અટકાવી રાખવા મહાપુરુષોએ સેવેલા સર્વ. હિતકારી એકાન્તવિશુદ્ધ નિર્દોષધર્મનું સેવન પરમાનંદદાયક થઈ શકે છે, એમ સમજી શુદ્ધ ધર્મ અને ધમજનેનું બહુમાન કરવું અને તેમની પવિત્ર આજ્ઞાને યથાર્થ અનુસરવું, એ મેહને ઉછેદ કરવા માટે પ્રબળ સાધનરૂપ છે. એ રીતે કુશળ અભ્યાસવડે પવિત્ર આજ્ઞાકારી આત્મા વિશુદ્ધ થતા થતા સાચી ભાવનાને કર્મ–મળને ટાળી સાધુધર્મની ગ્યતા પામે છે. એટલે તે સંસારસુખથી વિરક્ત થયે છતે મેક્ષાથી, મમત્વરહિત, કેઈને પીડા ઉત્પન્ન નહિ કરનાર, રાગદ્વેષની ગ્રથિલ ગાંઠને ભેદવાવડે વિશુદ્ધ ભાવવાળા થાય છે.
૧૫. સાધુધર્મને સારી રીતે સમજેલ ઉપરોક્ત ગુણવાળો ભાવિત આત્મા કોઈને ઉત્પાત-દુઃખ-પીડા-અસમાધિ ન ઉપજે તેમ ચારિત્ર ધર્મ અંગીકાર કરવા ઉજમાળ થાય છે; કેમકે કેઈને અશાન્તિ કે અસમાધિ ઉપજાવવી એ તેમાં વિન્નરૂપ છે. વળી એ ધર્મપ્રાપ્તિને માર્ગ–ઉપાય પણ નથી; કેમકે પરોપતાપરૂપ અકુશલારંભ આત્માને હિતકારક નથી. કદાચ માત-પિતા પ્રમુખ કમેગે પ્રતિબંધ પામ્યા ન હોય તો તેમને પ્રતિબેધવા શાંતિથી સમજાવવા.
૧૬. સદ્દભાગ્યયેગે તેઓ પ્રતિબંધ પામે તો સર્વેએ સાથે જ દીક્ષા ગ્રહણ કરી નિ:સ્પૃહભાવે તે પાળવી. - ૧૭. કર્મવેગે તેઓ પ્રતિબંધ ન પામે તે શક્તિ અનુસાર તેમના નિર્વાહ માટે સ્વમતિ મુજબ આવકનાં નિર્દોષ સાધન કરી આપવા એ ખરેખરી કૃતજ્ઞતા છે, અને આવી ભક્તિ લેકમાં શાસનેન્નતિના કારણરૂપ થાય છે. પછી અનુ
Page #221
--------------------------------------------------------------------------
________________
[ ર૦૦ ]
શ્રી કરવિજયજી કૂળતાએ માત-પિતાની અનુમતિ મેળવી પોતે ચારિત્રધર્મ આદર. તેમ છતાં પણ અનુમતિ ન આપે તે યુક્તિથી સ્વકાર્ય સાધવાનો પ્રયત્ન કરવા ચૂકવું નહિ.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. રર ] યેગ સંબંધી વસ્તુનિર્દેશ. ૧. વેદાંતમાં કર્મ, ભક્તિયોગ, રાગ ને જ્ઞાનયોગ, એ ચાર મોક્ષપ્રાપ્તિના મુખ્ય માર્ગ કહ્યાં છે.
૨. ઈન્દ્રિયનિગ્રહ, સ્વાર્થ ત્યાગ, અનાસક્તિ અને નિષ્કામના એ ચાર કર્મવેગના આધારસ્થંભ છે. એ ડગમગતા હોય ત્યાં સુધી કર્મગ કોચે છે.
૩. ભક્તિગને માર્ગ અત્યંત સરલ ને સર્વાગ મધુર છે. તે માર્ગે ચાલતે મનુષ્ય સુખપૂર્વક કૈવલ્યપ્રદેશમાં જાય છે.
૪. જ્ઞાનગના માર્ગમાં વિચારવાનું કાર્ય પરમ દુર્ઘટ છે, રાજગન માર્ગ પણ તે જ કષ્ટસાધ્ય છે અને કર્મવેગમાં પણ અનેક સંકટ આવી મુખ વિકાસીને ઊભા રહે છે.
૫. ભક્તિની જે પરિપૂર્ણતા તે જ જ્ઞાન તેને મહિમા મહાન્ છે.
૬. જેની પાસે પૂર્ણભક્તિ છે તેની પાસે સર્વકાંઈ છે.
૭. જેના માર્ગમાં તે મોક્ષ સાથે જોડી આપે તે સર્વ આચારને વેગરૂપ વખાણેલ છે. અને તેના સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને એકાગ્રતા આશ્રયી પાંચ પ્રકાર કહેલા છે. તેમાં પ્રથમના બેને કર્મયોગમાં અને બાકીના ત્રણ જ્ઞાનયેગમાં
Page #222
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ?
[ ૨૦૧ ] સમાવેશ થાય છે. ઉક્ત ગ-પ્રસાદ વિરતિવત( ચારિત્રશીલ)ને 'નિ હોય છે અને બીજામાં બીજ માત્ર હોય છે.
૮. કૃપા, નિર્વેદ, સંવેગ ને પ્રશમને પેદા કરનારા પૂર્વોક્ત પંચવિધ રોગના પ્રત્યેકે ઈચ્છા, પ્રવૃત્તિ, સ્થિરતા ને સિદ્ધિરૂપ ચાર ચાર ભેદ થાય છે. - ૯ તેવા ગીજનની સ્તુતિમાં પ્રીતિ ઉપજવારૂપ ઈચ્છા યેગ, પૂર્વોક્ત ગમાર્ગનું સેવન કરવામાં તત્પરતારૂપ પ્રવૃતિ
ગ, તેમાં દેષ માત્રનું નિવારણ કરી નિર્દોષપણે વેગનું સેવન કરવારૂપ સ્વૈ ગ અને પોતે કૃતકૃત્યતા મેળવી અન્ય ભવ્યજનોને ઉપગાર સાધવારૂપ સિદ્ધગ વખાણ્યા છે. એ રીતે તેના ૨૦ ભેદ થવા પામે છે.
૧૦. વળી પ્રીતિ, ભક્તિ, આજ્ઞાવચન અને અસંગ ભેદવડે તે દરેકના ચાર ચાર ભેદ થાય છે. તેથી વેગના એકંદર ૮૦ ભેદ એ રીતે થાય છે.
૧૧. ઉક્ત સ્થાનાદિક ભેગને સ્વેચ્છાથી અનાદર કરનાર સાધક જનને સૂત્રદાન દેવામાં પણ મહાદોષ લાગે છે એમ
ગાચાર્યો કહે છે કેમકે તેવા સ્વેચ્છાચારી જનો ઉસૂત્રપ્રરૂપણ કરે, જેથી તીર્થો છેદન પ્રસંગે ઉપસ્થિત થવા સંભવ રહે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૬૮ ]
योग अवंचकता. મન, વચન ને કાયા એ ત્રણે પેગસંજ્ઞક કહેવાય છે. એ ત્રણેમાં સામ્ય આવે એટલે જેવું મનમાં એવું જ વાણીમાં, અને એવું જ વર્તનમાં એ એક સરખે પવિત્ર ત્રણેને યોગ
Page #223
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૨ ]
શ્રી રવિજયજી બને તે ગઅવંચતા લેખી શકાય. સાદી ને સ્પષ્ટ રીતે કહીએ તે વિચાર, વાણી અને વર્તનની એક સરખી પવિત્રતા સાચવવી. નિકટભવી જીવને જ આવી “ગઅવંચકતા” સાંપડે છે. યોગઅવંચકતાવડે ક્રિયાઅવંચકતા એટલે ચારિત્રશુદ્ધિ અને તે વડે ફળ–અવંચતા એટલે મોક્ષસુખની સહેજે પ્રાપ્તિ થઈ શકે છે, એટલે જન્મમરણને અંત આવે છે, પરંતુ જીવ જ્યાં સુધી સ્વચ્છંદપણે મન, મચન, કાયાને. દુરુપયોગ કર્યા કરે છે ત્યાં સુધી રાગ, દ્વેષ અને મહાદિક દેષની પ્રબળતાવડે અનંત જન્મ મરણને ભય વધતું જ જાય છે. જ્ઞાની–પ્રબુદ્ધ આત્મા એક પણ નબળે વિચાર મનમાં દાખલ થવા ન દે, એક પણ નબળું કે વગર જરૂરનું વચન ના વદે અને એક પણ નબળું કે વગરવિચાર્યું કાર્ય ન કરે, એટલું જ નહિ પણ એ ત્રણે વેગને બને તેટલું સારામાં સારો ઉપગ કરે, જેથી સ્વપરહિતમાં વધારે જ થવા પામે. સંત-સાધુ–મહાત્મા તે તે ત્રણે યેગનું ગેપન મુખ્યપણે કરીને ગુવિડે સંયમનું પાલન કરે છે. ખાસ જરૂરી પ્રસંગે સાવધાનપણે તેને સદુપયોગ કરે છે, તે સમિતિ કહેવાય છે. નિ:સ્પૃહી મહામાને તે શરીર ઉપર મમતા હોતી નથી, તેથી પરિષહ-ઉપસર્ગોને સહન કરીને પણ મહાવીર પ્રભુના પંથે વળે છે, ને બીજાને દષ્ટાંતરૂપ બને છે. વિચિત આવા મહાવતેથી કાયર જને કંપે છે, પણ શૂરવીર અને તે દુર્લભ સામગ્રીને પૂરો લાભ લઈ તેને સાર્થક જ કરે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૧૯૩]
Page #224
--------------------------------------------------------------------------
________________
દરના અવાજ, પરંતુ જે કાઈ પડ પામતો સાત જાય છે તે
લેખ સંગ્રહ : ૭ :
[ ર૦૩ ] પરભવનું પાથેય ધર્મસેવન. - જે કોઈ દૂરની લાંબી અટવીવાળી મુસાફરીમાં કંઈ પણ ભાતું સાથે રાખ્યા વગર બેદરકારીથી જાય તે સુધા–તૃષાથી પીડા પામી મહાદુઃખી થાય; એ રીતે યથાશક્તિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય પ્રમુખ ધર્મસાધનને હિતકારી સમજીને સેવન કર્યા વગર જે મૃત્યુવશ થઈ પરભવમાં જાય છે તે ત્યાં વિવિધ વ્યાધિ અને રોગથી પીડા પામતે સતે બહુ બહુ દુઃખી થાય છે; પરંતુ જે કઈ શુભાશયથી, દીર્ઘદ્રષ્ટિથી તેવા દૂરના અટવીવાળા લાંબા માગે મુસાફરી કરતાં યથાયોગ્ય ભાતું સાથે રાખી લેવા ચૂકતા નથી તે તેને પ્રસંગે ક્ષુધા-તૃષાના દુઃખથી મુક્ત રહી જેમ સુખી થાય છે તેમ જે કઈ મહાશયે પિતાને પ્રાપ્ત થયેલી માનવદેહાદિ બધી દુર્લભ સામગ્રીને બને તેટલો સદુપયેગ કરતા રહી, વીતરાગ સર્વત સત્ય ધર્મનું ચીવટથી સેવન કરી, સ્વજીવન સાર્થક કરી પરભવમાં જાય તે અશુભ પાપકર્મ રહિત અને અનેકવિધ વ્યાધિ-રોગથી મુક્ત રહી સર્વત્ર સુખી સુખી થવા પામે છે. જેમ મેહ ને અજ્ઞાનવશ કિંપાકના ફળ બહારથી સુંદર ને સ્વાદિષ્ટ દેખી, જે કઈ લેભ-લાલચથી તે ખાય છે તેનું પરિણામ સારું નથી આવતું, પણ પ્રિય પ્રાણની હાનિરૂપ વિપરીત જ આવે છે તેમ પાંચે ઈન્દ્રિયેના શબ્દ, રૂપ, રસ, ગંધ પ્રમુખ ગમે તેવા બહારથી સુંદર મનહર જણાતા વિષયભેગને જે કોઈ મોહ અજ્ઞાનને વશ બની લોભ-લાલચથી નિરંકુશપણે સેવતા રહે છે તેનું પરિણામ પણ ભારે વિપરીત આવવા પામે છે. તેને વારંવાર જન્મ મરણના ફેરામાં ફરવું
Page #225
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૪ ]
* શ્રી કરવિજયજી પડે છે, પરંતુ જે કઈ મહાશયે તે કિપાકના ફળ સમા વિપરીત પરિણામને નીપજાવનારા વિવિધ વિષયોથી લગારે નહીં લલચાતાં તેનાથી દૂર રહે છે–ચેતીને ચાલે છે–અલિપ્ત રહે છે તેમને જન્મ-મરણના અનંત દુઃખ સહેવાં પડતાં નથી. આત્મલય જાગૃત થવાથી શુદ્ધ ધર્મનું સેવન કરનાર આત્માના શુદ્ધ અવિનાશી સુખને જલદીથી પ્રાપ્ત થાય છે, સકળ દુઃખથી સર્વથા મુદત થઈ આત્માનું સહજ અવિનાશી સુખ મેળવવાના ખરા અથી ભવ્યાત્માઓએ શુદ્ધ ધર્મનું દ્રઢ આગ્રહથી પ્રમાદ રહિત સેવન કરી લેવા આસન્નઉપગારી પરમ આદર્શરૂપ શ્રી મહાવીરસ્વામીનું તેમજ શ્રી શૈતમસ્વામી પ્રમુખ ગણધરનું પરમઉદાર ચરિત્ર નજર સામે રાખી મન અને ઈન્દ્રિયોને કાબુમાં રાખી સ્વકર્તવ્યપરાયણ થવું જોઈએ.
[ જે. ધ. પ્ર. પુ. ૪૪, પૃ. ૨૭૭ ] તપને મહિમા ને પ્રભાવ. અનાદિને કમળ ટાળી, આત્મારૂપી સુવર્ણને શુદ્ધ નિર્મળ કરે તે તપ ખરા આત્માથી જનેએ અવશ્ય સેવવા-આદરવા યોગ્ય છે. તે જ ભવમાં ચોક્કસ મેક્ષે જવાવાળા તીર્થ કરે પણ પિતે પિતાના રાસાં કર્મને ટાળવા જે તપનું સેવન કરે છે તે તપને નિષ્કામપણે વિવેકપૂર્વક સેવનારનું શ્રેય થયા વગર કેમ રહે ? બાહ્ય ને અત્યંતર તપ છ છ પ્રકારે શાસ્ત્રમાં વખાણ છે. તેમાંને બાહા તપ-ઈચ્છાનિરોધરૂપ, આત્મજ્ઞાન-ધ્યાનાદિરૂપ આભ્યન્તર તપની પુષ્ટિને માટે જ કરવાને છે. તેવા હિતકારી લય વગરને કેવળ બાહ્ય તપ તે કાયલેશરૂપ થવા પામે છે, તેથી જ મહાપાધ્યાય શ્રીમાન
Page #226
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૦૫ ] ચÀાવિજયજી કહે છે કે– શક્તિ અનુસારે એવું જ તપઆચરણ કરવું કે તેમાં દુર્ધ્યાન તે ન જ થાય. નખળા હલકા વિચાર ન આવે, પણ પવિત્ર વિચાર પેદા થાય, અંતરની શુદ્ધિ થાય, જેથી સ્વકર્તવ્ય કર્મો શુદ્ધ ભાવે કરાય, તેમાં કશી ખામી ન આવે, તેમજ આત્મ-સાધનમાં સહાયકારક ઇન્દ્રિયાની ક્ષીણતા થવા ન પામે. વળી જે તપ આચરણ સેવતાં આત્મસ્થિરતા–રમણુતા જાગે, જિનેશ્વર પ્રભુ પ્રત્યે અધિકાધિક પ્રેમ પ્રગટે, તેમના કેવળજ્ઞાનાદિક ગુણા પ્રત્યે અંતરમાં બહુમાન જાગે અને એવા જ ઉત્તમ ગુણે! આપણામાં ગુપ્ત રહેલાં છે તેમને પ્રગટ કરવા દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપી રત્નત્રયીનું યથાવિધિ સેવન કરવા તત્પર થવાય-તેમાં આળસ કે બેદરકારીપણું રહેવા ન પામે, ક્રોધાદિક ચારે કષાયેા પાતળા પડે એ રીતે વર્તાય એટલે ક્ષમા, નમ્રતા, સરલતા ને સતાષાદિ ગુણમાં વધારા થાય અને જિનેશ્વર દેવની અત્યંત હિતકારી આજ્ઞાનું ઉલસિત ભાવે ઉપયેાગ સહિત પાલન કરવાનું ન જ ભૂલાય. એવા પ્રકારનું વિવેકભર્યું નિ:સ્વાર્થ પણે તપનુ સેવન કરાય તે તે શુદ્ધ ને કલ્યાણકારી લેખાય. તે સિવાયનું આજ્ઞાવિરુદ્ધ જે સ્વેચ્છાએ તપનુ સેવન કરાય તે કલ્યાણકારી લેખી ન જ શકાય, એમ સમજી સર્વ શ્રેયકારી શાસ્ત્રમર્યાદા યુક્ત શુદ્ધ તપ-ધર્મનું સેવન સહુએ સાવધાનપણે કરવું.
સમતા સહિત કરવામાં આવતા તપવડે નિકાચિત કર્મોના પણ ક્ષય થઈ શકે છે, શુદ્ધ તપના પ્રભાવથી દ્રવ્ય-ભાવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિના ક્ષય થાય છે, રાગનું નિર્મૂલન થાય છે, કના અંત થાય છે, વિઠ્ઠો વિસરાળ થઈ જાય છે, ઇન્દ્રિયાનું દમન થાય છે, મંગળમાળા વિસ્તરે છે,
Page #227
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૬ ]
શ્રી કપૂરવિજયજી
ઈષ્ટ અર્થ સિદ્ધ થાય છે, દેવતાનું આકર્ષણ થાય છે તેમજ કામ વિકાર નષ્ટ થાય છે એમ સમજી મેાક્ષના અથી સુ જનાએ એવા કલ્યાણકારી તપનુ સેવન અવશ્ય કરવું.
[ જૈ. ૧. પ્ર. પુ. ૪૪, પૃ. ૩૭૯ ]
ભારેકીપણાનું લક્ષણ,
( ૧ ) જેનું મન અનવસ્થિત (વિદ્ભવલ) છે તે ઘણા આહટ્ટ– ઢાહટ્ટ ચિતવ્યા કરે છે પણ ઇચ્છિત વસ્તુ મેળવી શકતા નથી અને ઘણાં પાપ-કર્મ બાંધે છે.
(૨) જેમ જેમ શાસ્ત્ર-રહસ્ય જાણે અને લાંબે વખત સાધુની સંગતિમાં રહે તેમ તેમ ભારેકમી જીવ સયમમાથી ઊલટા વિમુખ થતા જાય છે.
(૩) અસાધ્ય રાગીની જેમ જેવું ચિત્ત સર્વજ્ઞ—વીતરાગનાં અમૃતવચનનું પાન કરતા છતાં પાપ-વિકારથી વધારે પુરાય તે જીવ ભારૈકમી હાવા જોઇએ. અન્યથા એકાન્ત હિતકારી એવા જિનવચનથકી કદાપિ વિકારની વૃદ્ધિ થાય જ નહીં. અસાધ્ય રાગી જેવા ભારૅકમી જીવને તેમ થવુ સંભવે છે.
(૪) જેમ ખળેલી લાખ નકામી જાય છે, ભાંગી ગયેàા શંખ ફરી સાંધી શકાતા નથી અને લેહમિશ્ર કરેલું તાંબુ સુધારવા ચેાગ્ય રહેતું નથી, એવી રીતે ભારેકી જીવનું પણ હિત થવુ અશક્ય બને છે.
(૫) જાણવા છતાં સંયમમાગ માં આળસ કરનાર આપ મતિલા સ્વચ્છંદી સાધુને ઉપદેશ આપવેા નકામા છે, જેમ ઇન્દ્રને દેવલાકનું સ્વરૂપ સમજાવવુ' નકામું છે તેમ,
Page #228
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ર૦૭ ] (૬) પ્રથમથી જ શક્તિ–આરોગ્યતા મુજબ ધર્મ–માર્ગ અંગીકાર કરી હળુકમી છે તેને પ્રેમપૂર્વક પાળે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૭૫ ]
કર્મની અકળ ગતિ ૧. દશ દશ જણને પ્રતિબોધવાની લબ્ધિ શક્તિવાળા નંદિષેણ મુનિ પણ કર્મમાંથી છૂટી શક્યા નહિ.
૨. બદ્ધ,નિધત્ત, નિકાચીત અને પૃષ્ટ એવા અનેક પ્રકારના કર્મથી મલિન થયેલ આત્મા જાણતો સતે વિષયાદિક પ્રમાદમાં મુંઝાઈ દુઃખી થાય છે. બદ્ધકર્મ કલુષિત જળ જેવું અથવા દોરાવડે બાંધેલ સોના સમૂહ જેવું, નિધત્ત કર્મ દૃઢ બંધનથી બાંધેલું, નિકાચીત કર્મ અત્યન્ત આકરા અધ્યવસાયથી ભગવ્યા વગર છૂટી ન શકે એવું બંધાયેલું અને પૃષ્ટ કમ તે કોરા વસ્ત્ર ઉપર ચટેલી રજ જેવું ઢીલું બંધાયેલું સમજવું. - ૩. નિકાચીત કર્મના યોગે કૃષ્ણ વાસુદેવની પેઠે વસ્તુ તત્વને જાણતાં છતાં જીવ સત્ય સંયમાદિક સફળ મોક્ષમાર્ગને આદરી શકતો નથી.
૪. કંડરીક મુનિ એક હજાર વર્ષ સુધી વિશાળ ચારિત્ર કરણ કર્યા છતાં અંતે કિલષ્ટ પરિણામને સંયમમાર્ગથી ભ્રષ્ટ થઈ દુર્ગતિગામી થયા અને તેના જ વડીલ બંધુ પુંડરીક ઉચ્ચ ભાવનાયેગે સંયમમાર્ગને અંગીકાર કરી ઉચ્ચ ગતિને પ્રાપ્ત થયા.
પ. મલિન પરિણામથી ચારિત્રને ડોળી નાખ્યા પછી પુનઃ પુનઃ ચારિત્રની શુદ્ધિ કરવી દુષ્કર છે, તે પણ જે કંઈ
Page #229
--------------------------------------------------------------------------
________________
[ ૨૦૮ ]
શ્રી કરવિજયજી શુભ અવસર પામી, પાછળથી પુરુષાતન ફેરવે તે કવચિત્ | સ્વશુદ્ધિ પણ કરી શકે.
૬. જે જીવ સંશય ગ્રહણ કરી તેને અતિચાર અને આચાર દેષથી ખંડિત કરે છે, તે સુખલંપટ થયા પછી ઠેકાણે આવો મુશ્કેલ છે. નિર્વસ પરિણામી તે ઉદ્યમ કરી શકતા નથી.
૭. ચક્રવતી સ્વરાજ્યને વૈરાગ્યયોગે સુખે ત્યજી શકે છે પણ શિથિલાચારી શિથિલાચારને ત્યજી શકતા નથી. ( ૮. તેથી સુદુર્લભ સંયમ પામી, પ્રમાદચરણથી તેને નાશ નહી કરે જેથી ભવાંતરમાં સુલભબોધિપણું સહેજે પ્રાપ્ત થાય.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૪ ]
“જૈન ધર્મ સંબંધી સમજવા યોગ્ય બેધવચને”
રાગ, દ્વેષ અને મહાદિ દોષ દૂર કરનાર-જીતી લેનાર જિનેશ્વર દેવ છે. તેમણે ઉપદેશેલે–પ્રરૂપેલો ધર્મ એ જૈન ધર્મ છે. અહિંસા, સંજમ અને તપ એ જિનેક્ત ધર્મનું લક્ષણ છે. એ પરમ મંગળમય ધર્મની ધુરાને ધારણ કરનાર ધરી સમાન નિર્ચથ–સાધુ ગુરુ ગણાય છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર દ્રઢ શ્રદ્ધા રાખનાર વિવેકચક્ષુથી સત્ય જેનાર જાણનાર અને સત્ય હિતકારી કરણ કરનાર શ્રાવક કહેવાય છે. સકળ દોષ રહિત જિનેશ્વરદેવે કથેલા ધર્મને એકસરખી રીતે અનુસરનારા સાધમી લેખાય છે. તેમની યથા ઉચિત સેવા-ભક્તિ કરનારા ભાગ્યશાળી ભવ્યજનો મહાલાભ મેળવે છે. વિવેકયુક્ત સાધમી સેવાનું મહાફળ કહ્યું છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૦૯ ]
આ ભવસમુદ્રથી તરી પાર ઉતારે અથવા જેના આલખનવડે ભવના પાર પમાય તે લેાકેાત્તર-શ્રેષ્ઠ તીર્થ કહેવાય છે. તે જંગમ તીર્થ અને સ્થાવર તી એમ એ પ્રકારનાં કહ્યાં છે. જિનેશ્વર દેવની એકાન્ત હિતકારી આજ્ઞાને સારી રીતે સમજી, તેમાં દ્રઢ શ્રદ્ધા ધારી, તે મુજબ થાશક્તિ ચાલવા તત્પર રહેતા સાધુ, સાધ્વી, શ્રાવક ને શ્રાવિકા એ જંગમ તીર્થ છે અને શત્રુંજય, ગિરનાર, આબૂ, અષ્ટાપદ અને સમેતશિખર પ્રમુખ સ્થાવર તી છે. શુદ્ધ ભાવથી તેને ભેટનારા ભવ્યજના ભવસાગર તરી શકે છે. એ ઉપર કહેલાં તીને ભાવથી ભેટી શક્તિ મુજબ દાન, શીલ અને તપરૂપ ધર્મકરણી આળસ ત્યજીને સવિશેષ કરવી એ દરેક ભવ્યાત્માનું હિત કન્ય છે. તીને ભેટતાં અનેક સજ્જનાના સહેજે સમાગમ થવા પામે છે. તેમના ઉત્તમ ગુણેાનું અનુમાદન કરવાથી આપણામાં સજ્જનતા–સારી ચેાગ્યતા આવે છે, નિંદ્યાર્દિક ઢાષાનું નિવારણ થાય છે અને નિર્મળ જ્ઞાન, દર્શનાર્દિક ગુણાના પ્રકાશ થાય છે. આવા ઉત્તમ હેતુથી જ સહુ કાઈ આત્માથી સજ્જનાએ પવિત્ર તીર્થની ભેટ કરવી ઘટે છે. તેને શુભ પ્રસંગે સાધી જનાના યાગ્ય સત્કાર કરવા, તેમની સંગાતે ધર્મગાછી કરવી અને દરેક શુભ પ્રસંગમાંથી કંઈ તે કંઈ ગુણ ગ્રહણ કરી લેવા ચૂકવું નહીં. હંસની પેઠે સાર તત્ત્વનું ગ્રહણુ · કરી લેવામાં જ પ્રાપ્ત થયેલી સુબુદ્ધિની સાર્થકતા છે. સુખે નિહી શકાય એવાં વ્રત-નિયમે સમજપૂર્વક આદરવાના ખપ કરવા એ આ દુર્લભ માનવદેહાર્દિ સામગ્રી પામ્યાની સાથે કતા છે.
.
૧૪
Page #231
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૦ ]
શ્રી કપૂરવિજયજી
66
પૂર્વ પુણ્યયેાગે પ્રાપ્ત થયેલી લક્ષ્મી અને વાણીના પણુ સદુપયેાગ કરવાથી જ તેની સાકતા છે, એ અગત્યની વાત વિસારવી ન ઘટે. ટુંકાણમાં સહુ સંગાતે મૈત્રી, ગુણીજન પ્રત્યે પ્રમાદ, દુ:ખીજના પ્રત્યે કરુણા અને દાષવંત પ્રત્યે રાગ-દ્વેષ રહિત મધ્યસ્થભાવ રાખવામાં જ આપણું ખરું હિત રહેલું છે, એ મુદ્દાની વાત ખૂબ લક્ષમાં રાખીને કલેશકુસંપ ટાળવા, સુલેહ-શાન્તિ સ્થાપવા અને પવિત્ર ધર્માં માના સત્ર પ્રકાશ કરવા માટે ઢઢ પ્રયત્ન કરવા. સહુ કાઇનુ શ્રેય-કલ્યાણ ઇચ્છવાથી આપણું પણ શ્રેય થશે જ. કહ્યું છે કેઃ— સહુ મન સુખ છે, દુઃખને કે ન વછે, નહિ ધરમ વિના તે, સૌખ્ય એ સંપજે છે; ગૃહ સુધર્મ પામી, કાં પ્રમાદે ગમીજે ? અતિ આળસ તજીને, ઉદ્યમે ધર્માં કીજે. ઇહુ દિવસ ગયા જે, તેહ પાછા ન આવે, ધરમ સમય આળે, કાં પ્રમાદે ગમાવે ? ધ નવ કરે જે, આયુ આળે વહાવે, શશીપતિ પરે તે, શાચ ના અંત પાવે. ’ 'જગતમાં સહુ કોઇ સુખની વાંછા કરે છે, દુ:ખની વાંછના કરતા નથી. સહુ જીવાને સુખમય જીવન જ જીવવું વ્હાલુ લાગે છે, પણ એવું સુખ દયા, દાન અને દમન( સયમ )રૂપ ધર્માંનું સેવન કર્યા વગર મળી શકતુ નથી. એ ઉત્તમ ધસેવન કરવાથી એક અમૂલ્ય તક આ માનવભવમાં પામ્યા છતાં વિષય-કષાયાદિક પ્રમાદવશ પડી, સ્વચ્છંદીપણું આદરીને હે મુગ્ધ જીવ! તું કેમ એળે ગુમાવે છે ? પ્રમાદ સમાન કાઇ કટ્ટો દુશ્મન નથી, એથી જ તારે સંસારચક્રમાં જન્મ-મરણના
Page #232
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૧૧ ] ફેરા ફરવા પડે છે, માટે ચેત! જાગૃત થા! અને કાયરપણું ત્યજી દે. એ જ ખરો સુખને માર્ગ છે. જે રાત્રિ-દિવસ ધર્મસાધન વગરના જાય છે તે ફેગટ જાય છે, ધર્મસાધન કરી લેનારાનાં તે સફળ થાય છે. અત્યારે અવસર પામી સ્વાધીનપણે થોડું ઘણું કષ્ટ સહન કરીને પણ ધર્મ સાધન કરી લેવું સારું કે જેથી ભવિષ્યમાં ઘણું સુખ સાંપડે, પરંતુ જે કઈ દેહ, ધન અને પુત્રાદિક પરિવાર ઉપર મમતા ધારી ધર્મસાધનની ખરી તક ખાઈ દે છે તેમને પછી ભારે શોચ સાથે ભવિષ્યમાં બહુ દુઃખ વેઠવું પડે છે, એમ સમજી, સ્વહૃદયચક્ષુ ઉઘાડી, ભવિષ્યનો વિચાર કરજે. સવેળા ચેતી જઈ કંઈ ઉત્તમ ધર્મસાધના કરી લેવાશે જરૂર આગામી ભવિષ્ય સુધરવા પામશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૭૯ ] પાત્રતા વગર ખરી પ્રાપ્તિ થતી કે ટકતી નથી.” ગુરુ ભી શિષ્ય લાલચી, દેને ખેલે દાવ; દોને બે બાપડા, બેઠ પથ્થરકી નાવ. ૧ ગુરુ ને શિષ્યની જોડી ઘણે ભાગે એક સરખી જ મળે છે. ગુરુ “લોભી હોય અને શિષ્ય “લાલચુ” હોય તે પથ્થરની નાવમાં જ બેઠેલા એ બંનેને બૂરા હાલ થાય છે. એવા નાલાયક પથ્થરની નાવ જેવાને આશ્રય કરનારા સહુના બૂરા. હાલ થવા પામે છે. ગુરુપદની જવાબદારી કેટલી બધી છે ? ઉત્તમ ગુણેને પોતે ધારણ કરી અધિક અધિક ગુણને અભિલાષી બની, પવિત્ર આચાર્ય ઉપાધ્યાયાદિકની પદવીને અનુક્રમે પામી, શુદ્ધ કરુણાબુદ્ધિથી જેઓ રાગ-દ્વેષાદિ દોષથી સંસા૨માં ડૂબતા જીવોને યોગ્ય અવલંબન આપી શકે છે તેઓ જ
Page #233
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૨ ]
શ્રી કરવિજયજી તેવી ઉત્તમ પાત્રતાયેગે ગુરુપદને સાર્થક કરી શકે છે. પોતે પ્રવહણની માફક તરે છે અને અન્ય કઈકને તારે છે.
જાકો ગુરુ હૈ લાલચી, દયા નાંહિ શિષ્યમાંહી; ઉન કે ભેજીયે, ઉજજડ કૂવામાંહી. ૨
મૂળ ગુરુ બની બેઠેલા જ લાલચી-લેભતૃષ્ણથી ભરપૂર હોય અને તેની પાછળ વળગેલા શિષ્યો એથી નપાવટ-નિર્દય હોય તે એ બને જગતને કેવળ ભારભૂત જ લેખાય તેથી જ બહિષ્કાર યોગ્ય ગણાય, પરંતુ એવાના ય પૂજારીઓ મળી જાય છે, જેથી થોડા દિવસ મેજ માણું લે છે, પરંતુ પાડાની પેરે પવિત્ર શાસનને પણ ખૂબ ડાળી નાંખી સ્વાર્થી બનેલાના કેવા બૂરા હાલ થાય છે તેને એટલે પરિણામને વિચાર કરનારા ખરા શાસનરસિક ત્યાગી કે ગૃહસ્થ જ ખરો ખ્યાલ કરી શકે છે.
સદગુરુ ઐસા કીજીએ, તુરત દિખાવે સાર; પાર ઉતરે પલકમેં, દર્પન કે દાતાર. ૩
સદ્દગુરુ એવા મેળવવા જોઈએ કે તરત સારતત્વ દર્શાવે અને શિષ્યના હદયની શુદ્ધિ કરી દઈ તેને પલકમાં પાર ઉતારે. જે આત્મકલ્યાણને સાચો ને સીધે માર્ગ ન બતાવે તેવા નામના કાચા ગુરુથી કંઈ વળે નહીં. સ્વપરનું કલ્યાણ કરી શકે એવા સુપાત્ર-સુગુરુ શોધી લેવા જોઈએ.
[જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૭૮]
Page #234
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૧૩ ] - સાચા સાધુ કોને કહેવા? દયા ગરીબી બંદગી, સમતાશીલ સ્વભાવ, આશ તજે માયા તજે, મેહ તજે અરુ માન; એ તે લંછન સાથકે, કહે કબીર સભાવ, હર્ષ શેક નિંદા તજે, કહે કબીર સંત જાન. માન નહીં અપમાન નહીં, ઐસે શીતલ સંત, સંત ખરે સેહિ જિને, કનક કામિની ત્યાગ; ભવસાગર ઉતર પડે, તોડે જમકે દંત,
ઔર કછુ ઈચ્છા નહિં, નિશદિન રહે વિરાગ. ઉપર વર્ણવ્યા તેવા લક્ષણ સંત-સાધુમાં મળે છે, તેથી સેબત કરવી તે એવા સંતની કરવી જેથી જીવ તેની છાયામાં ખરી શીતળતા પામે. સુખમાં આસક્ત જીવને પ્રભુ ભાગ્યે જ સાંભરે છે, દુઃખમાં તે વધારે સાંભરે છે તે માટે સુખ કરતાં દુ:ખને જ્ઞાની જને ખૂબ આવકાર આપી અપનાવે છે. માનઅભિમાનથી અનેક અવગુણ પેદા થાય છે એટલે માન અપમાન તજી જે સ્વપરહિત સાધવા સાવધાન રહે છે તે ખરા સંત લેખાય છે. પિતે પરિષહ-ઉપસર્ગ સહન કરે પણ પરને પીડા ઉપજાવે, બને તેટલું સહનું ભલું જ કરે, બૂરું કેઈનું મનથી પણ ન ઈ છે તે સંત. જેને શરીરની મમતા ન હોય, મેહ-માયા, હર્ષ, શેક જેનાથી દૂર હોય, પરની આશા ન કરે એવા સંત-સાધુ પ્રભુ સમાન જાણવા. ચંદન જૈસા સંત હોય છે, જેમાંથી શીતળતા ને સુવાસ સહેજે મળે છે.
એક ઘડી આધી ઘડી, આધી હુંમે આધ;
સંગત કરીએ “સંત” કી, કરે ક્રોડ અપરાધ. ખરા સંત-સાધુને તેના લક્ષણથી પિછાણી લઈને ઘડી,
Page #235
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૪ ]
શ્રી કપરવિજયજી આધી ઘડી કે પા ઘડી પણ એવા “સંત” ની સેવા સંગત કરી લેવાય તે તેમના સુપ્રસાદથી–સુશિક્ષાથી ક્રોડ ભવના પાપ નાશે. આજકાલ બાહ્ય આડંબર વધી ગયો છે ને મુગ્ધ જીવને ખરા સંતની પરીક્ષા-પિછાણ થઈ શકતી નથી તેથી તે સાચા માર્ગ પામી શકતા નથી, જે પોતે સાચો માર્ગ પાપે હોય તે પમાડે એવાં હિતવચન હૈયે ધરી સાચા સંતને ઓળખવા ખપ કર ને તેમની સેવાભક્તિને લાભ અચક લે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૨૭૯ ]
2418H670 ( Self Restraint )
નિજ આત્માને જ દમ સારે છે.” ૧. ગર્દભ, ઊંટ, અશ્વ, વૃષભ અને મદોન્મત્ત હાથી પણ યુક્તિને વશ થઈ શકે છે, પરંતુ વેચ્છાચારી એ આપણે આત્મા વશ થઈ શકતો નથી.
૨. તપ, સંયમવડે આત્માને સ્વાધીનપણે દમી લે સારો છે, નહીં તે પરાધીનપણે વધબંધનાદિક વિવિધ કષ્ટવડે દમાવું તો પડશે જ. ( ૩. બીજી નકામી ખટપટ કરવા કરતાં નિજ આત્માને જ વશ કર યુક્ત છે, કેમકે તે બહુ મુશ્કેલીથી વશ થાય છે, પણ આત્માને તપ સંયમાદિકવડે દમવાથી આ લોકમાં સુખી થવાય છે.
૪. સદા રાગદ્વેષાદિક દોષને સેવતે જીવ મલિન અથવસાય યુક્ત છતે સ્વેચ્છારીપણાથી વિષયકષાયાદિકગે થતી ગુણહાનિને પણ જોઈ શકતો નથી. મેકળી મૂકેલી પશુ જેવી વૃત્તિથી જીવનું પોતાનું બહુ જ બગડે છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૧૫ ] - પ. જીવને સુગંધી દ્રથી અર્યો છતે, ગુણ-સ્તુતિવડે
સ્તો છતે, વસ્ત્રાલંકારથી પૂજે છતે, બહુમાન કરવાવડે સત્કાર્યો છd, મસ્તક નમનવડે પ્રણયે છતે અને આચાર્યાદિક પદવી દેવાવડે સન્મા છો, મૂઢપણાથી તે એવું કામ કરે છે કે જેથી પોતાનું સ્થાન જ ફેડી નાખે છે એટલે અલ્પ સુખને માટે બહુ સુખ હારી જાય છે. બાહ્ય આડંબરમાં મૂંઝાઈ રહેવાથી ખરું સુખ હારી જવાય છે.
૬. બહુ ફળદાયી શીલવતાદિકને લેપી નાંખી જે મૂખ સુખની ઈચ્છા કરે છે તે દુબુદ્ધિ કેટી મૂલ્યથી તુચ્છ કાંગણી ખરીદે છે.
૭. જેમ સ્વપ્ન અવસ્થામાં અનુભવેલું સુખ જાગ્રત અવસ્થામાં જણાતું નથી. ભૂતકાળમાં ભેગવેલું સુખ પણ સ્વપ્નવત્ થઈ જાય છે એમ વિવેકબુદ્ધિથી સમજી, સર્વ વિષયસુખને તુચ્છ, કલ્પિત અને ક્ષણિક લેખી, વૈરાગ્ય લાવી આત્મદમન કરવું જ ઉચિત છે. એમ કરવાથી જ જીવને નિતાર થવા પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૩૧૩. ]
વિષય લેલુપતાનાં વિરસ (કડવાં) ફળ. - ૧. મથુરામાં મંગુ નામના આચાર્ય રસલુપતાથી સ્થિરવાસ રહ્યા હતા. ત્યાંથી કાળ કરીને તે નગરીની પાળ પાસે યક્ષમંદિરના અધિષ્ઠાયક(યક્ષ) તરીકે ઉત્પન્ન થયા. હવે તે યક્ષ પશ્ચાત્તાપ કરતે છતે, મંદિર સમીપે નીકળતા મુનિજનેને પોતાની હકીક્ત જણાવી બોધ કરતા કહે છે. “ગ્રહવાસ તજી,
Page #237
--------------------------------------------------------------------------
________________
[ રે૧૬]
શ્રી કરવિજયજી દીક્ષા લઈને, રસગારવ, અદ્ધિગારવ અને શાતાગારવને વશ થઈ મેં જેને ધર્મનું આરાધન કર્યું નહિ તેથી મારી આવી બૂરી દશા થઈ છે, માટે તમે સર્વે સાધુઓ સાવધાનપણે સંયમ પાળજે. - ૨. શિથિલ આચારવડે સર્વ આયુષ્ય ક્ષીણ થયે છતે ધર્મરૂપ સંબલ વિના હું શું કરું? હવે મને ઘણે શોચ થાય છે પણ અવસર વિત્યા પછી, સંયમભ્રષ્ટ થયા પછી હવે શોચ કરવા માત્રથી શું વળે? '
૩. લક્ષ ગમે ભવમાં ભમતાં દુર્લભ જેનધર્મ પામીને પણ સ્વછંદ આચરણથી હા ! ઈતિ ખેદે! જીવને અનેક પ્રકારની જાતિઓ તથા ચેનિઓમાં ભ્રમણ કરવું પડે છે.
૪. વિષયકષાયાદિક પ્રમાદને વશ થઈને સાંસારિક કાર્યમાં ઊજમાળ થયેલો જીવ વિવિધ પ્રકારના સંયોગવિયેગના અથવા જન્મ-મરણનાં દુઃખેથી ડરતા નથી કેમકે તે પુનઃ પુનઃ તેવા જ દુઃખદાયી કારણેને સેવતે જ રહે છે, તેમજ ઈન્દ્રિય સંબંધી સુખથી સંતોષ પામતો નથી કેમકે વિષયસુખની નવનવી ચાહના કરતે જાય છે. અને પરમાનંદદાયક અનુપમ મોક્ષસુખકારી હિત સાધનથી વિમુખ જ રહે છે.
૫. જે સ્વાધીનપણે તપ–સંયમ સેવવાનો ઉદ્યમ કરવામાં ન આવે તે પાછળથી પશ્ચાત્તાપ કરવા માત્રથી વિશેષ ફાયદો થઈ શકે નહિ; કેમકે શ્રેણિક રાજા પશ્ચાત્તાપ કરતા છતાં નરકમાં જ ગયા.
ભવચક્રમાં ધારણ કરેલાં હાદિકની અનંતતા. ૬. ચોરાશી લક્ષ જીવનિમાં ભ્રમણ કરતાં જેટલાં દેહ ધારણ કરીને તજી દીધાં તેના અનંતમા ભાગના દેહથી
Page #238
--------------------------------------------------------------------------
________________
લેખ ગ્રહ : ૭ :
[ ૨૧૭ ] પણ ત્રણ ભુવન સંપૂર્ણ ભરાય જાય તે પૂરેપૂરા ધારણ કરેલાં દેહપ્રમાણનું કહેવું જ શું?
૭. નખ, દાંત, માંસ, કેશ અને હાડકાંને હિસાબ કરીએ તે અનંત મેપર્વત થાય તેય તેને પાર ન આવે. . ૮. સંસારચક્રમાં ભ્રમણ કરતાં જીવે છે જે આહાર આરોગ્યા તેને હિસાબ કરાય તે હિમવંત, મલય, મેરુગિરિ અને અસંખ્ય દ્વીપસમુદ્રથી પણ અધિક પ્રમાણમાં ઢગ થાય.. - ૯. તૃષાતુર થઈ જીવે ભવભ્રમણ કરતાં જે જે જળ પીધાં તેને હિસાબ કરીએ તે સર્વ કૂવા, તળાવ, નદી ને સમુદ્રમાં પણ ન સમાય.
૧૦. બાળપણમાં જે સ્તનપાન કર્યા તેને હિસાબ કરીએ તે તે સમસ્ત સમુદ્રના જળથી પણ અધિક થાય કેમકે ભવભ્રમણ કરતાં જીવે અનંતીવાર અવનવા દેહને ધારણ કરેલ છે.
“જીવની મતિમૂઢતા યા અજ્ઞાનતા” ૧૧. જીવે અનેક પ્રકારના કામગ અનંતીવાર પ્રાપ્ત કર્યા છતાં અજ્ઞાનતાથી એને અપૂર્વ સુખ છે એમ મૂઢ આત્મા માની લે છે.
૧૨. જીવ જાણે છે અને પ્રત્યક્ષ દેખે છે કે આ સર્વ ભેગસામગ્રી અને સંપદા ધર્મનું જ ફળ છે તેમ છતાં સત્યની મૂઢમતિવાળા જાતિહીન છો પાપકર્મમાં જ રમે છે–રચ્યાપચ્યા રહે છે.
૧૩. જન્મ, જરા અને મરણ સંબંધી અને જીવ જાણે છે અને મનમાં વિચારે છે તે પણ મહામહાભ્યતાથી મૂઢજને વિષયસુખથી વિરક્ત થતા નથી. કેઈક વિરલા શીવ્ર મોક્ષગામી જને જ સંતોષવૃત્તિને ધારણ કરે છે.
Page #239
--------------------------------------------------------------------------
________________
[ ૨૧૮ ]
શ્રી કપૂરવિજયજી
૧૪. જીવ જાણે છે કે મરવું તેા છે જ અને નહીં મરતાંને પણ જરા વિણાસે છે, ખાખરા કરી મૂકે છે તેા પણ જીવ પરભવથી કે પાપકર્મથી ડસ્તા નથી. માહનું એવું ગઢ દુષ્ટ ચરિત્ર છે કે તે જીવને મિથ્યા ભ્રમમાં નાખી પાપમાં રક્ત કરી મૂકે છે.
૧૫. એપગા, ચાપગા, બહુપગા, અપગા, સધન અને નિન માત્રને કાળ સદા લગારે થાક્યા વગર ખાઈ જાય છે. કાળ કદાપિ કેાઇને છેાડતા નથી.
૧૬. સર્વ કાઇને અવશ્ય મરવું પડશે જ, પરંતુ મરણના મુકરર દિવસ જાણતા નથી તેથી તે મેાતના મુખમાં રહ્યો છતા આશાપાશમાં બંધાઈને સ્વહિત સાધી શકતા નથી.
૧૭. જીવિત સંધ્યારગ સમાન છે, જળતરંગ જેવું તેમજ ગતિના અગ્ર ભાગે રહેલા જળબિંદુ જેવું અસ્થિર છે અને ચાવન ( જોખન ) પણ નટીના વેગ જેવું ચપળ છે તા પણ પાપકર્મીમાં રક્ત થયેલા જીવ બુઝ્રતા નથી—ચેતી શકતા નથી અને અહિત–પાપકર્મ ને આચર્યો કરે છે.
૧૮. સ્ત્રી–જધનાદિક જે જે અશુચિ સ્થાના છે અને જેને દુગનિક જાણીને જીવ લાજે છે તે તે અગ્નિ અને દુગસ્કૃતિક સ્થાનને સેવવા કામાન્યજના અભિલાષા કરે છે, મેહમૂહનાની પ્રગટ પ્રતિકૂળ વૃત્તિ જોવાય છે.
એમાં
6
'દુઃ કામગ્રહ. '
૧૯. સર્વ દુ:ખને પેદા કરનાર, મહાદુ:ખદાયી અને પરસીંગમનાદિ સવ દાષાના પ્રવર્તક દુષ્ટ કામગ્રહ જ છે. એ દુષ્ટ કામગ્રહથી જગત્ માત્ર પરાભવને પામ્યું છે.
૨૦. જે કામાન્ય અની વિષય સેવે છે તેને તૃપ્તિ થતી
Page #240
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૭ ] નથી, શરીરબળ એથી ક્ષીણ થઈ જાય છે, સત્વ-વીર્ય ચુસાઈ જાય છે, ચિત્તમાં ઉગ થાય છે, તેમજ સ્વછંદ આચરણથી ક્ષયરોગ, પ્રમેહ અને ચાંદી પ્રમુખ અનેક દુઃસા રે થાય છે.
૨૧. જેમ ખજ (ખણવાના) રોગથી પીડિત માણસ ખાજને ખણતાં થતાં દુ:ખને સુખ માને છે તેમ મહમૂઢ માનવીઓ કામગમાં થતી દેહ-વિડંબનાને સુખ માને છે. કામાન્ય છ ક્ષણિક વિષયસુખને જ સારભૂત માને છે.
૨૨. જ્ઞાની, વિવેકી મહાત્માઓ વિષયને હલાહલ ઝેરરૂપ માને છે. વિષયરૂપ ઉગ્ર ઝેરનું સેવન કરનાર છે તેના ભયંકર પરિણામથી અનંતા દુઃખને પામે છે અને તેના મહામાઠા પરિણામથી મરણ પામી દુર્ગતિમાં જાય છે.
૨૩. એવી રીતે પાંચે ઈન્દ્રિયના વિષય-વિકારથી અથવા હિંસાદિક પાપયુક્ત મલિન પરિણામથી ક્ષણે ક્ષણે કર્મમળનો સંચય કરી, ચાર ગતિરૂપ સંસારચક્રમાં મહમૂઢ અને પરિભ્રમણ કરે છે.
“કમની વિચિત્રતા.” ૨૪. જે જિનવચનને રુચિથી સાંભળતા નથી તેમજ સાંભળીને પ્રમાદ કરે છે તે કમનશીબ જને અપાર સંસારમાં ચિરકાળ ભમે છે.
૨૫. બહુ પ્રકારે ધર્મ–ઉપદેશ માટે પ્રેર્યા છતાં મિથ્યાષ્ટિ, સત્વહીન જન કવચિત્ ધર્મોપદેશ સાંભળે છે, પૂર્વ નિકાચીત કર્મબંધના કારણથી વિવેક આદરી ધર્મસાધન કરી શક્તા નથી.
આરાધક ભાવ.” - ૨૬. હિંસાદિક પાંચ પાપ-આશ્ર તજીને તથા અહિંસાદિક
Page #241
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૦ ]
શ્રી કપૂરવિજયજી પાંચ પ્રકારના સંવરને સેવીને અથવા પાંચે ઈન્દ્રિયોને સંપૂર્ણ જય કરી, સર્વ મળથી મુક્ત થઈને મુમુક્ષુ જને સર્વોત્તમ મોક્ષપદને પામે છે અર્થાત પ્રમાદ રહિત ધર્મ કરનારા તથાવિધ ભવ્યજને જ પરમપદને પામી શકે છે. - ર૭. સમ્યજ્ઞાન-દર્શન અને સમ્યમ્ આચરણ, તપ, સંયમ, સમિતિ, ગુમિ, પ્રાયશ્ચિત્ત, ઈન્દ્રિયદમન, ઉત્સર્ગ, અપવાદ તથા વિવિધ અભિગ્રહ ધારણ કરવાથી, સાવધાનપણે રત્નત્રયીનું સેવન-આરાધના કરવાથી અને નિર્દોષ આહાર–પાણીની ગષણા કરવાથી જ મુમુક્ષુ જને ભવસમુદ્રને તરી શકે છે. એવા અપ્રમાદી મુનિજનેને જ મનુષ્ય અવતાર પ્રત્રજ્યાનું યથાર્થ પાલન કરવાવડે સફળ થાય છે.
“વિરાધભાવ. ” ૨૮. પરંતુ જે ગ્રહવાસ તજીને પુનઃ પાપારંભના કામમાં આસક્ત થાય છે, તેમાં પ્રીતિ જોડે છે, ત્રણ સ્થાવર જીવને વધ કરે છે, પરિગ્રહ રાખે છે, એવા સંયમષ્ટ થયેલા અસંચતિઓ તે ગ્રહવાસ તજ્યા છતાં કેવળ વેશવિડંબના જ કરે છે.
૨૯. શાસ્ત્રવિરુદ્ધ આચરણ કરતે જીવ સંકિલષ્ટ પરિણામથી અતિ ચિકણું (નિકાચિત) કર્મ બાંધે છે, સંસારભ્રમણ વધારે છે અને માયા–મૃષાવાદને સેવે છે.
( [ જે. ધ. પ્ર. પુ. ૪૯, પૃ. ૩૧૪ ]
- ધર્મ આચરણમાં થતી પારાવાર ઉપેક્ષા.
કેટલાએક મુગ્ધમતિ જ મરુદેવી માતાનું આલંબન (એવું) લઈને કહે છે કે-જેમ તે મરુદેવી માતા તપ-સંયમ
Page #242
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૨૧ ]
સંબધી કઠણ કરણી કર્યા વગર જ મુક્તિપદ પામ્યા તેમ અમે પણ પામશુ. તેવુ સ્વેચ્છાપૂર્વક મેલી–ાલતા રહી ધર્મસાધન કરવામાં ઉપેક્ષા કરવી એ પેાતાના આત્માને ઠગવા ખરાખર છે. શ્રી મરુદેવીનું દૃષ્ટાન્ત આશ્ચર્ય રૂપ છે. એવી નિર્મળ ભાવના આવવી સુલભ નથી. બહુધા અભ્યાસયેાગે, જ્ઞાનક્રિયાના ઠીક સહયાગ થતાં જ સિદ્ધિ સંપજે છે. પૂર્વ ભવના અભ્યાસખળથી આ જન્મમાં ચિત્ કંઇક તેવું નિમિત્ત પામીને, વિષમ સેાગથી વિરક્ત થઇ, તત્કાળ સ્વયમેવ દીક્ષા ગ્રહણ કરી પ્રત્યેકમુદ્ધો સુખપૂર્વક માક્ષપદ પામે છે. એવા આલેખન લઈ આત્મસાધનમાં ઉપેક્ષા કરવી ઉચિત નથી, પરન્તુ વિશેષ સાવધાન થઇ ધર્મ અભ્યાસ કરવા ચેાગ્ય છે; કેમકે જો આ જન્મમાં ઉત્તમ ધર્મ-ખીજ વાવ્યાં હશે તા ભવિષ્યમાં ઉત્તમ ફળના અધિકારી થઈ શકાશે; તેથી ગમે તેવાં મહાનાં કાઢી ધર્મકરણી કરવામાં આળસ કરવું તે કાઇપણ રીતે ઉચિત નથી.
કેાઈ નિન માણુસ કદાચિત રત્નાદિકનું નિધાન પામ્યા છતાં પ્રમાદથી તેની સાચવણ ન કરે તેા તેના લાભથી ભ્રષ્ટ થાય છે તેમ પ્રત્યેકબુદ્ધાદિકની ઋદ્ધિ ઈચ્છતા સતા જો કાઇ કાયરતાવડે ધર્મકરણી ન કરે અથવા પ્રથમ કરતા હાય તેને સ્વેચ્છાથી તજી દે તે તે કદાપિ આત્મહિતને સાધી શકે નહીં. તેથી જ આત્માથી જનાને સર્વ પ્રમાદાચરણ તજી ધર્મ સાધન કરવું ઉચિત છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬ ]
Page #243
--------------------------------------------------------------------------
________________
[ રરર ]
શ્રી કર્ખરવિજયજી રાગાદિક વિકારનો જય કરવાની જરૂર. સસક અને ભસક નામના સાધુઓની બહેન સુકુમાલિકા સાધ્વીના થયેલા અનિષ્ટ હાલ સાંભળીને મોક્ષાથી સાધુએ મરણાંત સુધી રાગાદિક વિકારને વશ થવું નહીં. એકદા સસક અને ભસક નામના બંને ભાઈઓએ વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. તેઓ અનુક્રમે જ્ઞાની-ગીતાર્થ થયા. તેમણે સુકુમાલિકા નામની પિતાની બહેનને પ્રતિબધી દીક્ષા આપી, પરંતુ તે સાધ્વી અત્યન્ત રૂપવંત હોવાથી કામાન્ય જને તેની પેઠે લાગતા હતા. તે વાત જાણ સાધ્વીજીએ બહાર જવું આવવું બંધ કર્યું તે પણ ઉપાશ્રયના મુખદ્વાર આગળ, સાધ્વીજીનું રૂપ નિહાળવા કામીજને આવીને ઉપદ્રવ કરવા લાગ્યા. તેથી આચાર્ય મહારાજની અનુમતિ મેળવી બંને સાધુ ભાઈઓ સુકુમાલિકાના શીલની રક્ષાથે ચોકી કરવા લાગ્યા. આવી વિટંબના થતી જાણી એ સાધ્વીજીએ પિતે અનસન કર્યું–આહાર ત્યાગપૂર્વક શરીર વસરાવ્યું. અનુક્રમે સાધ્વીજીને મૂચ્છિત અવસ્થામાં મુએલી સમજી, બંને સાધુઓ તેનું ઉચિત ( પરિષ્ઠાપનાદિ) કરી સ્વસ્થાનકે ગયા. સાધ્વી તો શીતળ પવનના વેગે સ્વસ્થ-સચેત થઈ. તેવામાં ત્યાં આવી ચઢેલા કેઈ સાર્થવાહ તેવી અવસ્થામાં તેને સહાય કરવાથી તે તેના સાથમાં રહેવા લાગી. અનુક્રમે તે ગૃહસ્થની સાથે રાગ બંધાયાથી તે સાધ્વી ચારિત્ર ચકી, સાર્થવાહની ગૃહિણું થઈને રહી. એકદા તેના બંને સાધુ-ભાઈઓ તેને આંગણે આહારપાણને અર્થે આવ્યા. તેને શંકા પડવાથી તેની હકીકત પૂછતાં સાચી વાત જણાઈ આવી, તેથી તેમણે સાર્થવાહને સમજાવી સુકુમાલિકાને ફરી દીક્ષા દીધી માટે રાગાદિક વિકારનું દુર્ભયપણું સમજી, સાધુ
જરે આવીને બહાર ન આવે ૧ રક્ષા મેળવી અને લાગ્યા. આ
Page #244
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩ ] પુરુષોએ સદાય સાવચેત રહેવું જોઈએ કે જેથી પાછળથી પશ્ચાત્તાપ કરવો પડે નહિ.
| [ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬]
સંત સાધુજનોની નિલેભતા. રૂપલાવણ્યાદિક ગુણોથી ભરેલી રૂકમિણું નામની પોતાની પુત્રી કટિ ગમે દ્રવ્યના દાયજા સાથે ધનસાર્થવાહ, પિતાની પુત્રીએ પ્રથમ સાધ્વીઓના મુખે શ્રી વરસ્વામીના ગુણેની પ્રશંસા સાંભળી શ્રી વરસ્વામીને જ વરવા કરેલી પ્રતિજ્ઞા મુજબ તેઓ જ્યારે વિચરતા વિચરતા ત્યાં પધાર્યા ત્યારે શ્રી વયરસ્વામીને અત્યત આદરથી અર્પણ કરવા ગયા, પરંતુ તેઓ તેમાં લોભાયા નહીં એટલું જ નહીં પણ તેમને ઉપદેશવડે પ્રતિબધી-શુદ્ધ સાધુમાર્ગની યથાર્થ ઓળખાણ કરાવી, જેથી રૂમિણુએ વૈરાગ્યભીની બની તેમની જ પાસે દીક્ષા અંગીકાર કરી પોતાનું કલ્યાણ સાધ્યું. એવી રીતે સર્વ સાધુજનેએ નિર્લોભી નિઃસ્પૃહી રહેવું જોઈએ. સ્ત્રી, નગર, સૈન્ય, વાહન અને પ્રચુર લક્ષમી વિગેરે બહુ પ્રકારની લાલચાવડે લલચાવ્યા છતાં શ્રેષ્ઠ મુનિઓ તેની લેશ માત્ર ઈછા કરતા નથી.
અમર્ષ અથવા ઈર્ષા–અદેખાઈ તજી
. કેવળ ગુણાનુરાગી થવું. સદ્દગુરુ કેવળ ગુણના જ રાગી હોવાથી કેઈ ગુણવંત શિષ્યની પ્રશંસા કરતા હોય ત્યારે અન્ય શિષ્યએ તેની અદેખાઈ ન જ કરવી. અદેખાઈ કરનાર શિષ્ય જ્ઞાની ગુરુની આશાતના કરી દુઃખી થાય છે. કોશ્યા-વેશ્યાને પ્રતિબધી શ્રી
Page #245
--------------------------------------------------------------------------
________________
[ રર૪ ]
શ્રી કપૂરવિજયજી સ્થૂલભદ્ર મુનિ જ્યારે ગુરુ સમીપે આવ્યા ત્યારે ગુરુ મહારાજે તેને દુષ્કરદુષ્કરકારક કહીને સત્કાર્યા. એ વાત અન્ય સિંહગુફાવાસી વિગેરે સાધુઓને ઈર્ષા આવવાથી ન રુચી અને ગુરુના વચને અવગણું સ્થૂલભદ્રની હેડ કરવા જતાં જ્યારે મૂળગી મૂડી ખેાઈ આવ્યા ત્યારે પિતાની ભૂલ સમજાણું અને પશ્ચાત્તાપપૂર્વક ગુરુ સમીપે તેના આલેચના-નિંદા કરી, ગુરુદત્ત પ્રાયશ્ચિત્ત સ્વીકારી પાછા શુદ્ધ–સાવધાન થયા. સિંહગુફાવાસી સાધુની પેઠે અન્ય સાધુઓએ ઈર્ષા કરવી નહી, પણ તેવે વખતે સમતા રાખીને સદગુણનું જ ગ્રહણ કરવું.
કર્મના ક્ષપશમવડે પ્રાપ્ત થયેલ સદાચરણ પ્રમાદ રહિત સેવવાથી જ જીવ શભા પામે છે, એમ જાણવાં છતાં પર ગુણ દેખી અદેખાઈ કેમ કરાય? પોતે મૂળગુણ તથા ઉત્તરગુણસંપન્ન છતાં અન્ય ગુણવંત સાધુજનની પ્રશંસા સહન કરી ન શકે તે પીઠ અને મહાપીઠ ઋષિની પેઠે પરભવમાં હાનિ પામે છે.
જે અહોનિશ પરનિંદા કર્યા કરે છે, આઠ મદનું સેવન કરે છે અને અન્યની સંપદા દેખી દિલમાં દાઝે એવા કષાયકલુષિત જીવ સદા દુઃખી છે.
લડાઈ-ટંટા-ફસાદ કરવાની ટેવ હોવાથી શ્રી સંઘ તરફથી તિરસ્કાર પામેલા સાધુને દેવગતિમાં પણ શુભ સ્થાન મળતું નથી તે મોક્ષગતિનું તે કહેવું જ શું? - જે કઈ લેકવિરુદ્ધ કામ કરે છે તે અનાચારસેવનથી સ્વયં દુઃખી થાય છે. એવાં અકાર્ય કરનારને દુનિયામાં ઉઘાડે પાડનાર પરાયા દુખે ફેગટ દુઃખી થાય છે. અર્થાત પર
Page #246
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ રર૫] નિદા સર્વથા વજેવા એગ્ય છે. તપ-જપ-સંયમ સંબંધી દુષ્કર કરણી કરનાર સાધુને પણ આ પાંચ વાનાં ગુણ રહિત કરી નાંખે છે. (૧) આત્મલાઘા (આપબડાઈ) (૨) પરનિંદા. (૩) રસલુપતા. (૪) કામરાગ અને (૫) ક્રોધાદિ કષાય. ઉક્ત પાંચે દોષે સમજીને તજવાથી જ સુખ પ્રાપ્ત થાય છે અને ગુણ વધે છે.
પરનિંદાકારક છે જે વચનેવડે પરને દૂષણ દે છે તે તે દેષને પોતે પામે છે. પરનિંદાકારકનું મૂળ પણ દેખાવા લાયક નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૫ ]
કુશિષ્યનાં લક્ષણ સ્તબ્ધ, છિદ્રપક્ષી, અવર્ણવાદી, આપમતિ, ચપળ સ્વભાવી, વક્ર અને ક્રોધમુખી એવા કુશિષ્ય ગુરુમહારાજને કેવળ ઉદ્વેગકારક બને છે.
જેને ગુરુમહારાજ ઉપર ભક્તિભાવ નથી, અંતરનો પ્રેમ નથી, ગુરુબુદ્ધિ નથી તેમજ જેને ભય, લજજા કે સનેહ નથી એવા ગુણહીન કુશિષ્યને ગુરુકુળમાં રહેવાથી પણ શે ફાયદો થાય?
જે હિતશિખામણ દેનાર ગુરુ ઉપર રોષ કરે, સામાન્ય રીતે શિખામણ આપતાં મનમાં ખેદ લાવે અને ગુરુના કોઈ પણ કામમાં આવે નહી તે શિષ્ય નહીં પણ ગુરુને કેવળ ભારરૂપ જ છે.
સુસાધુનાં લક્ષણ. દુર્જન લોકોએ કરેલા અપમાનાદિ અપરાધથી શાન્ત પ્રકૃતિવાળા સાધુ કેપ કરે નહિં. દુર્જને તેમના પ્રત્યે ગમે
૧૫
Page #247
--------------------------------------------------------------------------
________________
[ રર૬ ]
શ્રી કરવિજયજી એવું વિરુદ્ધ આચરણ કરે તે પણ સાધુજને તેના પર કેપ કરતા નથી પણ મનમાં કરુણાદિક ભાવને ધારે છે. ' પૂજા સત્કારને પ્રાપ્ત થયેલા સાધુઓ પરનું અપમાન કરતા નથી તેમજ પરને ઠગતા નથી. પ્રાપ્ત થયેલ સુખ દુઃખ સમભાવે ભેગવી તેને ક્ષય કરવા માટે નિજ સ્વભાવમાં રમનારા મુનિએ સાગરની જેવા ગંભીર હોય છે. રત્નાગર સમાન મુનિવરે સ્વસંયમ-મર્યાદા મૂકતા જ નથી.
નમ્ર સ્વભાવરમણ, શાન્ત સ્વભાવી, હાસ્ય-હાસ્ય રહિત, વિકથાથી દૂર રહેનારા અને અસંબદ્ધ વચનને નહીં ઉચ્ચારનાર મુનિ વગર પૂછયા તે બેલતા જ નથી. મુખ્ય વૃત્તિએ તે મનભાવને જ ધારણ કરે છે અને જરૂર જણાતાં ભાષાસમિતિથી વચન ઉચ્ચારે છે. મધુર, નિપુણતાભર્યું, , પ્રસંગને લગતું, ગર્વ રહિત, સામાને રુચિકર થાય એવું અને પ્રથમથી બુદ્ધિવડે વિચારી રાખેલું એવું ધર્મયુક્ત હિતકારી સત્ય વચન સાધુએ બેલે છે. પ્રાણાન્ત પણ અધર્મ વચન તે મુખથી ઉચ્ચારતા જ નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૬ ]
અજ્ઞાન કષ્ટ કરવામાં અ૫ ફળ છે. પૂર્વે તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી ૨૧ વાર જળથી ધોયેલા અન્નના આહારથી પારાણું કરી છઠ્ઠ છઠ્ઠ તપ નિરંતર કર્યો, પરંતુ નદીના અણગમેલા અને અચિત જળમાં અન્ન દેવાથી થતી જીવ વિરાધનાવાળા તેઓને અજ્ઞાન તપથી દેવગતિરૂપ અલ્પ ફળ જ મળ્યું.
Page #248
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૨૭ ]
ત્રસ-સ્થાવર જીવાની હિંસા કરનાર તેમજ હિંસક શાસ્ત્રના ઉપદેશ દેનાર ગમે તેટલા દુષ્કર તપ કરે તે પણુ અજ્ઞાન કષ્ટકારી હાવાથી તેમને અલ્પ જ ફળ મળે છે.
જીવ–અજીવાદિક સર્વ તત્ત્વને યથાસ્થિત સજ્ઞ વચનાનુસારે જે મહાનુભાવ જાણે છે, સત્યપણે સહે છે અને નિ:શંકપણે અસત્યના ત્યાગ કરી વિવેકચેાગે સત્ય મા ના સ્વીકાર કરે છે, એવા ધ–રહસ્યને જાણવાવાળા સત્પુરુષા જ અન્ય અજ્ઞાની લેાકેાના દુચનાને સહન કરે છે, કેમકે તત્ત્વદષ્ટિથી તે માન અપમાનને સમ ગણે છે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૭ ]
રાગી દેાષને દેખી શકતા નથી.
જે જેને રુચે છે તે તેને ગુણવાળું જ લાગે છે. સામામાં રહેલા દેાષા તેનાથી દેખાતા નથી. વાઘણુ પણ પેાતાના અચ્ચાને શાન્ત અને ભદ્રિક જ લેખે છે તેા અન્યનું કહેવું જ શું ?
મણિ, કનક અને રત્નાદિક સંપદાથી ભરપૂર ભુવનમાં પણુ મારી ઉપર અનેરા સ્વામી વિદ્યમાન છે એમ શ્રેણિકરાજાના સંબંધથી જાણતાં શ્રી શાલિભદ્રકુમાર કામલેાગથી વિરક્ત થઇ ગયા. જે સ્વાધીનપણે તપ-સંયમને સેવતા નથી તેમને અન્ય ભવમાં પુન્ય કરીને અવતરેલા પ્રાણીઓનુ અવશ્ય દાસપણ્ કરવુ પડે છે.
સુંદર, સુકુમાળ અને સુખશીલ એવા શાલિભદ્રકુમારે વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરીને વિવિધ તપવડે દેહને એવા તા શાષવી નાંખ્યા કે જ્યારે પેાતાના ઘરે પારણા નિમિત્તે ભિક્ષા લેવા પધાર્યા ત્યારે તેને કાઇએ પિછાન્યા પણ નહિ.
Page #249
--------------------------------------------------------------------------
________________
[ ૨૨૮ ]
શ્રી કરવિજયજી અવંતી સુકુમાલ મુનિનું દુષ્કર અને રૂવાડા ખડાં કરે એવું આશ્ચર્યકારી ચરિત્ર સાંભળીને કોને વૈરાગ્ય ન ઉપજે ? શ્રી આર્યસુહસ્તિસૂરિ મહારાજ એકદા નલિની ગુલ્મ અધ્યયન ભણતા હતા તે સાંભળી, જાતિસ્મરણ જ્ઞાન પામી, ગુરુમહારાજ સમીપે દીક્ષા ગ્રહણ કરી, મહાકાળ નામના સ્મશાનમાં જઈ, કાઉસ્સગ ધ્યાને રહી એ અઘેર પરીષહ સહન કર્યો કે સમાધિપૂર્વક કાળ કરીને એક જ રાત્રિમાં નલિની ગુમ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી અનુક્રમે મનુષ્ય જન્મ પામીને મેક્ષે જશે. ધન્ય છે એવા મુનિવરને ! સદ્વિવેકી સાધુએ સર્વ સાંસારિક સંબંધને તજી સંયમનું પ્રાણાન્ત સુધી રક્ષણ કરે છે, એવા સંયમરસિક સાધુજનેને ધન્ય છે. એકાગ્ર ચિત્તથી એક દિવસ પણ સંયમ પાળનાર સાધુ જે કદાચ મેક્ષપદ ન પામે તે સ્વર્ગગતિ તે અવશ્ય પામે જ.
મેતાર્ય મુનિની પેઠે અઘોર ઉપસર્ગ આવી પડતાં પણ જેઓ સમતારસમાં ઝીલે છે એવા જ અનુપમ સમતાને શીધ્ર આત્મકલ્યાણ સાધે છે. ગમે એવા-સમ-વિષમ સંગમાં મહામુનિઓ સમભાવી જ હોય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૧૫૮]
ધર્મને પ્રભાવ અને તેનું સેવન કરવાથી થતા લાભે.
અનેક જન્મ મરણાદિ દુઃખરૂપ જળથી ભરેલે આ સંસાર કૂપ છે. એમાં ડૂબેલા જીવોને ધર્મરૂપ રજજુ જ ઉદ્ધરી-ઉગારી શકે છે. વિવિધ દુઃખમાં ડૂબેલા ને ફક્ત ધર્મ જ તારણ હાર છે. ધર્મના સેવનથી રાજ્ય મળે છે, ધર્મના આદરથી
Page #250
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ર૨૯ ] દેવપણું મળે છે અને ધર્મના આરાધનથી જ જન્મ મરણને સર્વથા અંત આવે એવા એક્ષસુખની પ્રાપ્તિ થઈ શકે છે, તેથી જ સુજ્ઞજનેએ વિષયકષાયાદિ પ્રમાદ તજીને પવિત્ર ધર્મને જ આદર કરો. ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. ધર્મ સ્વર્ગ ને મેક્ષદાયક છે અને આ સંસાર અટવીને પાર પામવા ધર્મ એ માર્ગદર્શક છે. ધર્મ માતાની પેઠે ખરી પુષ્ટિ આપે છે, એ જ ધર્મ પિતાની પેઠે વિવિધ દુઃખમાંથી રક્ષણ કરે છે, નિઃસ્વાથી સાચા મિત્રની પેઠે આપણને પ્રસન્ન રાખે છે અને સાચા બંધુની પેઠે આપણું ઉપર પ્રેમ-વાત્સલ્ય રાખે છે તેથી શુદ્ધ ભાવથી તેનું શરણ લેવું જ જોઈએ.
૧. સમ્યક્ત્વ-રત્ન કરતાં શ્રેષ્ઠ બીજું કઈ રત્ન નથી, સમ્યકત્વ મિત્ર કરતાં શ્રેષ્ઠ બીજે કઈ મિત્ર નથી, સમ્યક્ત્વ બંધુ કરતાં બીજો કોઈ શ્રેષ્ઠ બંધુ નથી અને સમ્યકત્વ લાભ ઉપરાંત બીજે કઈ શ્રેષ્ઠ લાભ નથી.
૨. સર્વ ધર્માચારીને લેક નિચે આધારભૂત છે, તેથી લેકવિરુદ્ધ અને ધર્મવિરુદ્ધ કામ સમસ્ત પ્રકારે ત્યજવું.
૩. વિદ્યા યન્ત્રાનુસારે, લક્ષ્મી પુણ્યાનુસારે, કીર્તિ દાનાનુસારે અને બુદ્ધિ કર્માનુસારે પ્રાપ્ત થઈ શકે છે.
૪. જેનાથી અર્થ, કામ અને મોક્ષ એ ત્રણે પ્રાપ્ત થાય છે તે ધર્મ સદાય મનુષ્યને આદરવા યોગ્ય કેમ ન હોય? - પ. પિતે ઉપાર્જિત કરેલ પુણ્ય અને પાપરૂપ બે નાણાં સાથે લઈને અને બાકીનું બધું અહીં અનામત રહેવા દઈને જીવો ભવાન્તરમાં જાય છે–અન્ય જન્મ ધારણ કરે છે.
Page #251
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૦ ]
શ્રી Íરવિજયજી ૬. ત્યાં તેઓ તે પુન્ય-પાપવડે સુખ દુખ કરિયાણાં મેળવે છે. કુશળજનેએ આ ભવસ્થિતિ ખાસ ચિન્તવવા એગ્ય છે. એ જ વાતને વધારે સ્પષ્ટ કરીને કહે છે.
૭. ક્યા (શુભાશુભ) કર્મચાગે મારે અહીં આ ભવમાં ઉપજવું થયું? અને દેહ તજી અન્ય કયા સ્થળે પ્રયાણ થશે? એવી આધ્યાત્મિક વિચારણા જે હદયમાં ન થવા પામે તે ધર્મ સાધવા શી રીતે સાવધાન થઈ શકે ?
૮. એવી રીતે વિચારીને વિવેકીજનેએ ધર્મ સદાય સેવ અને તત્વોએ જનને ઉપદેશ દે તે હિત માટે થાય છે.
૯. જેમ મેઘનું પાણી પાત્રતા પ્રમાણે ફળે છે તેમ પાત્રતા દાન પ્રમાણે અને ગુરુના મુખમાંથી નીકળતા વચને પણ સફળતાને પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૭]
સર્વજ્ઞ ભગવાનની દેશના. કેટલોક કાળ વીત્યા પછી વનપાલક વધામણું લાવ્યો કે પાસેના ઉપવનમાં કેવળજ્ઞાની મુનિ પધારેલા છે, તે સાંભળી રાજા અને મંત્રી પ્રમુખ તેમને વંદન કરવા માટે આવ્યા. તે વખતે સર્વજ્ઞ મુનિએ નીચે મુજબ ધર્મદેશના પ્રારંભી.
ભેગવિલાસમાં રેગને ભય રહે છે, દશ્ય સુખમાં ક્ષય પામી જવાને ભય રહે છે, પૈસાને અગ્નિ અને રાજાદિકને ભય રહે છે, માનને અપમાનને ભય રહે છે, જયમાં શત્રુ(પરાજય)ને ભય રહે છે, વંશમાં કુલટાને ભય રહે છે, નોકરીમાં સ્વામીને ભય રહે છે, ગુણમાં દુર્જનને ભય રહે
Page #252
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૧ ] છે, કાયાને યમને ભય રહે છે, આ જગતમાં પ્રાણીઓને સર્વત્ર ભય રહે છે, ફક્ત વૈરાગ્ય જ અભય-ભયમુક્તનિર્ભય છે. જ્યારે જરા અવસ્થા આવે છે ત્યારે શરીર અને ઈદ્રિયે શિથિલ થઈ જાય છે, તેમજ સ્વજન સ્ત્રી-પુત્રાદિક પણ અપમાન કરે છે, ગમે તેવા વિદ્વાન હાય, શૂરા હોય, . પદવીધરે હોય કે ગમે તે ઈદ્ર કે ચક્રવત્તી પ્રમુખ હોય તેમને પણ અંતે યમને શરણ થયા વગર છૂટકો થતો નથી. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળમાં એવું કોઈ પણ પ્રાણી નથી કે જે . સર્વથા મરણના ભયરહિત-અમર હોય. કર્મવશ જન્મમરણના ફેરા અરહદૃઘટિકાની પેઠે પ્રાણી માત્ર ફરતા દીસે છે. વળી તૂટયું આવડું સાંધવાને કઈપણ સમર્થ થઈ શકતું નથી; ગમે તેવી વિદ્યા, ઔષધ-ભેષજ, માતાપિતા, પુત્ર પરિવાર, નેકરચાકર, કુળદેવતા, પૈસો ટકે, શરીરબળ, ભાઈ–બહેને, સાસુસસરા કે મોટા દેવ પણ તૂટેલા આયુષ્યને સાંધી શકતા નથી, એક પળ પણ આવખું વધારી શકતા નથી. અરે! નવયૌવનવડે મળેલાં, યથેચ્છ ખાનપાનવડે પિષેલાં અને વસ્ત્રાલંકાર વડે શોભાવેલાં શરીરે શ્વાસોશ્વાસ પૂર્ણ થતાં જ ભૂમિ ઉપર લેટી પડે છે. અહા ! જ્યારે ગામાંતર જવું હોય છે ત્યારે સહુ કોઈ લોકો સંબલ( ભાતું) સાથે લઈને ચાલે છે, આ પ્રસિદ્ધ વાત છે; પણ લાંબા પરલકના માર્ગે પ્રયાણ કરતાં કમનસીબે એવા મૂઢ જને કંઇ પણ ખરૂં સંબલ સાથે લઈ જવાને ખ્યાલ નથી રાખતા એ કેટલું બધું આશ્ચર્ય ?
જ્યાં સુધી શરીર સ્વસ્થ–રાગ રહિત છે, જરા અવસ્થા આવી પહોંચી નથી, ઇઢિયેની શક્તિ સાબિત છે, ક્ષીણ થઈ ગઈ નથી અને આખું પણ તૂટ્યું નથી ત્યાં સુધીમાં જ સુજ્ઞજનોએ
Page #253
--------------------------------------------------------------------------
________________
•
[ ૨૩૨ ]
શ્રી કપૂરવિજયજી
આત્મકલ્યાણ કરી લેવું યુક્ત છે. ઘર સળગવા માંડયા પછી કૂવા ખાદવા માટે ઉદ્યમ કરવા એ શા કામના ? ખરા વખત વીત્યા પછી કરવામાં આવતા પ્રયાસ નકામેા ચાલ્યે જાય છે— નિષ્ફળ થવા પામે છે, એમ સમજી નિજ શ્રેય કરી લેવા સુજ્ઞજનાએ જરૂર સવેળા ચેતવું જોઇએ, મનુષ્યાને સે એક વર્ષ પરિમિત આયુષ અને તેના અર્ધ ભાગ રાતમાં જ ચાલ્યા જાય, તેનું અધ કે અધિકેરું વૃદ્ધત્વ અને ખાધ્યત્વમાં ચાલ્યુ. જાય, જે બાકી રહ્યું તે વ્યાધિ, વિયેાગ, શેક અને વિષયાસક્તિમાં વહી જાય છે. જળતરંગ જેવા જોતજોતામાં હાથતાળી દઇને અલેાપ–અદૃશ્ય થઈ જનારા આ માનવદેહમાં પ્રાણીને ધર્મ કરવાના અવકાશ કયાં છે ? જે થાડા ઘણે! વખત ખચવા પામે ત્યાં પ્રમાદ આવી નડે? આ પ્રમાદને તજી સાવધાન મની વખતસર સ્વશ્રેય સાધી લેવું એ જ હિતકારી છે. જીએ, પ્રથમ તા સ્ત્રીના ઉદરમાં મનુષ્યાને ગર્ભાવાસનું આકરું દુ:ખ સહન કરવું પડે છે, પછી માલ્યાવસ્થામાં પણ મળથી ખરડેલું શરીર, માતાના સ્તનપાન ઉપર રહેવુ' અને મુખથી ( વાચાથી ) ન વી શકાય એવાં શરીર સંબંધી અનેક દુ:ખ સહવાં પડે છે. તરુણુ વયમાં પણ ઋવિયેાગાદિનું ભારે દુઃખ પરવશપણે સહન કરવું પડે છે, અને વૃદ્ધાવસ્થા પણ પુત્રપરિવાર સ ંબંધી અપમાનાદિવડે તન અસાર થઈ પડે છે. આ ઉપરાંત સંસારમાં કંઇ લેશમાત્ર પણ સુખ સમજાતું હાય તા તમે કહો ! આકુલવ્યાકુલ થયેલા પુત્ર-પુત્રો અને સ્ત્રી પ્રમુખની ચિંતાને ધારણ કરતાં, દિનરાત દુ:ખે ભરી શકાય એવા ઢેઢુના પાણુ માટે સદા પરિશ્રમ કરતાં, રાજાની આજ્ઞાનું પ્રતિપાલન કરવા સદાય સાવચેતી રાખતાં, હાશ કરીને
Page #254
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[૨૩૩ ] બેસી નહિ શકતાં અને છતા અછતા સર્વ ઉપદ્રવની ભીતિ ધરતાં એવા પુન્ય રહિત પ્રાણુઓના જીવિતને ધિક્કાર છે ! ધર્મરૂપી ઢાલ વગરના અને મોહના પાશમાં સપડાઈ ગયેલાં છના કેવા બરા હાલ થાય છે તેને કાંઈક ખ્યાલ તે કરે ! પુન્યરૂપી રૂડો વળાવો જેની સાથે હોય તેને વિપદા પડે ક્યાંથી? કઈ પણ સંસારી જીવ કોઈપણ રીતે ઘણું કરીને સદાય દુ:ખી જ દેખાય છે, દ્રવ્યહીન હોય તે દ્રવ્ય મેળવવાની ચિંતાવડે દુઃખી, દ્રવ્યવાન-લક્ષ્મીવાન હોય તે તેનું રક્ષણ કરવા માટે ચિંતાતુર, સ્ત્રી રહિત હેય તે સ્ત્રીને પ્રાપ્ત કરવા સંબંધી ઉપાયમાં ગુંથાયેલે, સ્ત્રીવાળ હોય તે પુત્ર પુત્રીરૂપ સંતાનની તીવ્ર ઈચ્છાવડે બળતે અને કદાચ એ બધાં વાનાં મળ્યા હોય તે પણ તે સદાય કઈક પ્રકારના રેગવડે પીડાતે હોય છે. ધર્મ-પુન્યની ખામીનું જ આવું પરિણામ જાણ સુજ્ઞજનોએ પરભવ જતાં ધર્મસંબલ જરૂર સાથે રાખવું જ જોઈએ. ધર્મ સંબલ સાથે હોય તે જ માણસને ખરી દિલસોજી છે, સુકૃત કરણ કરી લેવામાં એક ક્ષણ વાર પણ વિલંબ ન જ કરવો કેમકે દિવસે દિવસે અને પળે પળે આવખું ખૂટતું જ જાય છે. જ્યારે આવખું ખૂટે છે ત્યારે યમ કાંઈ પ્રતીક્ષા (વિલંબ) કરતા નથી, એમ સમજી-ચેતી હે ભવ્યાત્માઓ ! ધર્મકાર્ય કરવાના વાયદા ન કરો. જે ધર્મકૃત્ય કાલ કરવા ધારતા હે તે આજે જ કરો અને આજે કરવા ધારતા હે તે હમણાં જ કરે કેમકે ક્ષણ ક્ષણ કરતાં બધું આખું ખૂટી જવાનું છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૦૩ ]
Page #255
--------------------------------------------------------------------------
________________
[ ર૩૪ ]
શ્રી રવિજયજી ધર્મ-પુન્યનો પ્રગટ પ્રભાવ.” જેમ દાંત-દંતશુળ વગરને હાથી, વેગવાળી ચાલ વગરને ડે, ચંદ્ર વગરની રાત્રિ, સુગંધ વગરનું ફૂલ, જળ વગરનું સરોવર, છાયા વગરનું વૃક્ષ, લૂણુ વગરનું અલૂણું ભેજન, ગુણ વગરને નગુણે પુત્ર, ચારિત્ર-ક્રિયા વગરને સાધુ અને દ્રવ્ય વગરનું ઘર–એ બધાં શોભતા નથી તેમ ધર્મ-પુન્યકળા વગરને માનવ પણ શોભા પામતું નથી. રમણિક વસ્તુની ઈચ્છા–અભિલાષા થયે છતે જ્યારે તે સફળ થતી નથી ત્યારે જીવને ખેદ-સંતાપ થાય છે, પણ જે પુન્યનું જોર હોય તે તે ઈચ્છા સહેજે સફળ થાય છે, ધર્મ પુન્યના બળ વગર પ્રાણીઓની મનવાંછના ફલિભૂત થઈ શકતી નથી. સુકૃત્ય, કરવામાં તત્પર રહેનારા ભવ્યાત્માઓ પુન્યબળવડે સહુ કરતાં ચઢી જાય છે અને જેમ વૃક્ષને વેલડીઓ વીંટાઈ વળે છે તેમ તેમને સંપદાઓ સહેજે વીંટાઈ વળે છે.
તીર્થસેવાનું ફળ શત્રુંજય તીર્થની સ્પર્શના કરીને અને રૈવતાચળ. (ગિરનાર)ને નમી, ગજપદ કુંડમાં સ્નાન કરીને જે પવિત્ર થાય છે તેમને ફરી જન્મ લે પડતો નથી. એ અપૂર્વ એ બંને તીર્થોને પ્રભાવ કહ્યો છે.”
માક્ષસુખ મેળવવાની ખરી ઈચ્છા હોય તે શુદ્ધ દેવ, ગુરુ, ધર્મ અને સંઘની વિવેકયુક્ત ભક્તિ, હિંસા, અસત્ય, અદત્ત, અબ્રહ્મ અને પરિગ્રહનો ત્યાગ, ક્રોધાદિક કષાયને જય, સજજનતા, સગુણીને સમાગમ, ઈન્દ્રિયદમન, દાન, તપ, ભાવના અને વૈરાગ્યને ખૂબ આદર કરે.”
Page #256
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૫ ] પાપ-આરંભથી નિવતી દ્રવ્યની સફળતા, શ્રી સંઘની ઉત્તમ ભક્તિ, સમતિની વિશુદ્ધિ, સ્વજનેનું હિત અનુકંપા, જીર્ણ ચિત્યાદિકને ઉદ્ધાર, તીર્થની ભારે ઉન્નતિ, જિનાજ્ઞાનું પાલન, કલ્યાણકારી સારાં કૃત્ય, અલ્પ સંસારમણ, તેમજ દેવ અને મનુષ્ય સંબંધી સારી પદવી–એ બધાં પવિત્ર તીર્થની સુવિવેકથી કરેલી વિધિયુક્ત સેવા-ભક્તિનાં પ્રગટ ફળ છે. જે ચોવિહાર છઠ્ઠ (નિર્જળ બે ઉપવાસ) કરીને વિધિયુક્ત શત્રુંજય તીર્થની સાત યાત્રા કરે છે તે ભવ્યાત્મા બીજે ભવે મોક્ષપદ મેળવે છે. વળી શ્રી તીર્થકર દેવને પણ માન્ય અને ગુણના સાગર એવા શ્રી સંઘની ચરણ–રજવડે જેમના ઘરનાં આંગણું પવિત્ર થાય છે તેમને ખરેખર ધન્ય છે. એવા પવિત્ર શ્રી સંઘની પૂર્ણ શ્રદ્ધાથી જે સેવા-ભક્તિ-વાત્સલ્ય કરે કરાવે છે તે મુખ્યપણે તીર્થંકર પદવીને પામે છે. ચક્કી અને ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તે તેમને સહેજે પ્રાપ્ત થાય છે.
જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૪ ]
એક વિદ્યાથીના કેળવણી અંગે વિચાર. મળેલે વખત નકામે ન ગાળતાં તે વખતમાં જેટલું ઉપયોગી કામ થઈ શકે તેટલું કરી લેવું, એ અમારો કોલેજમાં દાખલ થયા પહેલાં જ નિશ્ચય હતો. એ જ નિયમાનુસાર આ વખતનાં વેકેશનમાં કયા ક્યા અગત્યના કામ કરી લેવા તે નક્કી કરવા મેં મારા મિત્રને વાત કરી અમુક દિવસે તેને ત્યાં જવાનું નક્કી થયું.
માર્ગમાં જતાં એક બીજા ભાઈ મળ્યા. તેણે સમાજમાં
Page #257
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૬ ]
શ્રી કરવિજયજી ઘરડાઓથી થતી અગવડ આશ્રી ઈસાર કંઇક ઉશ્કેરાઈને કર્યો ત્યારે તેને મેં શાંતિથી જવાબ આપે.
મિત્ર! આમ એકદમ આવેશમાં આવી ઘરડાઓને તુચ્છકારી કાઢવા એ ઠીક નથી. ગમે તેવા પણ તે આપણને પૂજ્ય છે, કારણ કે તેઓ અનુભવથી ઘડાયેલા હોય છે, અને, તેઓની પાસેથી આપણને ડહાપણભર્યું ઘણું જાણવાનું મળે છે. કદાચ તેમનામાં કઈ ખેડખાંપણ હોય તો પણ શું તે આવેશમાં આવી તેમને તુચ્છકારી નાખી દૂર કરી શકાતી હશે? ડાહ્યા માણસોએ ખરું જોતાં આવા સમયે સમતા રાખી ઠીક કળબળથી પોતાનું કામ કાઢી લેવું જોઈએ,” વગેરે કહીને આગળ ચાલે. અને મિત્રને મળ્યા પછી જે મુદ્દાની વાત થઈ તે આ નીચે લખી છે. બીજા ભાઈએાએ તે લક્ષમાં લેવી ઘટે છે.
“આપણું કેમની વર્તમાન દુર્દશાનું મુખ્ય કારણું સત્ય જ્ઞાન અને સાચી કેળવણીને અભાવ છે. હાલની અંગ્રેજી કેળવણી વગેવાય છે તેનું મુખ્ય કારણ ધાર્મિક જ્ઞાનને અભાવ છે. માત્ર અંગ્રેજી કેળવણ લેવાથી વિદ્યાર્થીઓ અશ્રદ્ધાળુ થાય છે એમ ન માનશે. તેનું મૂળ કારણું ધાર્મિક સંસ્કારનો અભાવ છે. જેનામાં શુભ સંસ્કાર પડેલા છે તેને ગમે તે પ્રકારનો વિદ્યાભ્યાસ કરતાં વાંધો આવતો નથી, પણ ફાયદો જ થવા પામે છે. જે જન્મથી જ ઉચ્ચ સંસ્કારને પામેલ છે તે નક્કી ધર્મની જાહોજલાલી વધારશે જ, માટે સહુએ લક્ષમાં રાખવાનું કે ધાર્મિક જ્ઞાનને તિલાંજલી ન અપાય. જે વિદ્યાથીમાં ઉચ્ચ સંસ્કાર પડ્યા હશે તે કઈ પણ વિદ્યાભ્યાસ તેને ઠગાવી શકશે નહી. ધાર્મિક જ્ઞાનવડે વ્યવહારિક જ્ઞાન શેભી નીકળે છે અને સફળ થાય છે. તે વગર બીજું બધું ફીકું લાગે છે.”
Page #258
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૭ ] સહુ મિત્રોએ ભેગા મળી જે ઠરાવ કર્યો તેની નૈધ આ નીચે રહી–
(૧) આપણે અનુકૂળ સંગ્રહસ્થો પાસે જઈ તેમની સહાય અને મદદ માગવી.
(૨) અન્ય ગૃહસ્થોને સમજાવી તેમની પણ મદદ લેવી.
(૩) ઉઘરાવેલા ફંડમાંથી બની શકે તેટલા વિદ્યાથીઓને વિદ્યાભ્યાસમાં અનુકૂળતા કરી આપવી. જેમ ફંડમાં વધારે થવા પામે તેમ તેને વિશેષ લાભ વિદ્યાથીઓને જ આપ.
(૪) ધાર્મિક જ્ઞાન ફરજીઆત કરવું. તેમાં ઉપેક્ષા કરનાર વિદ્યાથી મળી શકતા લાભથી પિતે બનશીબ જ રહેવા પામે છે. તેમને વિદ્યાભ્યાસમાં વધારે સરળતા થાય તેવી વાત લક્ષમાં રાખવી.
(૫) છોકરીઓને પણ યોગ્ય કેળવણી અપાય તેમ કરવું આને માટે એકઠા થયેલા ફંડમાંથી યેગ્ય ખર્ચ કરવાનું ફાજલ પાડવું. છોકરીઓને અભ્યાસ સુંદર અને સરળ બને તે માટે આપણે સહુએ બનતી કાળજી રાખવી જરૂરની છે. આજની છોકરી ભવિષ્યની માતા છે અને શાણું માતા સો શિક્ષકનું કામ સારે એવા શુભ સંસ્કાર પિતાની સંતતીમાં પાડી શકે છે. એમાં રહેલ હિત સામે જેવા સહુએ લાગણી ધરાવવી.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૩] આવશ્યક ક્રિયાની ઉપયોગિતા. જે ક્રિયા આત્માના વિકાસને લક્ષમાં રાખી કરવામાં આવે છે તે આધ્યાત્મિક ક્રિયા છે. આત્માના વિકાસનું કાર્ય તેના
Page #259
--------------------------------------------------------------------------
________________
[ ૨૩૮ ]
* શ્રી કરવિજયજી જ્ઞાન-દર્શન–ચારિત્રાદિક ગુણોની શુદ્ધિથી સરે છે. આ કસોટી કરતાં નિ:શંકપણે સિદ્ધ થાય છે કે–સામાયિકાદિક છએ આવશ્યક આધ્યાત્મિક છે. કેમકે–
૧. સામાયિકનું ફળ –પાપજનક વ્યાપારની નિવૃત્તિ છે, તે કર્મ-નિર્જરા વડે આત્માના વિકાસનું કારણ છે.
૨. ચઉવિસસ્થા–નો ઉદ્દેશ ગુણાનુરાગવૃદ્ધિવડે ગુણ પ્રાપ્ત કરવાનું છે, જે કર્મ-નિરાદ્વારા આત્માના વિકાસનું સાધન છે.
૩. વંદનક્રિયા–દ્વારા વિનયની પ્રાપ્તિ થવા પામે છે, અભિમાન ગળી જાય છે, ગુરુજનની સેવાનો લાભ મળે છે, શ્રી તીર્થકરોની આજ્ઞાનું પાલન થાય છે અને શ્રત-ધર્મની આરાધના થાય છે તે આત્માના ક્રમિક વિકાસ દ્વારા મેક્ષનું કારણ બને છે. વંદન કરનારને નમ્રતાના કારણે શાસ્ત્ર સાંભળવાને અવસર પ્રાપ્ત થાય છે અને શાસ્ત્રશ્રવણ દ્વારા અનુક્રમે જ્ઞાન, વિજ્ઞાન, પચ્ચકખાણ, સંયમ, આશ્રવ-નિરોધ, તપ, કર્મ-નિર્જરા, અક્રિયા અને સિદ્ધિ–એ પ્રમાણે ક્રમશ: ફળ બતાવવામાં આવેલ છે, તેથી વંદનક્રિયા આત્માના વિકાસનું સાચું કારણ છે.
૪. પ્રતિક્રમણ–દ્વારા કરેલી ભૂલને યાદ કરી, ફરીથી તેવી ભૂલો નહીં કરવા નિશ્ચય કરાય છે એટલે પુનઃ પુનઃ એવા દેશે નહીં કરવા માટે આત્માને સાવધાન કરી દેવાને છે, જેથી કરીને આત્મા દોષમુક્ત થઈ ધીરે ધીરે સ્વશુદ્ધસ્વરૂપમાં સ્થિર થઈ જાય. આ કારણથી પ્રતિક્રમણ ક્રિયા પણ આધ્યાત્મિક છે.
૫, કાત્સગ–ચિત્તની એકાગ્રતા ઉત્પન્ન કરે છે અને આત્માને પિતાનું સ્વરૂપ વિચારવાને અવસર આપે છે, જેથી
Page #260
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૯ ] આત્મા નિર્ભય બની પિતાને કઠિનતમ ઉદેશ સિદ્ધ કરી શકે છે તેથી તે ક્રિયા પણ આધ્યાત્મિક છે.
૬. પ્રત્યાખ્યાન–દુનિયામાં જે કાંઈ વસ્તુ વિગેરે છે તે સર્વ નથી તો ભેગવી શકાતું તેમ જ નથી તે ભેગવવાને
, વળી વાસ્તવિક શાંતિ, અપરિમિત ભેગથી પણ સંભવતી નથી, તેથી મુમુક્ષુ જને પ્રત્યાખ્યાન-ક્રિયા દ્વારા પિતાને વ્યર્થ ભેગથી બચાવે છે અને તે દ્વારા ચિરકાલીન આત્મશાંતિ પ્રાપ્ત કરે છે, તેથી જ પ્રત્યાખ્યાનક્રિયા આધ્યાત્મિક છે, અતઃ અવશ્ય આદરણીય છે.
ભાવ આવશ્યક એ લેકેત્તર ક્રિયા છે. લોકેનર લાભ(મેક્ષ)ના ઉદ્દેશથી આધ્યાત્મિક જીદ્વારા ઉપગપૂર્વક કરાતી ક્રિયા છે, તેથી તેનું સમર્થન યથા
ગ્ય કરવું ઘટે. જે ત ને લઈ, મનુષ્યના જીવનને અન્ય પ્રાણીઓનાં જીવન કરતાં ઉચ્ચ ગણવામાં આવે છે અને જે વડે અંતે વિકાસની પરાકાષ્ઠાએ (શ્રેષ્ઠ હદે) પહોંચી શકાય છે તે તો નીચે મુજબ છે –
૧. શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ (એકીકરણ ).
૨. જીવનને વિશુદ્ધ બનાવવા માટે સર્વોપરી જીવનમુક્ત (તીર્થકર) મહાત્માઓને આદર્શરૂપ ગણી, સદા તેમની સેવા કરવી.
૩. ગુણવંત મહાત્માઓનું બહુમાન યા વિનય કરવાં.
૪. કર્તવ્યની સ્મૃતિ તથા કર્તવ્યપાલનમાં થઈ જતી ભૂલનું અવલોકન કરી, નિષ્કપટભાવે તેનું સંશોધન કરવું અને ફરીથી તેવી ભૂલ ન થાય તેને માટે આત્માને સાવધાન રાખ.
Page #261
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૦ ]
થી કપૂરવિજયજી - પ. ધ્યાનને અભ્યાસ કરી પ્રત્યેક વસ્તુના સ્વરૂપને યથાર્થ રીતે સમજવાને વિવેક-શક્તિને બનતો વિકાસ સાધવે.
૬. ત્યાગવૃત્તિ દ્વારા સંતોષ અને સહનશીલતાને વધારવા.
આ ઉપર કહેલા તત્વના આધાર ઉપર આવશ્યક ક્રિયાને મહેલ ઊભો છે, તેથી શાસ્ત્રકાર કહે છે કે–આવશ્યક ક્રિયા” આત્માને પ્રાપ્ત ભાવ(શુદ્ધિ)થી પડવા દેતી નથી. તેને અપૂર્વ ભાવની પણ પ્રાપ્તિ કરાવે છે. અભ્યાસને ભાવપૂર્વક કરાતી ક્રિયાવડે પતિત આત્માની પણ ફરીથી ભાવ–વૃદ્ધિ થવા પામે છે. આ કારણે ગુણેની વૃદ્ધિ અર્થે તથા પ્રાપ્ત ગુણોથી ખલિત નહીં થવા માટે ઉક્ત (કેસર) ભાવ–આવશ્યકનું આચરણ અત્યંત ઉપયોગી છે. આરોગ્ય માટે મુખ્ય માનસિક, પ્રસન્નતા જોઈએ. યદ્યપિ એવા અનેક સાધન છે કે જેના સેવનવડે ઓછીવત્તી મનની પ્રસન્નતા થાય છે, પણ વિચારપૂર્વક જેવાથી એ માલુમ પડે છે કે-સ્થાયી માનસિક પ્રસન્નતામાં પૂર્વોક્ત ત કે જેના ઉપર આવશ્યક ક્રિયાનો આધાર છે તે તના દઢ આલંબન વગર કેઈપણ પ્રકારે પ્રાપ્ત થઈ શકતી નથી, તેથી તેની વિશેષતા છે.
ભાવ આવશ્યકના અધિકારી વ્યવહારનિષ્ટ હોય છે.
વ્યવહારમાં આરોગ્ય, કટુંબિક નીતિ, સામાજિક નીતિ ઇત્યાદિ વિષય સંમિલિત છે. આરોગ્ય માટે આગળ યાચિત સૂચના કરી છે. તેનું મનન કરી બને તેટલે તેને આદર કર ઘટે છે.
કેબિક નીતિને મુખ્ય ઉદ્દેશ કુટુંબને સંપૂર્ણપણે સુખી બનાવવાનું છે. તેના માટે નાના-મોટા સર્વમાં એક
Page #262
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૧ ]
ખીજા પ્રત્યે યથાચિત વિનય, આજ્ઞાપાલન, નિયમશીલતા અને અપ્રમાદની આવશ્યકતા છે. આ સર્વ ગુણ્ણા આવશ્યક ક્રિયાના આધારભૂત પૂર્વોક્ત તત્ત્વાના પાષણથી સહજ પ્રાપ્ત થાય છે.
સામાજિક નીતિના ઉદ્દેશ સમાજને સુવ્યવસ્થિત રાખવાના છે. તેને માટે વિચારશીલતા, પ્રામાણિકતા, દીર્ઘ - દર્શિતા અને ગંભીરતા આદિ ગુણ્ણા જીવનમાં આવવા જોઇએ, જે આવશ્યક ક્રિયાના પ્રમાણભૂત પૂર્વોક્ત છ તત્ત્વાના સુસેવન વગર કેાઇ રીતે આવી શકતા નથી, તેથી પણ તેની વિશેષતા સ્પષ્ટ છે. આવી રીતે વિચારતાં સ્પષ્ટ જણાય છે કે-શાસ્ત્રીય અને વ્યવહારિક અને દૃષ્ટિએ આવશ્યક ક્રિયાનું યથાચિત અનુષ્ઠાન પરમ લાભદાયક છે, એમ જાણી તેમાં જેમ અને તેમ વિશેષ આદરવાળા થવુ.
પ્રતિક્રમણની દૃઢ રીતિ-નીતિ સબંધી ઉલ્લેખ
છ આવશ્યા પૈકી ચેાથા આવશ્યકનું નામ પ્રતિક્રમણ હોવા છતાં રૂઢિમાં છએ આવશ્યકેાને પ્રતિક્રમણ કહેવામાં આવે છે. તેમાં આવતાં પ્રચલિત સૂત્રાના અર્થ-રહસ્ય સમજી તેના યેાગ્ય આદર કરવાથી અધિક લાભ મળે છે ને રસ ઉપજે છે; છતાં મહુધા તેમાં લેાકેાને મંદાદરવાળા જોવામાં આવે છે. ખરી રીતે અંગીકાર કરેલા વ્રત-નિયમેામાં જ્યાં સ્ખલના—અતિચારાદિક થવા પામે તેની શુદ્ધિ કરવા માટે ખાસ ઉક્ત ક્રિયા કરવાની છે અને એમ કરવાથી જ તેની સાકતા છે. તેમાંનાં સૂત્રાને અ પરમાર્થ સાથે સમજવા મહું થાડા લક્ષ રાખે છે. તેમાં સુધારણા કરવાની અને જે સમય રાક
૧૨
Page #263
--------------------------------------------------------------------------
________________
[ ર૪૨ ]
શ્રી કપૂરવિજયજી વામાં આવે છે તેની સાર્થકતા કરવાની જરૂર છે. વળી ભાઈબહેનને આટલી શેડી પણ ઉપયેગી સૂચના કરી તેને ઉચિત આદર કરવા જણાવી હાલ વિરમું છું.
[ રૈ. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૭૯ ] ક્ષમાદિક દશ લાક્ષણિક ધર્મનું સ્વરૂપ
[ભાવના-સ્વરૂપ ] ૧. ક્ષમાના ઘાતક દોધાદિક ભાવમાં અનેક દુર્ગણે છે તથા ક્ષમાભાવમાં અનેક સદગુણે છે એમ ગુણ-દેષને વારંવાર વિચારવાથી ક્ષમાભાવમાં દઢતા પ્રાપ્ત થાય છે. ક્ષમા પ્રાણીની રક્ષા કરે છે, ધનની રક્ષા કરે છે, યશની રક્ષા કરે છે ને ધર્મની રક્ષા કરે છે. ક્ષમાથી વ્રત, શીલ, સંયમ ને સત્ય એ સર્વની રક્ષા થાય છે. કલેશ ને વેરઝેરનાં દુઃખથી ક્ષમા રક્ષા કરે છે. સમસ્ત ઉપદ્રવથી ક્ષમા રક્ષા કરે છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષને ક્રોધ મૂળથી નાશ કરે છે. ક્રોધથી પ્રચંડ રિદ્રધ્યાન થાય છે. ક્રોધી ક્ષણમાં આપઘાત કરે છે. કૂવા, વાવ, તળાવ, નદી ને સમુદ્રમાં ડૂબી મરે છે. ક્રોધી શસ્ત્રઘાત, વિષભક્ષણ ને ઝપાપાતાદિક અનેક કુકર્મ કરીને આત્મઘાત કરે છે. બીજાને મારતાં ક્રોધીને દયા આવતી નથી. ક્રોધી માણસ પિતાને, પુત્રને, ભાઈને, મિત્રને, સ્વામીને, સેવકને કે ગુરુને ક્ષણમાત્રમાં પ્રાણઘાત કરે છે. ક્રોધી ઘેર દુઃખનું પાત્ર થાય છે. ક્રોધી મહાભયંકર લાગે છે. ક્રોધ સર્વ ધર્મને નાશ કરે છે. કેધી અસત્યભાષી હોય છે. પિતાને તથા પરને દગ્ધ કરવા માટે કુવચનરૂપ અગ્નિ બહાર ફેંકે છે. કેધી માણસ
Page #264
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[283]
બીજા પ્રાણીઓને દુ:ખી કરે છે. ધર્માત્મા, સંયમી, શીલવાન એવા સુનિ–મહાત્મા કે ગૃહવાસી મહાપુરુષાને માથે ચારી કે જારી પ્રમુખ અન્યાયનાં જૂઠાં કલંક ચઢાવે છે, તેમને હરકેાઈ પ્રકારે દુ:ખી કરે છે. તે લેાકાપવાદથી કે પરભવથી ઠ્ઠીતા નથી. કદાચ કેાઈ શાંતિ રાખવા કહે તેા તેની સામે પણ થવાને ચૂકતા નથી. ક્રેાધીનું જ્ઞાન કુસાનરૂપે કામ કરે છે. ક્રોધીનાં આચરણ બગડી જાય છે. તે શ્રદ્ધાભ્રષ્ટ થઇને મિથ્યાત્વી અને છે. અતિ ક્રેાધવશ પ્રાણી અન્યાયી પ્રવૃત્તિ કરે છે, નીતિના નાશ કરે છે ને અતિ આગ્રહી થઇ વિપરીત માના પ્રવર્તક બને છે, ધર્મ અધર્મના વિચારરહિત થાય છે. ક્રોધી કરેલા ઉપકારને ભૂલી કૃતઘ્ની બને છે. એવા અનેક દોષ ક્રોધીમાં હાય છે. તેથી વીતરાગ ધર્મના અથી હા તેા ક્રેષ કદાપિ ન કરેા, નિરંતર તેનેા ત્યાગ કરેા, એ જ હિતકારક છે.
૨. માવ—કઠારતા રહિત કામળ પરિણામી જીવ ઉપર ગુરુના ભારે અનુગ્રહ વર્તે છે. કેમળ પરિણામને જ સજ્જના સાધુપણું માને છે. અભિમાન રહિત વિનયત્રંત જેવા ગુણુ ગ્રહણ કરવા ચાહે તેવા મેળવી શકે છે; તથા જેવી કળા— કુશળતા શિખવા ધારે તેવી શિખી શકે છે. સર્વ ધર્મનું તથા સર્વ વિદ્યાનું મૂળ વિનય છે, કેમકે વિનયવંતને જ ધર્મ તથા વિદ્યા ફળદાયક થાય છે. વિનયવાન સર્વને વહાલા લાગે છે. વિનયવતમાં કેાઇ ગુણની ખામી હાય તા તે બીજાની નજરે દેખાઈ આવતી નથી, વિનયવાન કામળ પરિણામીના હૃદયમાં દયાને વાસ હાય છે. વિનયથી સ્વલેાકની શ્રેષ્ઠ સંપદા તથા નિર્વાણુની અવિનાશી સંપદા પ્રાપ્ત થાય છે. કઠાર પરિણામીને શિક્ષા અસર કરતી નથી તેથી સજ્જન મહાશયેા કટાર
Page #265
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૪ ].
શ્રી કરવિજયજી પરિણામને દૂરથી ત્યાગે છે. જેમ પથ્થરમાં પાણી પ્રવેશ કરી શકતું નથી તેમ અવિનયી કઠોર પરિણામીના હૃદયમાં સદ્દગુરુને ઉપદેશ પ્રવેશ કરી શકતો નથી. જે પાષાણુ તથા લાકડું નરમ હોય છે તેને કાગળ જેટલું પણ કરવું હોય તો તેમ થઈ શકે છે, પણ જે કઠેર હોય છે તે શિલ્પીની મરજી મુજબ નહીં કરાતાં ગમે તેમ તૂટી જાય છે, તેવા પાષાણ કે લાકડાના ઘાટ બની શકતા નથી, તેમ કઠોર ઉદ્ધત સ્વભાવવાળાને ગ્ય શિક્ષા લાગતી નથી. પિતાની મરજી મુજબ સ્વછંદપણે વતે છે, તેથી તેનામાં ઉત્તમ પુરુષને યેગ્ય ગુણે આવતા નથી. ધંધા-રોજગારમાં પણ તે કુશળતા મેળવી શકતો નથી. અભિમાની માણસ કઈને વહાલે લાગતું નથી. અભિમાનીને ઘણું દુશ્મને સહેજે બને છે. અભિમાની પરકમાં પણ અધોગતિ પામે છે અને જ્યાં ત્યાં તિરસ્કારને પાત્ર થઈ પડે છે, માટે હે સજજને ! કઠેર અભિમાની સ્વભાવ છોડી હમેશાં મૃદુતા–નમ્રતા આદરે.
૩. આજવ–કપટ સર્વ અનર્થનું મૂળ છે. પ્રીતિ અને પ્રતીતિનો નાશ કરનાર છે. કપટમાં અસત્ય, છળ, નિર્દયતા, વિશ્વાસઘાતાદિક ઘણા દેષ હોય છે. કપટીમાંથી સારા ગુણે ચાલ્યા જાય છે ને તે દેષને ભંડાર બને છે, તેમ જ મરણ પામી નરક યા તિર્યંચગતિ પામે છે. સરલ સ્વભાવી જીવમાં અનેક ગુણ વસે છે. તે સર્વની પ્રીતિ ને પ્રતીતિનું પાત્ર બને છે. પરલેકમાં પણ સર્વ દેવોને પૂજ્ય ઈબ્રાદિકની પદવી પામે છે. તે માટે કપટવૃત્તિ તજી, સરલ પરિણામી–સ્વભાવી થવામાં જ આત્મહિત રહેલું છે.
Page #266
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૫ ] મુક્તિ-નિર્લોભતા–પરિગ્રહ-મમતા સમાન કોઈ ભાર નથી, કેમકે કલેશ, વૈર, દુર્ગાન, વિયેગ, શેક, ભય, અપમાન-એ બધાં પરિગ્રહના ઈચ્છકને વેઠવાં પડે છે. તેનાથી જેટલે વિરક્તભાવ થાય તેટલે ખેદ ઘટવા પામે છે. જેમ બહુ ભારથી દુઃખી થતે માણસ તેને ભાર ઉતયે સુખી થાય છે તેમ પરિગ્રહ-મમતા મૂકવાથી સહેજે સુખી થવાય છે, તેથી જેમ બને તેમ પરિગ્રહની મમતા તજવી ઘટે.
૫. તપ-કર્મની નિર્જરા કરવામાં તથા સંવરની વૃદ્ધિ કરવામાં તપ મુખ્ય કારણ છે. તે આત્માને કર્મ—મળથી મુકત કરે છે. તપના પ્રભાવથી અનેક ઋદ્ધિ-સિદ્ધિ પ્રગટ થાય છે. તપને અચિંત્ય મહિમા છે. કામવિકારને મારનાર તપ છે. તપ ઇંદ્રિયના વિષયને શાંત-નિર્મૂળ કરી શકે છે. તે તપના અભ્યાસીઓ પરિગ્રહ-ઉપસર્ગ વખતે પણ ચારિત્રધર્મમાં ઠીક ટકી શકે છે. શુદ્ધ તપસેવન વગર સંસારથી છૂટી શકાતું નથી માટે તે આરાધ્ય છે.
૬. સંયમભાવ-સંયમને યથાર્થ સમજીને સેવતાં આત્માને ભારે હિતરૂપ થાય છે. સંયમી આ લેકમાં સર્વને વંદન કરવા યંગ્ય હોય છે. તે કેઈપણ પાપકાર્યથી પાછો હઠતો રહે છે, તેથી આત્મજાગૃતિ-સમભાવ-અહિંસકભાવ તેનામાં વધે છે અને તે આ લોક તથા પરલેકમાં અચિંત્ય મહિમા પામે છે.
૭. સત્ય–સત્યવાદીમાં સમસ્ત ગુણ વાસ કરે છે. સત્યવાન આ લેકમાં અને પરલોકમાં પણ પૂજાય છે– મનાય છે. અસત્યવાદી આ લોકમાં અપવાદ તેમ જ નિંદાને પાત્ર થાય છે. અસત્યવાદી હરકોઈ અપ્રતીતિનું કારણ બને છે, અને જ્યાં
Page #267
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૬ ]
શ્રી કપૂરવિજયજી ત્યાં નિંદાય છે. તેને રાજ્ય તરફથી ભારે કઠોર શિક્ષા સહન કરવી પડે છે. પરલેકમાં પણ તે અધોગતિ પામે છે, તેથી સત્યધર્મ ગ્રહણ કરે તે જ ઉત્તમત્તમ છે.
૮. ચ—જેનું આચરણ પવિત્ર છે તે જગતમાં પૂજવા યોગ્ય છે. શિચનું બીજું નામ પવિત્રતા કે ઉજજવળતા છે. જેની આહાર-વિહારાદિ પ્રવૃત્તિ હિંસાદિ દેષ રહિત છે તે પવિત્ર છે. જેને પરધન હરણ કરવાની કે પરસ્ત્રીગમનની સ્વને પણ ઈચ્છા થતી નથી તે મનુષ્ય પવિત્ર છે. જગત પણ તેને પૂજ્ય માને છે. નિર્લોભીને સૌ કોઈ વિશ્વાસ કરે છે. તેને પરલેક પણ સુધરે છે માટે લોભ તજી શાચ ગુણ આદર.
અકિંચનતા–નિર્મમત્વ–દેહાદિ જડ પદાર્થો આત્માથી ભિન્ન છે, વિનાશી છે અને અચેતન છે. એવા પર ભાવમાં અહંતા-મમતા મોહના તીવ્ર ઉદયથી જ થાય છે અને નિમમત્વભાવથી જીવ શિવરૂપ થાય છે.
૧૦. બ્રહ્મચર્ય—કુશીલ મહાપાપરૂપ છે. સંસાર-પરિ બ્રમણનું બીજ છે. બ્રહ્મચર્યવાન હિંસાદિક પાપથી દૂર રહી શકે છે. બ્રહ્મચર્યવંતમાં સર્વ ગુણ વાસ કરે છે, માટે ઇન્દ્રિય સંબંધી વિષયલાલસા તજીને જિતેન્દ્રિય થવું. બ્રહ્મચર્યથી બંને ભવ સુધરે છે. તેને અચિંત્ય મહિમા સમજી તેમાં અત્યંત આદર કરે. - ટૂંકાણમાં ક્રોધ તજતાં ક્ષમા ગુણ પ્રગટે છે, લેભ તજતાં સંતોષ પ્રગટે છે, અસત્ય તજતાં સત્ય ગુણ પ્રગટે છે, કષાયને જીતતાં સંયમ ગુણ પ્રગટે છે, ઈચ્છાને જીતતાં તપ ગુણ પ્રગટે છે, નિર્મમત્વ-નિઃસ્પૃહભાવથી અકિંચન ગુણ પ્રગટે છે,
Page #268
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૭ ] અને વિષય-વિકારને જીતતાં આત્મસ્વરૂપમાં રમણતા થવારૂપ બ્રહ્મચર્ય ગુણ પ્રગટ થવા પામે છે. એનું રહસ્ય સમજી આત્માથી જીએ ઉક્ત ધર્મસેવનમાં અધિક આદર કરવો.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૧૨૪ ] સંસારને સાગર, અગ્નિ, અંધકાર અને
શકટચકની ઉપમા. ૧. સાગર–જેમ છિદ્ર વગરના મજબૂત નાવ અને કુશળ નાવિકની સહાયથી તરી પાર પમાય છે, તેમ શુદ્ધ અહિંસા, સંયમ અને તારૂપી સદ્ધર્મ નાવ અને સદગુરુરૂપી નાવિકની સહાયથી આ સંસાર–સાગર તરી પાર પામી શકાય છે. સાગરમાં જેમ કુશળ નાવિકેએ નાવ ચલાવવા નિર્વિન રસ્તે શોધી કાઢ્યો હોય છે તેમ શ્રી જિનેશ્વર ભગવાને સંસારને પાર પામવા તત્ત્વજ્ઞાન-ક્રિયારૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે.
૨. અનિ–જેમ સર્વનો ભક્ષ કરી જાય છે પણ પાણીથી બુઝાઈ જાય છે તેમ વૈરાગ્યરૂપ જળથી સંસારમાં થતા જન્મમરણાદિકનાં અનંત દુઃખરૂપ અગ્નિ બુઝાઈ જાય છે.
૩. અંધકારમાં–જેમ દીવ લઈ જવાથી પ્રકાશ થતાં ઘટ-પટાદિક વસ્તુઓ જોઈ શકાય છે તેમ તત્વજ્ઞાનરૂપી નિર્મળ દવે સંસારના મેહમાયાદિક ગાઢ અંધકારમાં અખંડ પ્રકાશ કરી, આત્માની સત્ય વસ્તુ ( અનંત ગુણ સમુદાય) પણ બતાવે છે.
૪. શકટચક–ગાડીનું પૈડું જેમ બળદ વગેરેની સહાય વગર ચાલી શકતું નથી તેમ આ સંસારચક્ર (ચારે.
Page #269
--------------------------------------------------------------------------
________________
[ ૨૪૮ ]
થી કપૂરવિજયજી ગતિમાં પરિભ્રમણ ) રાગ-દ્વેષ વિના ચાલી શકતું નથી. એ રીતે આ ભીષણ ભવસાગરમાં મહ–અજ્ઞાન-મિથ્યાત્વ-કષાયવિકથાદિક (પ્રમાદ) સ્વછંદવશ થતાં પરિભ્રમણરૂપ મહારેગ નિવારવા ભાવ ઔષધરૂપ જે હિતશિક્ષા આપેલી છે, તેનું આત્મહિતૈષી જનેએ નિરંતર મનન કરવું અને અન્ય ભવ્યાત્માઓને ભાવકરુણા લાવી તેમની એગ્યતાનુસારે તે સમજાવવું.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૭] ગૃહસ્થાશ્રમમાં આત્મ-સાધન યોગ્ય હિતશિક્ષા.
ઉત્તમ સ્ત્રી-પુરુષ સદા સાવધાનપણે યથાશક્તિ વ્રતનિયમો પાળતા રહે છે, માંસ-મદિરા-ચોરી–જુગારાદિક સપ્ત વ્યસનને સર્વથા ત્યાગ કરે છે, સત્પાત્રે યથાશક્તિ દાન દે છે અને શાંત મધુરી કેમળ ભાષા બોલે છે. સદગુરુમુખે સશાસ્ત્રનું શ્રવણ કરી તેનું મનન કરે છે અને સ્વજનાદિકને સમજાવે છે. જીવનનિર્વાહ પૂરતા વ્યાપાર-વ્યવસાયમાં પણ માયા-કપટાદિક કરતા નથી. સ્ત્રી-પુત્ર-માત-તાત-નિગ્રંથ (ત્યાગી) મુનિ અને ગુરુએ સહુને યથાયોગ્ય સન્માન આપે છે. જરૂર જણાતાં માત-પિતાદિકને વિશેષ ધર્મને બોધ આપી અપાવી પિતે કૃતાર્થ થાય છે. તેનાથી ઘરની સ્વચ્છતા રાખેરખાવે છે તેમ જ રસોઈ પણ પ્રમુખમાં પણ યોગ્ય પ્રેરણું કરે છે. પોતે વિચક્ષણતાથી વતી સ્ત્રી-પુત્રાદિક સ્વજનેને વિનયી અને ધર્મરાગી બનાવે છે. સ્વકુટુંબમાં સંપની વૃદ્ધિ કરે છે અને અન્ય ખપી જનેને તેવી જ સારી સાચી સલાહ આપે છે. ઘર-આંગણે આવેલા અતિથિ( સાધુ-સંતોનું યથા
ગ્ય સન્માન સાચવે છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૯ ] ઘરઆંગણે આવતા યાચકને સંતોષ પણ ખરે અને બને તે તેને સારે માથે ચડાવ. પુરુષને સમાગમ કલ્યાણુથે કરે અને તેઓને ઉત્તમ બેધ દિલમાં ધારણ કરે. નિર્દોષ, સંતેષી, સુખી જીવન સદા ગાળવું અને અન્ય ભવ્યાત્માઓ માટે આદર્શરૂપ બનવું. યથાશક્તિ શાસ્ત્રપરિચય કરતા રહી સ્વાધ્યાયાદિ ષટ્ કર્મ કરવામાં સાવધાન રહેવું, અપ આરંભથી જીવન-વ્યવહાર ચલાવ, પરભવમાં શીધ્ર ધર્મપ્રાપ્તિ થાય તેવા બીજ વાવવાં. આ ગૃહસ્થાશ્રમ અન્યને અનુકરણ ગ્ય બની આમેન્નતિ કરવામાં અવશ્ય મદદગાર થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૩૦૮ ] પંચ મહાવ્રત અને તેની ભાવના . શરૂઆતમાં ભગવંત શ્રી મહાવીર પ્રભુનું સમગ્ર ચરિત્ર મનનપૂર્વક વિચારી જવું. પછી દરેક મહાવ્રતને તેની રક્ષા અને પુષ્ટિ કરનારી ભાવના સાથે અવધારવાં.
૧. પહેલું મહાવ્રત–હે ભગવત! હું સર્વથા પ્રાણાતિપાત-જીવહિંસાને ત્યાગ કરું છું. કોઈ સૂક્ષમ કે બાદર, ત્રસ કે સ્થાવર જીવને હું મનવચન-કાયાવડે હણશ નહીં, હણુવિશ નહીં કે હણતાં પ્રત્યે અનુમોદીશ નહીં. વળી ત્રિકાળ વિષય જીવહિંસાને હું પડિકીમું છું, નિંદું છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવ, પરિણામને સરાવું-તજું છું.
પ્રથમ મહાવ્રતની ભાવના–૧ ઈર્યાસમિતિ સાચવી રાખવી, એટલે ગમનાગમન પ્રસંગે જયણા સહિત સાવધાનપણે ચાલવું. ૨ મનગુપ્તિ સાચવવી એટલે મનમાં માઠા વિચાર
Page #271
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૦ ]
શ્રી કપૂરવિજયજી આવવા ન દેવા. ૩ વચન પાળવી એટલે જીવાપઘાતકહિં’સાકારી પાપવાળું વચન ન ઉચ્ચરવુ પણ જરૂર પડે ત્યારે પ્રિય, પથ્ય અને તથ્ય એવુ નિષ્પાપ વચન જ ઉચ્ચરવું. ૪ ભડાપકરણુક લેતાં મૂકતાં જયણાપૂર્વક પ્રવું. ૫ આહાર પાણી જોઈ તપાસી જયણા સહિત વાપરવા, જોયા વગર અજચણાથી જેમ તેમ વાપરવાં નહીં.
૨. બીજું મહાવ્રત—હું સ`થા મૃષાવાદને ત્યાગ કરું છું. ક્રોધ, લાભ, ભય કે હાસ્યથી ત્રિવિધે—ત્રિવિધે એટલે મૃષા ભાષણ કરું નહીં, કરાવું નહીં કે અનુમાદુ નહીં, વળી તે મૃષાવાદને પશ્ચિમું છું, નિંદું છું, ગહું છું અને તેવા દુષ્ટ સ્વભાવ-પરિણામને વાસરાવું-તજી છુ
ભાવના—વિચારી( વિમાસી )ને મેલવું, સહસા ચઢ્ઢાતદ્વા ખેલવું નહીં, ક્રોધ, લેાભ, ભય અને હાસ્યનું સ્વરૂપ સમજી તે દોષ દૂર કરવા, કેમકે તેથી સહસા જૂઠું ખેલી
જવાય છે.
૩. ત્રીજું મહાવ્રત-હું... સ થા અદત્તાદાનથી વિરમું છું અર્થાત્ ગામ, નગર કે અરણ્યમાં, થા ું કે ઘણું, નાનું કે માટું, સચિત્ત, અચિત્ત કે મિશ્ર કાંઇપણ અણુદીધેલું હું ઉપર જણાવ્યા મુજબ મન-વચન-કાયાથી જીવિત પન્ત લઇશ નહીં, લેવાવીશ નહીં અને લેનારને અનુમેાદીશ નહીં.
ભાવના—૧. રહેવા માટે વિચારીને ( નિર્થી પૂરતા ) પરિમિત અવગ્રહ માગવા, ૨. ગુદ્રિક વડીલની રજા–અનુમતિથી આહાર–પાણી વાપરવાં. ૩. કાળમાનની અવધિ-મર્યાદા બાંધી અવગ્રહ માગવા, ૪. અવગ્રહ માગતાં વારંવાર હદ–મર્યાદા
Page #272
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫૧ ] બાંધવા લક્ષ રાખવું, પ. પોતાના સાધર્મિક–સાધુ પાસે પણ પરિમિત અવગ્રહ માગવે. ઉક્ત ભાવનાઓથી આ મહાવ્રતનું યથાર્થ પાલન-આરાધના થાય છે.
૪. ચોથું મહાત-હું મૈથુન સર્વથા તજું છું એટલે દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી વિષયક્રીડા મન-વચનકાયાએ કરું, કરાવું કે અનુદું નહીં.
ભાવના–૧ વારંવાર સ્ત્રીકથા કર્યા કરવી નહીં, ૨ સ્ત્રીનાં અંગોપાંગ નિરખીને જોવા નહીં, ૩ પૂર્વે કરેલી કામક્રીડા યાદ કરવી નહીં, ૪ સ્નિગ્ધ રસકસવાળું અને પ્રમાણુરહિત ભજન કરવું નહીં, પ નિર્દોષ સ્થાન–આસન સ્ત્રી પશુ પંડક રહિત હોય તેવાં સેવવાં અને તેવી વસ્તીમાં રહેવું. અન્યથા. વિક્રિયા (વિકાર) થવાથી ધર્મભ્રષ્ટ થવાય છે.
૫. પાંચમું મહાવ્રત–હું સર્વથા નવવિધ પરિગ્રહ તજી છું. હું કોઈપણ પ્રકારને પરિગ્રહ રાખીશ નહીં, રખાવીશ નહીં અને રાખનારને સારા જાણીશ નહીં. ત્રીજા મહાવ્રતની માફક યાવત્ તેવા દુષ્ટ સ્વભાવને વસરાવું છું.
ભાવના–ભલા કે ભૂંડા શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ પામી, તેમાં આસક્ત, રક્ત કે વૃદ્ધ, મોહિત, તલ્લીન કે વિવેકવિકળ થઈ જવું નહીં, રાગ-દ્વેષ કરે નહીં. એવી રીતે સાવધાનપણે સાધુ યોગ્ય આચારમાં પ્રવર્તતાં ઉક્ત મહાવ્રતનું યથાવિધિ આરાધના થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૨૪૪ ,
Page #273
--------------------------------------------------------------------------
________________
e
[ ર૫ર ]
શ્રી કરવિજયજી તે સમયેચિત હિતોપદેશ.
૧. શ્રી પર્યુષણ પ્રસંગે કઈક ભાઈ-બહેને છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, દુવાલસ, અઠ્ઠાઇ, પાલખમણ અને માસખમણદિક વિવિધ તપસ્યા કરવા ઈચ્છે છે અને કરે છે, પરંતુ પૈસા ખર્ચવાની શક્તિના અભાવે મનમાં સંકેચ પામી ચૂંઝાય છે, તેમ જ ઉક્ત તપસ્યાને લાભ લઈ શકતા નથી, તેથી દરેક શહેર કે ગામના શ્રદ્ધાળુ આગેવાનેએ એકમત થઈ સભા કે સંઘ સમક્ષ જાહેર કરવું જોઈએ કે કેઈપણ ભાઈ બહેનને ગમે તે પ્રકારની તપશ્ચર્યા કરવાની ભાવના થાય તેણે સુખપૂર્વક કશે પણ સંકેચ રાખ્યા વગર ઈચ્છા મુજબ પિતાની શરીરશક્તિ અનુસાર ચઢતા ભાવે તપસ્યા કરવી, સંઘમાંથી કેઈએ તે બાબત ટકા કે નિંદા કરવી નહીં, છતાં કોઈ ખર્ચને અંગે નિંદા કરશે તે શ્રીસંઘ સખ્ત ઠપકો આપશે.
૨. પર્યુષણાદિ પ્રસંગે કેઈને નવકારશી પ્રમુખ સંઘજમણ કરવાનું હોય ત્યારે તપસ્વી જનની તબીયત નહીં બગડતા સચવાઈ રહે તેવી તેમની પ્રકૃતિને માફકસર ખાનપાનની સગવડ કરી રાખવાનું સાથે જ સંપૂર્ણ લક્ષ રાખવું, જેથી પરિણામે લાભ થવા પામે. સારું હલકું ને પ્રકૃતિને માફક આવે એવું પરિમિત ખાનપાન કરવાથી જ તપસ્વીઓને શાતા બની રહે છે, એ ભૂલવું ન જોઈએ.
૩. શક્તિ અનુસાર નાની-મોટી તપસ્યા કરવાથી અનેક પ્રકારનાં લાભ થવા પામે છે. વળી પારણામાં તેમ જ ઉત્તરપારણામાં ખાનપાન પ્રસંગે આજકાલ જે બેદરકારીથી ભૂલ થાય છે તે સુધારી લેવાથી કસતી તપસ્યાની સફળતા થઈ
Page #274
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૫૩ } શકે છે. ક્રમશ: તપને અભ્યાસ પાડવાથી શરીરબળ, ઇંદ્રિયબળ અને મનોબળ ઠીક ટકી રહે છે. તેની સાથે રાગ-દ્વેષ ને કષાયપરિણતિ દૂર કરવાનું ખાસ લક્ષ રાખવાથી સમતાગે આત્મા સુવર્ણ સમે નિર્મળ થતો જાય છે એવી સાવધાનીપૂર્વક તપસ્યા કરનાર નિ:સ્પૃહી આત્મા અન્યને પણ અનુકરણ કરવા ગ્ય બને છે.
ઉપવાસ, ઊદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, અલપ દ્રવ્યનું સેવન વગેરે બાહ્ય તપ, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાનાદિક આત્યંતરતપની પુષ્ટિ નિમિત્તે જ કરવાનું જ્ઞાની મહાશાએ ફરમાવેલ છે. એવા શુદ્ધ લક્ષથી જ કર્મની સારી નિર્જરાવડે આત્મ-નિર્મળતા થઈ શકે છે. શ્રી જ્ઞાનસારમાં સ્પષ્ટ કહેલ છે કે–એ જ તપ કરે કે જે કરતાં દુર્બાન થવા પામે નહીં,
ગબળ ઘટે નહીં, ઈદ્રિ ક્ષીણ થઈ જાય નહીં અને જ્ઞાનધ્યાનમાં રક્ત રહેવાય, પ્રભુની સેવા-ભક્તિ કરવામાં ખામી આવે નહીં, ક્રોધાદિક કષાય શાંત થવા પામે તથા જિનાજ્ઞાનું વિવેકપૂર્વક પાલન કરવાનું બન્યા કરે, તેથી ખલિત ન થવાય, વિવેકભરી રીતે આવી શુદ્ધ તપસ્યાથી મહાલાભ થવા પામે છે તેથી આમાથી જનેએ તેને બને તેટલે આદર કરવા ભૂલવું નહીં. સમતા સહિત તપસ્યાથી અપૂર્વ લાભ થાય છે, તેથી તન, મન અને વચનની શુદ્ધિ થાય છે. અણદિક અનેક દેશે સહેજે દૂર થાય છે. અમેરિકા વગેરે દેશમાં તો ઉપવાસના સફળ પ્રયેથી અસાધ્ય જેવા રોગવિકારે પણ દૂર કરાતાં પ્રત્યક્ષ સંભળાય છે. તેને માટે સારા નિષ્ણાત વૈદ્ય-ડોકટરોને તેની સારવાર કરવા રોકવામાં આવે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૪]
શ્રી કપૂરવિજયજી ૪. સુવિવેકપૂર્વક તપસ્યાવડે બ્રહ્મચર્યાદિક ગુણની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે, તથા મન-વચન-કાયાની અથવા વિચાર, વાણી અને પ્રવૃત્તિની પવિત્રતા થવા પામે છે.
પ. તપસ્યા વિગેરે કરતા છતાં રાગ-દ્વેષાદિક મહાદે ચીવટથી વજેવા યોગ્ય છે. જ્યારે આ મહાદેશે મૂળમાંથી સર્વથા ક્ષય પામે ત્યારે આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદ ચગ્ય અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને વિયે– શક્તિને પ્રાપ્ત કરી અંતે અક્ષય-અવિનાશી મોક્ષસુખ પામે છે, જેથી જન્મ-મરણ સંબંધી સર્વ દુઃખનો સર્વથા અંત આવે છે. ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ, તપ, સંયમ પ્રમુખ દશવિધ ધર્મનું યથાવિધિ આરાધન કરવાથી ભવ્યાત્મા આ ઉત્તમ આત્મિક લાભ પામી શકે છે. જેમ રોગી માણસને રોગ-નિવારણાર્થે ઉત્તમ વૈદ્યના હિતવચનને અનુસરવું પડે છે તેમ સંસારી જીવ સર્વજ્ઞ વચનાનુસાર આત્મશ્રેય સાધી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૬૫ ] ઉપયોગી હિતશિક્ષાઓ. સારા-નરસાની પીછાણ
માણસની શ્રેષ્ઠતા અથવા લાયકાત તેની જડ સંપત્તિથી આંકી શકાય નહીં, કેમકે કથળી ગમે તેટલી ભારે હોવા છતાં હદય હલકું, મિલકત વિશાળ હોવા છતાં સમજણ ટૂંકી અને કરણ સ્વાથી હોય તે એ જડ સાધનેથી શું વળવાનું? જે સત્કાર્ય પાછળ પિતાને પિંડ ને પૈસો આપી દે છે, જે આજુ
Page #276
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
| [ ૨૫૫ ] બાજુના માણસોને આગળ વધવાની તકેના દરવાજા ઉઘાડી આપે છે અને જે બહેરાને કાન સમાન, આંધળાને આંખ સમાન અને ભૂલાને પગ સમાન થઈ રહે છે, તે જ સર્વોપરી ધનવાન છે. શું પૈસો સુખ આપે છે? જરા ઊંડા ઉતરી જેશે તે તેમાં દુઃખ જણાશે. જે માત્ર ખાનપાન અને પૈસા માટે જીવે છે તે ફતેહ મેળવી શકતો નથી, કેમકે તેના જીવનથી જગતમાં કશી સહાય થઈ નથી. જેણે કઈ ખિન્ન મુખ પરથી આંસુ લેહ્યું નથી, કોઈને ઉત્સાહ વધે એવું કામ કર્યું નથી તેના હદયમાં કમળ લાગણી નથી અને ખરા દેવને ઓળખ્યા નથી. જે બીજાને દબડાવી મારે છે, પોતે આગળ વધવા બીજાને પાછળ પાડે છે અને પોતાની ઇમારત ઊભી કરવા બીજાની ઝુંપડીઓ પાડી નાખે છે તેને શું તમે સ્વાશ્રયી અને માટે માણસ ધારે છે ?
જે માણસ બીજાને ગરીબ બનાવે તે ખરી રીતે ધનવાન હોઈ શકે? જેમ વરુના મેં ઉપર “ખાઉં ખાઉં” ની વૃત્તિ જણાય છે તેની પેઠે જેની ભવૃત્તિ ચહેરા પર ખુલી દેખાય છે તેનામાં મનુષ્યત્વ ને સુખ હોતાં નથી. તેમના ચહેરા ભાગ્યે જ હસતા, નિર્મળ ને સુંદર હોય છે. એક કંજુસે ગુપ્ત સ્થળે પિતાનું ધન દાટેલું તે જોઈ જોઈને હરખાતે. પછી તે ધન ચોરાઈ ગયું ત્યારે એક શાણા મિત્રે સલાહ આપી કે તે જગ્યાએ હવે થોડાં કાંકરો દાટે અને ત્યાં વારંવાર જઈને તે પિતાના રૂપિયા છે એમ જાણુને હરખાયા કરજે. પિસા મેળવવામાં ચિંતા, સાચવવામાં ધાસ્તી, વાપરવામાં લાલ, દુરુપગ કરવામાં ગુન્હા, એવામાં ઉગ અને છેવટે એ પૈસા મેળવવાના પાપ પણ ભેગવવાનાં, એમ સમજીને આ જડવાદના
Page #277
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૬ ]
શ્રી કરવિજયજી જમાનામાં સાદાઈ ને સંયમને મુદ્રા લેખરૂપે ગણું સંતેષવૃત્તિ ધારી શકે તે ઘણા પાપથી બચી પોતાનું જીવન વધારે ઉચ્ચ પવિત્ર ને અનુકરણ કરવા જેવું (આદર્શરૂપ) બનાવી શકે છે. સફળતા અને નિષ્ફળતા–
સુખી જીવનના સાધનમાંથી પાપરહિત પવિત્ર માણસ જ પરમ સત્યને પામી શકે છે, માટે પ્રત્યેક અગ્ય વિચાર અને દુરાચારથી ચઢેલાં આવરણને એગ્ય વિચાર અને પવિત્ર જીવનથી અવશ્ય દૂર કરવાં જોઈએ, અને એમ કરવા માટે સ્વાર્થ સાધવાનું, અપ્રમાણિક થવાનું, બીજાના અજ્ઞાન કે નિર્બળતાને (ખે) લાભ લેવાનું તથા તેમને બાધક થવાનું કે પાછળ રાખવાનું તદ્દન છેડી દેવું જોઈએ.
આમ છતાં ઘણા માણસો ધનાદિને સ્વાર્થ સાધવા મથી એ આવરણે વધારતા જ રહે છે. આથી અંતે તેમનાં અંતરચક્ષુ તદન બંધ થઈ દષ્ટિ એટલી વિકારી બની જાય છે કે તેઓ ભૈતિક વસ્તુઓ સિવાય બીજું જોઈ શકતા નથી. મનુષ્ય વ્યવહારિક સફળતા મેળવવી એ એક વસ્તુ છે, પરંતુ પરમ લક્ષ્ય સાધી જીવન સફળ કરવું એ તદ્દન જુદી વસ્તુ છે. અનેક માણસો વ્યવહારમાં નિષ્ફળ જણાય છતાં વસ્તુત: તેમણે જીવન સફળ કર્યું હોય છે, કેમકે તેઓ ભોતિક સુખ અને પદાર્થોને ભેગ આપી ઉચ્ચતમ આદર્શને વળગી રહ્યા છે. આ રહસ્ય સમજી જીવન સુધારવું ઘટે છે. લૌકિક કીર્તિ, દ્રવ્ય, દરજજે, માનપાન –એ વસ્તુઓને ખરી સફળતા સાથે લેશ પણ સંબંધ નથી. વાસ્તવિક સફળતા તે જીવનની પવિત્રતા સેવવાવડે સધાય છે. લેકે માં જે માણસો સારા ગણાય છે તેવા ઘણા
Page #278
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૫૭ ] માણસા પેાતાની કુવિદ્યા-ઠગાઈથી લેાકેાને છેતરે છે, તેમના હૃદય તેમની તેવી ઠગાઇ નાપસંદ કરે છે, તેમનાં અંત:કરણા ડખે છે અને કાઇ કાઇ પ્રસ ંગે તેમને પેાતાને લાગી આવે છે કે લેાકે માનેલી સફળતા પ્રચંડ નિષ્ફળતારૂપ છે. મનુષ્ય આટલું તેા જરૂર શિખી રાખવુ જોઇએ કે—જગતની પ્રશંસા કરતાં બહુ કિંમતી એવી કેાઇ દિવ્ય વસ્તુ તેના પેાતાના હૃદયમાં રહેલી છે, તે શેાધી લેવાય તા જ ખરી સફળતા મળી લેખાય. દૃઢ નિશ્ચય અને પ્રામાણિકતા—
•
પ્રત્યેક સાચા મનુષ્યની મહત્ત્વાકાંક્ષા વધારે ધન-કીર્તિ નહીં પણ વિશેષ ઉન્નત થવાની—વિકાસ પામવાની હાવી જોઇએ.
જે કવ્ય ધર્મથી ગમે તેવા વિષમ સંચેાગેામાં પશુ ચલિત થતા નથી તે ધીર-વીર જના પ્રશંસાપાત્ર છે.
કઇક દુર્ભાગી જના એવા દૃઢ નિશ્ચયવાળા અને પ્રમાણિક જનેાની નિંદા–ટીકા જોરશેારથી કરે છે તેમાંથી તેઓ પસાર થઈ જાય છે. એક મજબૂત અંત:કરણની દૃઢ ઇચ્છા હજારાને ધ્રુજાવી શકે છે, અને ધાર્યું કામ પાર ઉતારી સમાજ ઉપર ભારે પ્રભાવ પાડે છે. આ પ્રમાણિક પુરુષ ! હમેશાં કેાઇ ને કાઇ દુલ્હન તેા તમારી પાછળ મેલ્યા જ કરવાના તેથી ડરી ધીર–વીર માણસને કન્ય કર્મોથી ચૂકવાનું નથી. નાની બાબતાનાં મેાટા પરિણામ—
નજીવી—નાની નાની ખાખતા જ સંપૂર્ણતા આણે છે અને સંપૂર્ણતા કાંઇ નજીવી વસ્તુ નથી.
૧૭
Page #279
--------------------------------------------------------------------------
________________
[ ૨૫૮ ]
શ્રી કપૂરવિજયજી નેપોલિયન નાની બાબતે પર પણ સંપૂર્ણ ધ્યાન આપતે. જે વિગતે તેના તાબાના અમલદારો લય આપવા જેવી ગણતા નહીં તેવી નાની બાબત પર પણ તે લક્ષ આપ્યા વગર રહે નહીં. વેલીંટન પણ નાની વિગત પર સંપૂર્ણ
ધ્યાન આપવાથી મહાન થયે હતે. તે કઈ વસ્તુને વિશાત વિનાની ગણતો નહીં. ઘણીખરી નિષ્ફળતાઓ વિગત તપાસવાના અભાવે થાય છે. જેમ નાવમાં પડેલું છિદ્ર જે ઢાંકી દેવામાં ન આવે તો તેમાંથી જેમ ભયંકર પરિણામ આવે છે તેમ આપણુથી થતી નાની ભૂલ સમજીને જલદી સુધારી લેવી જોઈએ.
જગતની મહાનમાં મહાન વસ્તુ-ચારિત્ર તમામ ઉત્તમ ચારિત્રથી તમે અવશ્ય નિશ્ચયાત્મક શક્તિવાળા બનશે.
ચારિત્ર એ જ શક્તિ છે. ચારિત્ર એ જ ધન છે. ચારિત્ર એ જ ધર્મ છે. ચારિત્ર એ જ મોક્ષ છે.
ઉપરના સૂત્ર દરેક શાળામાં, દરેક ગૃહમાં અને દરેક યુવકના ઓરડામાં ટાંગો. માતાઓ! દરેક બાળકના હૃદયમાં તે ઊંડા અક્ષરે કેતરે. ચારિત્રને કોઈપણ ભલામણની જરૂર નથી. તે પોતાની ભલામણુ પોતે જ કરે છે. ચારિત્ર વિનાનું બીજું સઘળું તુચ્છ છે. જે વસ્તુઓ કાંઈપણ અવાજ કરતી નથી; અને જે કાંઈપણ કરવાને દાવો કરતી નથી તે જ વસ્તુતઃ બળવાનમાં બળવાન ચીજો હોય છે. એકાદ મહાપુરુષની મૂંગી પવિત્રતા સમસ્ત કો ઉપર જે અસર કરે છે તે અસર એકાદ વક્તા યા ઉપદેશકનાં જિંદગી સુધીનાં ભાષણે પણ કરી શકતાં નથી.
Page #280
--------------------------------------------------------------------------
________________
મહાન કાર્ય કરવું
મહાન થવું એ
થી વિશેષ
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૫૯ ] મહાન કાર્ય કરવું એ જ કંઈ જીવનનું મુખ્ય કાર્ય નથી, પરંતુ આપણે પોતે મહાન થવું એ જ કર્તવ્ય છે. ચારિત્ર એ જ આપણા જીવનનું ઉત્તમોત્તમ અને સાથી વિશેષ સ્થાયી ફળ છે. ચારિત્ર વિનાની એકલી બુદ્ધિ આપણને અધેગતિમાં લઈ જાય છે. ચારિત્ર સહ તેની સફળતા છે. કરકસર–
કરકસર એ પ્રામાણિકતા, સ્વતંત્રતા અને સુખની માતા છે, તેમ જ મિતાહાર, આનંદ અને આરોગ્યની સુંદર બહેન છે. થોડી જરૂરિયાતો” હેવી અને પિતાની જરૂરિયાતે પોતાની જાતે જ પૂરી પાડવી તેના જેવું શભાભરેલું બીજું કાર્ય કર્યું છે?
ડહાપણપૂર્વક ચાલે તે એક માણસ કોઈ પણ દેશમાં જુજ ખર્ચથી પિતાને નિર્વાહ કરી શકે, જ્યારે ઉડાઉપણુ આગળ આખા બ્રહ્માંડનું રાજ્ય પણ પૂરતું નથી.
કરકસર એ ગરીબ માણસોની ટંકશાળ છે. કુદરતને હાથ પણ ઉદાર હોય છે, ઉડાઉ હોતા નથી.
કરકસર વિના કેઈપણ પ્રમાણિક માણસ શ્રીમંત થઈ શકતે નથી.
જેઓ પોતાની ઈચ્છા મુલતવી રાખે છે તેમને ત્યાં સુખ અને સ્વતંત્રતા નિવાસ કરે છે. કરકસર એ મટી આવક છે. આત્મસંયમ–
૧. ચારિત્રનું બળ બે વસ્તુઓનું બનેલું છે; ઈચ્છાશક્તિ અને મને નિગ્રહ. તેના અસ્તિત્વ માટે બે વસ્તુની આવશ્યક્તા
Page #281
--------------------------------------------------------------------------
________________
[ ર૬૦ ]
શ્રી કરવિજયજી છે. મજબૂત લાગણીઓ અને તેને અંકુશમાં રાખવાની મજબૂત શક્તિ.
૨. આત્મશ્રદ્ધા, આત્મજ્ઞાન અને આત્મસંયમ–આ ત્રણ સદ્દગુણદ્વારા જ આપણને સર્વોપરી સત્તા પ્રાપ્ત થાય છે. આત્મવિજય એ જ ખરો વિજય છે. તે વગરને વિજેતા ક્ષુદ્રમાં શુદ્ધ ગણાય છે.
૩. જે માણસ પોતાની ઇદ્રિ પર રાજ્ય ચલાવે છે અને મને વિકાર, ઈચ્છા તથા ભયને તાબે કરે છે તે રાજા કરતાં પણ મટે છે.
૪. આત્મવિશ્વાસ એ વીરતાનું પ્રધાન તત્વ છે.
૫. ખરો મનુષ્ય બનવા ઈચ્છનારે પિતાના મન ઉપર કાબૂ મેળવવો જોઈએ.
૬. જે માણસ અતિ ઉગ્ર સ્વભાવને હોવા છતાં પણ પોતાના મિજાજને કાબૂમાં રાખીને ક્ષમા કરે છે તે બળવાન ને વીર પુરુષ છે.
૭. શાંત થાઓ એટલે તમે સર્વ માણસો પર સત્તા ચલાવશે.
૮. બીજાઓ પર સત્તા ચલાવવાની ઈચ્છા હોય તેણે પ્રથમ પિતાની જાતને વશ રાખવી જોઈએ. તમે તમારી જાતને અંકુશમાં રાખી શકો છો એમ સાબિત કરી બતાવે તે જ હું કહીશ કે તમે એક શિક્ષિત મનુષ્ય છો. એના વિના બીજું બધું શિક્ષણ પ્રાય: નિરુપાગી છે.
૯. જે દરરેજ આપણુ દુર્ગુણેની તપાસ કરવામાં આવે તેં તે એની મેળે જ નાશ પામશે.
Page #282
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૬૧ ] ૧૦. જો તમે પહેલવહેલાં તમારા ક્રોધને કાબૂમાં ન લાવી શકો તે તમારી જીભને અંકુશમાં લાવતાં શીખે. આપણી જીભ એ સેવક તરીકે ઉત્તમ છે, પણ સ્વામી તરીકે બહુ સખ્ત છે.
૧૧. બોલવામાં ઉતાવળ હોય એવા કોઈ પણ માણસે કદી પણ સફળતા મેળવી છે? એક મૂર્ખ માણસ કરતાં પણ તેને સફળતા મળવાની ઓછી આશા છે.
૧૨. માન એ શક્તિની મુખ્ય ચાવી છે. બહુ થોડું બોલનારને સર્વ કેાઈ અનુકૂળ થઈ જાય છે, અને લોકો તેને ખરેખર અતિ ઉચ્ચ કોટિને માને છે. પોતાની જાતને અંકુશમાં રાખનારા માણસ સ્થિર વૃત્તિના હોય છે.
૧૩. ડહાપણ અને સાવધાનતા ભરેલો આત્મસંયમ એ શાણપણનું મૂળ છે.
૧૪. જે પોતાની જાતને વશ કરી શકે છે તે એક રાજા કરતાં પણ વધારે સુખી છે.
૧૫. માટે સ્વામી બને, આપણું અંતરાત્મામાં જ વિજય ને પરાજય રહે છે. ઉત્તમ ચરિત્રની અસર–
જે મહાત્માઓએ કઈ મહાન ઉદ્દેશથી ઉત્સાહપૂર્વક કામ કર્યું છે તેમના ચરિત્રે સમજીને વાંચવાથી આપણે દશામાં સારો સુધારો થઈ શકે છે. બીજા નકામાં નેવેલ્સ વિગેરેથી ઊલટું નુકશાન થવા પામે છે. જેઓ જાતમહેનતથી મહાન અને ઉત્તમ બન્યા હોય તેવાઓના જીવનચરિત્રને અભ્યાસ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૬૨ ].
શ્રી કરવિજયજી કરવાથી ઉત્સાહ અને ઉચ્ચ વિચારો આપણામાં આવી ચારિત્ર ખીલે છે, કેમ કે એવા ચરિત્ર જેવી ઉત્તમતા વર્ણવે છે તેવી ઉત્તમતા આપણામાં ઉપજાવવાને ખાસ ઉદેશ, અસર અને વલણ એવાં ચરિત્ર જવામાં રહેલ હોય છે.
ઉત્તમ જીવનચરિત્ર એ એક પ્રકારનું ખાસ દર્પણરૂપ લેખાય. અરીસાવડે પોતાના ચહેરામાં ડાઘ જણાતા હોય તેને કાઢી નાખી મનુષ્ય પિતાને સારું કરવા મથે છે તેમ ચરિત્ર રૂપ આરસીવડે પિતાના ગુણદોષ જેઈને કુશળ મનુષ્ય સ્વદોષે ટાળવા અને સદગુણે વધારવા જાગૃત થાય છે. આમ ઉપદેશથી જે કામ નથી થતું તે કામ જીવનચરિત્ર સહેજે પાર પાડે છે.
ઉત્તમ ચરિત્ર વાંચવાથી આપણું ચૈતન્ય સતેજ થાય છે, જેથી શક્તિ, હિંમત, મહત્વાકાંક્ષા અને શ્રદ્ધા જાગી ઊઠી, રૂડાં અને મોટાઓનાં કામમાં જોડાવા ભાગીદાર થવા ઉત્તેજાઈએ છીએ. આ પ્રમાણે ઉત્તમ ચરિત્રેના સહવાસમાં આવવું અને ઉન્નત થવા પ્રેરાવું તે ઉત્તમ આત્માઓના સહવાસ સેવવા બરાબર છે. ઉત્તમ ચરિત્ર બતાવી આપે છે કે–એક સામાન્ય મનુષ્ય પણ પિતાનું જીવન કેટલી હદ સુધી ઉત્તમ બનાવી શકે છે? કેવા ઉચ્ચ કાર્યો કરી શકે છે? કેવી ઉચ્ચ અસરે ફેલાવી શકે છે? અને મહત્તા મેળવવા માગે આ રીતે સર્વ માટે ઉઘાડે છે.
[જે. ધ. પુ. પર, પૃ. ૮૮]
Page #284
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૬૩ ] ઉત્તમ શીલ–સદાચારનો પ્રભાવ શીલ જ ઉત્તમ ધન છે, શીલ જ જીવેને પરમ મંગળરૂપ છે, શીલ જ દારિદ્રને હરનાર છે અને શીલ જ સફળ સુખસંપદાને વસવાનું કુળભુવન છે. વળી સમસ્ત જનોને અતિ વહાલું શીલ જેના અંગે ઉલસે છે તેને અગ્નિ જલદી જળરૂપ થઈ જાય છે, સમુદ્ર પાણીની નીક જે થઈ જાય છે, મેરુપર્વત એક નાનકડી શિલા જે થઈ જાય છે અને કેશરીસિંહ શીધ્ર હરિણ જેવો ગરીબ બની જાય છે, સર્પ ફૂલની માળા જેવો થઈ જાય છે અને ઝેર અમૃત થઈ જાય છે એટલે ઝેર હોય તે પવિત્ર શીલના પ્રભાવે અમૃત થઈ પરિણમે છે.”
વીતરાગ ભગવાનની સદ્દભાવ સ્તુતિ ‘દિવસે થએલ વીજળી અને રાત્રે થએલ ગજરવ અમેઘ હોય છે તેમ સંત-સાધુનું વચન અને વિતરાગદેવનું દર્શન અમેઘ હોય છે. ”
જે આ લેકમાં જિનેશ્વર ભગવાનની પૂજા-ભક્તિ કરે છે તે દાસપણું, દરિદ્રતા, કાસદીપણું, હીનજાતિ અને ઇન્દ્રિયોની અપૂર્ણતાને પામતા જ નથી. સર્વાગ સુંદર બને છે. ”
જે પ્રભાતમાં જ જિનેશ્વર પ્રભુનું નિર્વિકારી અને મનેહર મુખકમળ નીરખીને જોવે છે તે ભવ્યાત્માઓ સહુ કરતાં ધન્ય-કૃતપુન્ય-કૃતાર્થ છે એમ સમજવું.”
મિથ્યાત્વ એગે ભવસાગરમાં ડૂબતા અને કદાગ્રહથી ભરેલા એવા મને હે નાથ ! પાર ઉતાર, પાર ઉતાર.”
Page #285
--------------------------------------------------------------------------
________________
[ ર૬૪]
શ્રી રવિજયજી “હે દેવ ! મારી પેઠે લાગેલા જન્મ–જરા-મરણ-રોગરોગ અને સંતાપાદિકને દૂર કરે, હર કરે. ”
હે દેવ ! દુઃખ-દાવાનળથી દાઝેલાને આપ મેઘ સમાન ઠારનાર છે અને મેહ અંધકારથી અંજાઈ ગયેલાને આપ જ એક અપૂર્વ દીપક સમાન છે.” - “શ્રી વીતરાગપ્રભુની પૂજા-અર્ચા કરી છતી પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાખે છે, પાપને ઉચ્છેદે છે, પુન્યને જમાવ કરે છે, લક્ષ્મીની વૃદ્ધિ કરે છે, આરોગ્યમાં વધારો કરે છે, વૈરાગ્ય પેદા કરે છે, પ્રેમ-પ્રીતિને નવપલ્લવિત કરે છે, યશ કીતિને વધારે છે, સ્વર્ગનાં સુખ આપે છે અને અંતે અવિચળ મોક્ષ( પરમાનંદ)પદને પણ મેળવી આપે છે.'
જે કઈ પૂર્ણ શ્રદ્ધાથી જિનેશ્વર પ્રભુની પૂજા કરે છે તેને સ્વર્ગ તો તદ્દન સુલભ બને છે, શુભ સામ્રાજ્યલક્ષમી સાથે લાગી જ રહે છે, સેભાગ્યાદિક ગુણે સહેજે તેના અંગમાં આવી નિવાસ કરે છે, સંસારસાગર તર સહેલે થાય છે અને મોક્ષ પણ સહેજે પ્રાપ્ત થવા પામે છે.”
“જિનેશ્વરદેવની આગળ જે કોઈ ઉજજવળ અક્ષતવડે ભરેલે થાળ ધરે છે તે તેવા જ શ્રેય-મંગળવડે પિતાના આત્માને પરિપૂર્ણ કરે છે.” - “વિવિધ પ્રકારનાં ઉત્તમ દ્રવડે પ્રભુપૂજા ઉલ્લસિત ભાવથી કરનારને મોક્ષપદની પણ પ્રાપ્તિ થાય છે તે પછી અન્ય સાંસારિક સુખ મળે તેનું તે કહેવું જ શું?”
“બૃહસ્પતિ જેવો પણ તીર્થંકર પ્રભુની દ્રવ્ય-ભાવપૂજાનું
Page #286
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૬૫ ] યથાર્થ ફળ વર્ણવી શકતો નથી, તો પછી મારી જેવા પામરનું શું ગજું?”
શ્રી જિનેશ્વરપ્રભુની પૂજા કર્યો છતે ગમે તેવા ઉપસર્ગો શાન્ત થઈ જાય છે, વિશ્વ-વેલાડીઓ છેદાઈ જાય છે અને ચિત્ત પ્રસન્ન થાય છે. ”
એ રીતે શ્રી જિનેશ્વરપ્રભુની સભાવસ્તુતિ–ભક્તિથી પ્રસન્ન થએલાં કપદી યક્ષે મંદિર બહાર જઈ મંત્રીને કામઘટકામકુંભ આપે. ”
મંત્રી–હે યક્ષ ! આ કામઘટને હું શી રીતે લઉં? શી રીતે સ્થાપે? કેમ કે સમીપ રહેલા ઘડાવડે પુરુષને લજજાશરમ આવે છે.
યક્ષદેવ-–આ કામઘટ વગર ઉપાડ્યો જ અદષ્ટપણે તારી પાછળ આવશે. - પછી મંત્રીએ તે કામઘટ સ્વીકાર્યો. ત્યારબાદ મંત્રી કૃતકૃત્ય બની, તે કામઘટને સાથે લઈ પિતાનાં ઘર ભણી ચાલ્યા. આ બધે પ્રભાવ ધર્મને જ છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૩ ]
યાત્રિકને સૂચના अन्यस्थाने कृतं पापं, तीर्थस्थाने विमुच्यते । तीर्थस्थाने कृतं पापं, वज्रलेपं भविष्यति ॥
અન્ય સ્થળે કરેલું પાપ તીર્થસ્થાનમાં સવિશે છુટે છે–છટી શકે છે પરંતુ અવિવેકીપણાથી તીર્થસ્થાનમાં કરેલું
Page #287
--------------------------------------------------------------------------
________________
[ રદ ]
શ્રી કરવિજયજી પાપ વજલેપ સમાન થાય છે, એમ સમજી દરેક યાત્રાળુઓ નીચેની હકીકત જરૂર લક્ષમાં રાખવી.” - (૧) શત્રુંજય, ગિરનાર, આબ, સમેતશિખર, પાવાપુરી, ચંપાપુરી વિગેરે ગમે તે પવિત્ર તીર્થસ્થળની યાત્રા કરવાના અથી ભાઈ-બહેને એ પિતાના પરિણામ કેમળ રાખીને યાત્રાને લાભ લેવાને આવતા અન્ય યાત્રાળુની પણ યોગ્ય સગવડ સાચવવા ભૂલવું નહિ
(૨) આપણે જાતે થેડુંઘણું કષ્ટ વેઠીને પણ સામાની સગવડ સાચવવી, સાચવવા પૂરતી કાળજી રાખવી. એ નિઃસ્વાર્થસેવાને લાભ ચૂક નહીં. સ્વાર્થની ખાતર તે સહુ કોઈ થોડુંઘણું સહન કરે છે જ, પરંતુ પરમાર્થની ખાતર જાણીબુઝીને કષ્ટ સહન કરવામાં જ વડાઈ રહેલી છે, એ ભૂલવું ન જોઈએ.
(૩) મુસાફરી દરમ્યાન રેલવે ટ્રેઈનમાં, બેલગાડી કે ઘડાગાડી વિગેરેમાં તેમ જ ધર્મશાળામાં એક રીતે નિ:સ્વાર્થ પણે વર્તતા ઘણા લાભ ઊઠાવી શકાય, એક બીજાને મદદગાર થઈ શકાય અને અન્યને આદર્શરૂપ બની અનેક જનને સમાજસેવામાં માર્ગદર્શક બની શકાય.
(૪) ઘર આગળ આવતા મેમાન તથા પરોણાની સેવાચાકરી કરીએ તેથી અધિક પ્રેમથી પવિત્ર તીર્થયાત્રા પ્રસંગે આવી મળતા યાત્રિકોની સેવા–ચાકરી કરવી ઘટે, એમાં સાધર્મિક વાત્સલ્યની ઝાંખી થઈ આવે છે.
(૫) પિતાના મુકામેથી યાત્રાર્થે નીકળ્યા ત્યારથી કઈ પશુ કે પ્રાણને ત્રાસ આપ ન ઘટે, ખુલા-અડવાણે પગે. ચાલીને જાત્રા કરવાનું ફળ વર્ણવી ન શકાય એટલું બધું કહ્યું
Page #288
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ર૬૭ ] છે તે મેજબની ધૂનમાં સુખશીલતાથી ગુમાવી દેવું ન ઘટે, કારણ કે સમજુને દેહદમન કરવાનું ભારે ફળ કહ્યું છે. . (૬) શરીરની ક્ષીણતાદિક ખાસ માંદગીના કારણ સિવાય ગર્ભશ્રીમંતોને પણ છતી શક્તિએ જણપૂર્વક અણુવાણે પગે ચાલીને જ તીર્થયાત્રા કરવી ઘટે; કેમ કે આપણે કર્મથી હળવા થવા માટે જ તીર્થયાત્રા કરવા જઈએ છીએ, ભારે થવાને તે નહીં જ, એ મુદ્દાની વાત ભૂલવી નહીં જોઈએ.
(૭) જીવિતવ્ય સહુને વહાલું છે તે પછી છતી શક્તિ ગોપવી, જનાવરોને ત્રાસ આપી જયણુ રહિત જાત્રા કરવા જવા આવવાને અર્થે શે? પ્રભુની આજ્ઞા સાચવીને જ યાત્રા કરી લેખે ગણાય.
(૮) સહુ સાથે મૈત્રી, દુઃખી પ્રત્યે દયા-અનુકંપા અને સદ્દગુણું પ્રત્યે પ્રમોદ તેમ જ પાપી–નિંદક પ્રત્યે અદ્વેષ(ઉપેક્ષાભાવના રાખવી જ. એમ કરવાથી ધર્મકરણ સફળ થઈ શકે છે.
(૯) પવિત્ર તીર્થોની યાત્રા કરવા જતાં અને યાત્રા કરી નિવર્યા પછી તો અવશ્ય અનીતિને સર્વથા ત્યાગ જ કરે જોઈએ. પવિત્ર તીર્થની યાત્રા કર્યાની સફળતા ત્યારે જ લેખી શકાય.
(૧૦) અનીતિવંતનું મન જ ધર્મકરણીમાં ચૂંટી શકતું નથી અને મન વગરની બહાર દેખાવ પૂરતી કરેલી કરણ કે યાત્રા સારું ફળ આપી શકતી નથી. તેથી જ યાત્રિકોએ દયા, સત્ય, પ્રામાણિકતા અને સુશીલતા સાચવવા પૂરતી કાળજી રાખવી જોઈએ. એકડા વગરના ગમે તેટલા મીંડા કર્યા શા કામનાં માર્ગાનુસારી થવા માટે પ્રથમ દઢ પ્રયત્ન કરવો જોઈએ.
Page #289
--------------------------------------------------------------------------
________________
[ ૨૬૮ ]
શ્રી કપૂરવિજયજી
(૧૧) પ્રભુનાં હિતવચનાને યથાશક્તિ અનુસરીને ચાલવાથી જ સ્વશ્રેય થઈ શકે છે; અન્યથા નહિ.
(૧૨) નિર્માંળ તત્ત્વશ્રદ્ધા અને બેધ સહિત સનવડે જ સ્વકલ્યાણુ સાધી શકાય છે. હિતમાનું દૃઢતાથી સેવન કરનાર અન્યનું પણ હિત કરી શકે છે. રત્નત્રયની આરાધનાથી જ કલ્યાણ છે.
.
(૧૩) ચેાગ્યતા મેળવ્યા વગર વસ્તુધર્મની પ્રાપ્તિ થઇ શકતી નથી. તેથી ઉત્તમ પ્રકારની ક્ષમા, નમ્રતા, સરલતા, સતાષ અને ઉદારતાદિવડે સુયેાગ્યતા મેળવવા ચકવું નહીં. રૂડી ચેાગ્યતા પામેલા જીવ ચિંતામણિ રત્ન જેવા ધર્માંને સહેજે પામી આરાધી શકે છે.
(૧૪) કાઇ જાતનું દુસન પડી ગયેલું હાય તા તે પવિત્ર તીને ભેટીને જરૂર દૂર કરી દેવું જોઇએ અને પવિત્ર તીર્થને ભેટીને તપ, જપ, જ્ઞાન, ધ્યાન, વ્રત, પચ્ચક્ખાણુ કરવાનું વ્યસન જરૂર વધારવું જોઇએ.
( ૧૫ ) જંગમ તીથ સમાન સદ્ગુણી સંતજનેાના સમાગમ કરી દોષ માત્ર દૂર કરવા માટે તેમની સ્વાર્થ વગરની હિતશિક્ષાને સહુએ જરૂર અનુસરવું, જેથી જલદી ભવ-દુ:ખના અંત થવા પામે.
( ૧૬ ) મન, વચન ને કાયાથી સઘળી શુદ્ધિ સાચવી સહુનું શ્રેય થાય એવું આપણી આસપાસ શુદ્ધ વાતાવરણ જમાવવું જોઈએ કે જેથી સ્વપર કલ્યાણુની સિદ્ધિ જરૂર થવા પામે, ( ૧૭ ) શત્રુંજય તીર્થાધિરાજ જેવા સર્વોત્તમ સ્થાનમાં
Page #290
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૬૯ ]
શ્રીજી ખટપટ તજી શાન્તિથી રહેનાર સુખે સ્વહિત સાધી શકે છે. અંતરલક્ષથી જયણા સહિત પગે ચાલીને કરેલી એક પશુ યાત્રા જેવી લાભદાયક થાય છે તેવી જયણારહિત ઉપયાગશૂન્યપણે કરેલી કે કરાતી અનેક યાત્રાએ પણ લાભદાયક થઇ શકતી નથી તેથી તીર્થ યાત્રા કરવા ઇચ્છતા સર્વે ભાઈ– અહેનાએ જયણા સાચવવા માટે પૂરતું લક્ષ રાખવુ.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૮, પૃ. ૩૭૪]
ક્રોધાદિક ચાર કષાય.
૧. ક્રોધ, માન, માયા, લેાભ, હાસ્ય, રતિ, અતિ, શેાક, ભય અને દુગચ્છા એ સર્વે પ્રત્યક્ષ કલેશના કારણરૂપ અન - કારી જાણી જરૂર પરિહરવા ચેાગ્ય છે.
૨. ક્રોધ, કલહ, ખાર, પરસ્પર મત્સર, ખેદ, અકડાશ, અધીરજ, તામસભાવ, સંતાપ, તિરસ્કાર, નિછન, આપખુદી પૃથક્ ( જુદે ) વાસ અને કૃતનાશ એ સર્વે દ્વેષના પર્યાય છે. તેવા ઢાષવડે ઘણાં આકરાં ચીકણાં કર્મ બંધાય છે; તેથી તે ત્યજવા ચેાગ્ય છે.
૩. માન, મદ, અહંકાર, પરપરિવાદ, આત્મ ઉત્કર્ષ ( આપખડાઈ યા આત્મશ્લાઘા ), પરાભવ, પરિનંદા, ઈર્ષા, અસૂયા, હેલના, નિરુયકારીણું, અકડાશ, અવિનય અને પરશુણુઆચ્છાદન આ સર્વે અભિમાનના પર્યાય પ્રાણીને સ’સારચક્રમાં સમાડે છે તેથી તે સર્વે ત્યાજ્ય છે.
૪. માયા, કપટ, છાનું પાપાચરણ, કુટિલતા, ઠગબાજી, સત્ર અણુવિશ્વાસ, અબનાવ, પરન્યાસાપહાર (થાપણમાસે),
Page #291
--------------------------------------------------------------------------
________________
(૨૭૦ ]
શ્રી કરવિજયજી છળ, છ%, મંત્રભેદ, ગુઢ આચરણ અને વિશ્વાસઘાત એ સર્વે માયાના પર્યાયે પ્રાણીને ક્રોડેગમે ભવભયમાં નાંખે છે. - પ. લેભ, અતિસંગ્રહશીલતા, કિલતા, અતિ મમત્વ, કૃપણુતા, સડી (વિણસી) ગયેલી વસ્તુ ખાવાથી થતા રોગોત્પત્તિ, મૂચ્છ, અતિ ઘણે ધનને લેભ અને સદા લેભભાવના એ સર્વ લેભના પર્યાય પ્રાણીઓને મહાભયંકર ભવસમુદ્રમાં ડુબાડે છે.
૬. એ સર્વ કષાયના વિકારથી જે મહાનુભાવ દૂર રહે છે તેણે જ આત્માને યથાર્થ ઓળખે છે. એવા નિર્મળ નિષ્કષાય આત્મા, મનુષ્યોને અને દેવતાઓને પણ પૂજનિક થાય છે, એમ સમજી ઉક્ત સકલ પર્યાયે સહિત ચારે કષાયોને નિચે ત્યાગ કર જોઈએ.
૭. જે દુબુદ્ધિ જન પ્રચંડ દાઢાવાળા ભયંકર સપને સ્પર્શ કરે છે તે તેનાથી વિનાશને પામે છે. ક્રોધ પણ એવો જ ભયંકર છે.
૮. જે કોઈ મન્મત્ત થયેલા કૃતાંત-કાળ જેવા વનહાથીને પકડી રાખે છે, તેને તે ચૂર્ણ કરી નાંખે છે, એવો જ ભયંકર માન–અભિમાન હસ્તી છે.
૯ જે કઈ વિષવેલીમય મહાવનમાં સામા પવને પેસે છે, તે તેના ઝેરી પવનના સ્પર્શ અને ગંધવડે તત્કાળ મરણ પામે છે. માયારૂપી વિષવેલી પણ એવી જ ભયંકર છે, એમ સમજી તેને તજવી જોઈએ.
૧૦. મચ્છ, મગરમચ્છ અને ગ્રાહાદિક જળજંતુઓથી વ્યાસ મહાભયંકર સમુદ્રમાં જે કઈ પ્રવેશ કરે છે તે મરણાંત
Page #292
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૭૧ ]
સંકટને સાક્ષાત્ અનુભવે છે. લેાભસમુદ્ર પણ એવા જ ભયંકર છે તેથી જ તે તજવા ચેાગ્ય છે.
૧૧. જ્ઞાનાદિક અથવા ક્ષમાદિક સદ્ગુણ્ણા અને અજ્ઞાનાદિક તથા ક્રોધાદિક દુર્ગં ણ્ણાના વિવેક સારી રીતે જાણ્યા છતાં પ્રમાદવશ જો જના. સદ્ગુણ્ણાને આદર સત્કાર અને દુ©ાના ત્યાગ ન કરે તેા તે ભારેકીપણાને લીધે જ સમજવુ અને જેમ બને તેમ વિષય કષાયાદિ પ્રમાદના ત્યાગ કરવા ચીવટ રાખવી.
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૦ ]
હાસ્યાદિક દાષાના ત્યાગ,
૧. અહઃ હાસ્ય ( ખુલ્લે મુખે ખૂબ હસવું), ઠઠ્ઠા, મશ્કરી, સામાન્ય હાસ્ય, હાસ્યગર્ભિત કાવ્યાલ કાર, રતિક દ (કામક્રીડા) કે પરનું ઉપહાસ્ય સાધુજના કરે નહિ. 44 હસતા બાંધ્યા ક રાતાં છૂટે નહીં” એમ તેઓ સમજે છે અને એથી જ સાવધાનપણે વર્તે છે.
૨. રખે મને શીત-તાપાદિકથી પીડા થાય એવી બીક ઉત્તમ સાધુ રાખે નહીં. મારું શરીર કેવું સુંદર છે અથવા મજબૂત કે નિર્મળ છે તે તપાસવા આરિસેા વિગેરે ઢેખે નહીં. તપસ્યાથી કંટાળે નહીં. આપવખાણુ કરે નહિ. તેમ જ ગમે તેટલેા લાભ સાંપડે તા પણુ હુ ઘેલા અને નહિ. ( તપ ને સંયમમાં સાવધાનપણે વર્તે. )
૩. ઉદ્વેગ, ધર્મ ધ્યાનથી વિમુખતા, અરતિ, ચિત્તક્ષેાભ અને અનેક પ્રકારે ચિત્તની ચપળતા સુવિહિત સાધુજનાને કેમ હાય ?
Page #293
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૨ ]
શ્રી કપૂરવિજયજી
૪. શાક, સંતાપ, અધીરજ, અત્યત શાકજન્ય ક્ષેાલ, વૈમનસ્ય (વિરાધ), મંદ સ્વરથી રુદન અને લાંબે સ્વરથી રુદન કરવું એ સઘળું મુનિમાથી વિરુદ્ધ છે.
૫. ભય, સ ંક્ષેાભ, ખેદ, ચાલતાં પથને ત્યજી દઈને સિંહાર્દિકના ભયથી અન્ય પંથે ચાલવું, વૈતાલાદિકથી ઠરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવા અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું કરવું ધર્મીને અનુચિત છે. પથભેદ વિગેરે તેા જિનકલ્પી મુનિને આશ્રયીને સમજવું.
૧. અત્યન્ત મલિન પદાર્થ દેખી મનમાં દુગચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભ વસ્તુને દેખી આંખ ફેરવી નાંખવી એ સુસયતને ઉચિત નથી.
૭. ઉક્ત ચાર કષાય અને નાકષાય વિગેરે દાષા તજવા ચેાગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મૂંઝાઈ તેને તજી શકે નહિં. એ કર્મીનું પ્રખળપણ' સૂચવે છે, માટે ભવભીરુ જનાએ ખૂખ ચેતીને ચાલવું જોઇએ.
[જે. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૧. ]
ગારવત્રિક( ત્રણ ગારવ )ના કરવા જોઇતા ત્યાગ
૧. ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન અને ઉપકરણેા આશ્રી મમતાથી મૂઢ સાધુએ એમ માને કે-આ મારી સમૃદ્ધિ છે તેમ જ હું આટલા બધા સાધુ સાધ્વીના નાયક છું, એમ માનનાર સાધુ ઋદ્ધિગારવવાનૂ લેખાય છે.
૨. રસગારવમાં ગૃદ્ધ થયેલેા સાધુ અરસ, વિસ કે રૂક્ષ ( લખુ' ) લેાજન જેવું સ્વાભાવિક મળી જાય તેવુ લેવા
Page #294
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૭૩ ] ઈચ્છતો નથી, પરંતુ રસકસવાળું નિગ્ધ અને મનગમતું ભજન ગષત ફર્યા કરે છે.
૩. શાતાગારવયુક્ત સાધુ શરીરની શોભા કરે છે તથા કામળ, શયન, આસન અને વાહન વિગેરેને વધારે પડતું પ્રસંગ રાખે છે. શરીરને કંઈપણ કષ્ટ પડે એવા કાર્યથી હંમેશા તે દૂર રહે છે.
૪. આવી વિરુદ્ધ પરિણતિથી સંયમમાર્ગથી ચકી મંગુ આચાર્યની પેઠે સાધુ અધોગતિ પામે છે, તેથી આત્માથી સાધુ સાધ્વીઓ તેવા કુમાર્ગથી ચેતતા રહી સદગતિગામી થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૨ ]
ઈન્દ્રિયોને કબજે રાખવા માટે હિતોપદેશ. ૧. ઈન્દ્રિયને વશ પડેલા જીના તપને, કુળને તેમ જ પ્રતિષ્ઠાને લેપ થાય છે. વિષયસુખમાં આસક્ત થયેલા જીવની પંડિતતા દૂર થઈ જાય છે. તેને અનિષ્ટ માગે વળવું પડે છે અને રણસંગ્રામ વિગેરે વિવિધ આપદાઓ વેઠવી પડે છે. સુસંયમી સાધુ એમ સારી રીતે સમજે છે.
૨. તેથી જ તેઓ વિણા, મૃદંગાદિકના મેહક શબ્દમાં રક્ત થતા નથી. મને હર રૂપ દેખીને ફરી તેને જોવાની લોલુપતાથી જેતા નથી. તેમ જ સુંદર ગંધ, રસ અને સ્પર્શમાં મૂચ્છિત થતા નથી. એ રીતે સંયમમાર્ગમાં સદા નિશ્ચળ રહેવા પ્રયત્ન કરે છે.
૩. સંયમના લક્ષપૂર્વક ઈન્દ્રિયોનો નિગ્રહ કર જરૂરને છે, એટલે ઈષ્ટ અનિષ્ટ વસ્તુમાં પ્રવૃત્તિ કરતાં થકા રાગ
૧૮
Page #295
--------------------------------------------------------------------------
________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી દ્વેષાદિક દેને નાશ કરવા અત્યન્ત ચીવટ રાખવી. અહિતકારી કાર્યોમાં પ્રવર્તતી ઈન્દ્રિયોને અટકાવી હિતકારી કાર્યોમાં જોડવી. સ્ત્રી સંબંધી મનહર રૂપાદિકનું અવલોકન, પરનિંદાદિકનું શ્રવણ વિગેરે અહિત માર્ગમાં જતી ઈન્દ્રિયોને અટકાવી, પરમ શાન્ત રસમય જિનપ્રતિમાદિકનું અવલોકન અને પવિત્ર શાસ્ત્રોનું શ્રવણ મનન કરવું વિગેરે હિતમાર્ગમાં તેને પ્રવર્તાવવા અહોનિશ ઉપગ રાખ જરૂર છે, કેમ કે અહિત માર્ગમાં પ્રવર્તન કરવાથી લોક–અપવાદ તથા સંસારભ્રમણ થવા પામે છે. અને યત્નપૂર્વક અહિત માર્ગથી નિવતી હિતમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યશવાદ સાથે સંસારબંધનથી મુક્ત થઈ ભવભીરુ આત્મા શાશ્વત મોક્ષપદને પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૨ ]
આઠે મને ત્યાગ કરવા હિતેપદેશ. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, વિદ્યામદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્ય મદથી મદેન્મત્ત થયેલા પ્રાણીઓ આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર એ જ વસ્તુ અનિષ્ટ પ્રકારની પામે છે. મદ કરનારા મુગ્ધ પ્રાણીઓ અવશ્ય અધેગતિને પામે છે.
ઉત્તમ જાતિ, પ્રધાન કુળ, મનોહર રૂપ, મેટી ઠકુરાઈ, ઘણું બળ, ઘણી વિદ્યા, તપ કરવાની શક્તિ અને લક્ષમી પેદા કરવાની શક્તિ પામીને જે મુગ્ધ જને અન્ય જનની હેલના કરે છે તેઓ સંસારચક્રમાં અનંતી વાર નીચ સ્થાનને પામે છે, એમ સમજી સુજ્ઞ જનેએ આઠે મદને ત્યાગ જ કરે
Page #296
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૭૫ ] ઘટે છે. ગમે તેવું દુષ્કર (કઠીન) ચારિત્ર પાળતો હોય છતાં જે સાધુ જાતિમદ કે કુળમદ વિગેરે કરે તે મેતાય મુનિ તથા હરિકેશીબળની પેઠે પાછળથી ભારે દુઃખી થાય છે, તેથી જ તે મને ત્યાગ કરવો જરૂરી છે.
[ જે. ઘ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૩ ]
બ્રહ્મચર્યની રક્ષા. મન, વચન અને કાયાને કાબૂમાં રાખનાર શાન્ત, જીતેન્દ્રિય અને કષાયરહિત એ જે મનુષ્ય નવ બ્રહ્મગુવિડે બ્રહ્મચર્યનું પાલન કરે છે, બ્રહ્મચર્યને સાવધાનપણે રાખી જે સાચવી શકે છે તેનું આ ટૂંક સ્વરૂપ તેના ખપી જીવોને બહુ ઉપયોગી છે. "
૧. સ્ત્રી, પુરુષ, નપુંસક વિગેરે કામાન્ય જનવડે વ્યાસ એવા સ્થાનમાં બ્રહ્મચારીઓએ વાસ વસો નહિં પણ નિર્દોષ એવા એકાન્ત સ્થાનમાં સંયમનું પાલન કરે.
૨. સ્ત્રી સંબંધી રૂપ, શૃંગારની કથા કરે નહીં અથવા પુરુષની હાજરી વગર કેવળ સ્ત્રીઓની સમક્ષ ધર્મકથન પણ કરે નહિં.
૩. સ્ત્રીસેવિત શય્યા, આસનાદિક ઉપર બે ઘડી વ્યતીત થયા વગર બ્રહ્મચારી જને બેસે નહિં.
૪. સ્ત્રીના અંગે પાંગ નિરખીને જેવે નહિ.
પ. પૂર્વે ગૃહસ્થ અવસ્થામાં મેહને વશ થઈ કરેલી કામક્રીડા કદાપિ સંભારે નહિ.
૬. સ્ત્રીના વિરહ-વિલાપાદિક કરુણ શબ્દો અથવા અતિ
Page #297
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૬ ]
શ્રી કપૂરવિજયજી
નિકટ સ્થાનમાં કામાસક્ત થયેલી સ્ત્રીના નૂપુર ( ઝાંઝર ) પ્રમુખના શબ્દો કાન દઈને સાંભળે નહીં.
૭. ભાજનમાં` અતિ સ્નિગ્ધ પદાર્થ કાઇ તેવા પ્રમળ કારણ વિના વાપરે નહીં.
૮. રૂક્ષભાજન પણ પ્રમાણ રહિત લેાલુપતાથી ગ્રહણ કરે નહિ. ૯. શરીરની શે।ભા ( સ્નાન, વિલેપન વગેરે ) અથવા સુશાભિત વસ્રોવડે શૃંગાર સજે નહિ, જેથી સ્વપરકામ ઉન્માદ જાગે એવા કાઇપણ જાતના સ્વચ્છંદ આચરણથી બ્રહ્મચારી સદંતર દૂર રહે.
ઉપરાંત ગુહ્ય ચિહ્નો, સાથળ, ચહેરા, કાખ અને વક્ષસ્થળ તથા સ્તનાંતર કવચિત્ જોવામાં આવી જાય તે તે તે સ્થળેથી બ્રહ્મચારીએ દૃષ્ટિને તરત જ પાછી ખેંચી લેવી, પણ ત્યાં દ્રષ્ટિ ઠેરવી રાખવી નહીં. અથવા સ્ત્રીની દ્રષ્ટિ સાથે પેાતાની સૃષ્ટિ મેળવવી નહીં. બ્રહ્મચારી શ્રી પુરુષે સ્વપરને રાગ કે માહ વધવા ન પામે તેમ સ ંયમમાર્ગનું પાલન કરવું. એ રીતે વ તાં મન, વચન અને કાયાની પવિત્રતા જળવાઇ રહેશે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૩]
સ્વાધ્યાય ધ્યાન સબંધી હિતાપદેશ,
૧. શાસ્ત્ર સંબંધી વાચના, પુચ્છના, પરાવના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પંચવિધ સ્વાધ્યાયમાં મગ્ન રહેનાર મહાપુરુષના ધ્યાનની શુદ્ધિ થાય છે. તેમ જ સ` પરમાને સારી રીતે તે જાણી શકે છે. સ્વાધ્યાયમાં વર્તનાર ક્ષણે ક્ષણે વેરાગ્યદશાને પામી વધારી શકે છે.
Page #298
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ર૭૭ ] ૨. સ્વાધ્યાય ધ્યાનના યોગે ત્રણે લોકના, અરે ! લેકાલેકના ભાવ પ્રત્યક્ષ ભાસે છે એવો એને પ્રભાવ છે. - ૩. નિરંતર તપસંયમ પાળતા છતાં જે સ્વાધ્યાય ધ્યાનથી વિમુખ રહે છે એવા આળસુ સુખશીલ સાધુ તત્વજ્ઞાનના અભાવથી સાધુપદને લાયક થતા નથી.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૪] કૃતિકર્મ યા નમન-વંદનમર્યાદા. કૃતિકમ બે પ્રકારનું છે. એક તે સન્મુખ બે હાથ જોડી ઊભા રહેવું તદ્રુપ અને બીજું દ્વાદશાવર્ત પ્રમુખ વિધિથી વંદન કરવું તદ્રુપ. ઉક્ત કૃતિકર્મની મર્યાદા સઘળા સાધુઓ તથા સાધ્વીઓએ યથાયોગ્ય સાચવવી જોઈએ. | સર્વે જિનેના શાસનમાં ધર્મ–પ્રવચન પુરુષપ્રવર્તિત હોવાથી તે પુરુષપ્રધાન વખાણેલ હોવાથી સર્વે સાધ્વીઓએ ઉક્ત "કૃતિકર્મ સવે સાધુઓને કરવું જોઈએ. ગમે તેટલા મોટા દીક્ષા પર્યાયવાળા સાધ્વીએ પણ ગમે તેટલા લઘુદીક્ષિત સાધુને નમન કરવું જ ઘટે.
ઉપર પ્રમાણે હકીકત જાણનાર સહુ કેઈ શાસનરાગી જનોને આજકાલ ચાલતી સ્વચ્છેદવૃત્તિ અસહ્ય લાગતી હશે, અને દિનપ્રતિદિન વધતા જતા સ્વેચ્છાચારને અટકાવવા અને જિનેક્ત મર્યાદા જાતે પાળવા અને બીજાઓને તેનું પાલન કરાવવા પ્રેમપૂર્વક પ્રેરણા કરવી ઈષ્ટ હશે, તેમ છતાં જે સ્વ
ચ્છાચાર ન તજે તેમને ગણનાયકોએ તેમ જ સંઘના આગેવાનેએ સખ્ત ઠપકો આપી, ફરી ભૂલ ન કરવા સારી રીતે જણાવવું જોઈએ.
Page #299
--------------------------------------------------------------------------
________________
[ ૨૭૮ ]
શ્રી કરવિજયજી | ગમે તે રીતે વધતે જતે સ્વેચ્છાચાર અટકાવવો જ જોઈએ. એગ્ય સાધુ સાધ્વીઓ પ્રત્યે ઉક્ત વંદન-મર્યાદાનું પરિપાલન નહિ કરવાથી થતાં દેષ યા અનર્થો શાસ્ત્રકાર પિતે જ વર્ણવી દેખાડે છેઉક્ત કૃતિકમની મર્યાદાનું પાલન નહિ કરવાથી થતાં દોષે –
(૧) સ્વચ્છંદતાથી સગુણ સાધુજનોને વિનય નહી કરવાથી વખતેવખત માન-અહંકાર-સ્વઉત્કર્ષ-આપબડાઈ થાય છે, અને તેની સાથેસાથે ઘણા પુરુષનું અપમાન થાય છે.
(૨) એવા સ્વછંદ આચરણથી નીચ ગોત્રકર્મ બંધ થાય છે અને પોતે જ હીણપત, લઘુતા ને હેલનાને પાત્ર થાય છે.
(૩) વળી એથી શાસનની નિંદા પ્રવર્તે છે કે “તેઓ એક બીજાની વંદનમર્યાદા પણ સાચવતા નથી, તેમ જ તેઓ લોકરૂહીને પણ સમજતા નથી.” વિગેરે.
(૪) એ રીતે શાસનને ઉડ્ડાહ કરાવવાના પિતે નિમિત્તરૂપ થતા હોવાથી અને પ્રભુના હિતવચનોને અનાદર કરી સ્વેચ્છામાર્ગ પ્રવર્તાવવાથી તેમ જ સ્વાશ્રિત જનેને તે જ મિથ્યામાર્ગ બતાવી ચળાવવાથી મિથ્યાત્વમેહનીયકમ ઉપાર્જન કરી તેને નિકાચીત કરે છે.
(૫) આવા આપખુદ–સ્વછંદ વર્તનથી ભવભ્રમણરૂપ સંસારની વૃદ્ધિ થાય છે, પછી કેમે કરી શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. - ઉકત મહાપુરુષના પ્રામાણિક હિતવચનને હૈયે ધરી છે કેઈ યથાયોગ્ય વંદન-મર્યાદા પાળવા તત્પર રહેશે તે પરિણામે સુખી થશે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૨, પૃ. ૨૮૪]
Page #300
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭:
[ ૨૭૯ ]
વીસ સ્થાનકાનું સેવન.
(૧) સકળ ‘ઘાતીક ખપાવી કેવળજ્ઞાનાદિક અન`તી આત્મસંપદાને પામેલા અરિહતા. (૨) સંપૂર્ણ શ્ર્વાતી તે અઘાતી ( આઠે ) કર્મના ક્ષય કરીને મેાક્ષ પામેલા સિદ્ધો. ( ૩ ) સર્વ જ્ઞવચન અથવા જિનવચનમાં અનન્ય શ્રદ્ધાવત ચતુર્વિધ સંઘરૂપ પ્રવચન. ( ૪ ) તત્ત્વઉપદેશદાતા અથવા સત્ય માર્ગદેશક ગુરુ ( આચાર્ય ) ( ૫ ) વૃદ્ધવય, દીર્ઘ દીક્ષાપોય અને સત્શાસ્ત્રપરિણતીયેાગે સ્થવિર. ( ૬ ) બહુશ્રુતપરિચયી પાઠક. ( ૭ ) ખરા તાધન–મુમુક્ષુ-સાધુજના પ્રત્યે અંતરગ પ્રેમરૂપ વાત્સલ્ય. ( ૮ ) સ્વપરવિવેચક સતત જ્ઞાન ઉપયાગ. ( ૯ ) તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યગ્દર્શન. ( ૧૦ ) સકળ ગુણુના સારભૂત વિનય ( ૧૧ ) નિરતિચાર શુદ્ધ ચારિત્ર ( ૧૨ ) નવકેાટી શુદ્ધ બ્રહ્મચર્ય ( ૧૩ ) આવશ્યકાદિ શુદ્ધ ક્રિયા ( ૧૪ ) આત્મશુદ્ધિકારી તપ (૧૫) રત્નપાત્ર સમ ગૌતમસ્વામી ( ૧૬ ) સકળ દોષવિર્જિત જિનેશ્વરા વિગેરેનુ' વૈયાવચ્ચ ( ૧૭ ) સમાધિકારક સયમ ( ૧૮ ) અભિનવજ્ઞાન-અભ્યાસ ( ૧૯ ) શ્રુતભક્તિ ( ૨૦ ) તી સેવા. શાસન ઉન્નતિકારક પ્રભાવનાવાળા ઉક્ત વીશ સ્થાનકરૂપ પાનું બહુમાનપૂર્વક સેવન કરવાથી પરિણામની વિશુદ્ધિયેાગે તીથંકરપણું પ્રાપ્ત થાય છે. એ પવિત્ર પદ્માનું આરાધન કરવા ઇચ્છનારે તેનુ સવિસ્તર વર્ણન શ્રી જૈન ધમ પ્રસારક સભા તરફથી બહાર પડેલ પુસ્તકમાંથી જોવુ. [ જૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૨૬૨ ]
Page #301
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૦ ]
શ્રી કપૂરવિજયજી “સાધુ ધર્મ પ્રત્યે રાગ સાથે યોગ્ય પરીક્ષા . ૧. સંયમમાર્ગમાં શિથિલાદિક કારણથી પ્રમાદશીલ જે સાધુ આચાર્ય પ્રમુખે બહુ રીતે સમજાવ્યા છતાં જેને લિંગમાં ગાઢ અનુરાગ છે અર્થાત્ સાધુવેશ તજ જેને જરાએ રુચત નથી તે પૂર્વોક્ત લક્ષણવાળું સંવિઝપક્ષીપણું આદરે છે અને તેવટે પણ અનુક્રમે મોક્ષમાર્ગને પામે છે.
૨. મહા અટવી, શત્રુ સન્યવડે નગરનિરોધ, માર્ગગમન, દુભિક્ષાદિક કાળ અને માંદગી પ્રમુખ કારણે સર્વ પ્રયત્ન સાધુ યેગ્ય કરણમાં સાવધાનપણે આગમોક્ત યતનાપૂર્વક તે પિતે વર્તે અર્થાત્ તેવા અનિષ્ટ પ્રસંગે પણ સંવિપક્ષી સાધુ સુસાધુજનની ઉચિત સેવા સાવધાનપણે કર્યા કરે.
૩. જેમાં સુસાધુજનેની અત્યંત આદરપૂર્વક સેવાભક્તિ કરવાની છે એવું સંવિપક્ષપણું આ અભિમાનથી ભરેલા લોક મધ્યે શિથિલાચારી સાધુને પ્રગટ રીતે પાળવું ઘણું જ દુષ્કર છે. માનગ્રસ્ત લોકોમાં સ્વમાન મૂકી અત્યન્ત નિઃસ્વાર્થભાવે સેવા કરવાથી જ તે માર્ગ પાળી શકે છે.
૪. સારણા, વારણાદિકને સહન કરી નહી શકવાથી જે સાધુ ગચ્છને ત્યાગ કરી, આચારવિચાર ત્યજી સ્વછંદપણે વિચરે છે તેનું વેચ્છાચારીપણું જેન શાસનમાં પ્રમાણ કરવા લાયક નથી.
૫. સંયમમાર્ગમાં શિથિલ છતાં શુદ્ધ પ્રરૂપણા કરનાર સંવિજ્ઞપક્ષી સાધુ ચારિત્ર પાળવામાં જેટલી જેટલી યતના કરે તેટલા પ્રમાણમાં તે કર્મક્ષય કરી શકે છે, તે સંયમમાર્ગમાં વિશેષ સાવધાન થઈ શુદ્ધ પ્રરૂપણ કરે તે તો સોનું ને વળી સુગંધ મળી એમ સમજવું. [ જે. ધ. પ્ર. પુ૪૭, પૃ. ૭૮ ]
Page #302
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૧ ]
તપ-ચારિત્રની સેવા.
૧. જ્યાંસુધી શરીરની સ્વસ્થતા હાય, રાગ કે જરાવડે શરીરમાં વ્યથા પેઢા થઇ ન હાય અને ઇંદ્રિયા પણ અક્ષીણુ હાય એટલે ખાટી પડી ન હાય ત્યાંસુધી આત્માથી જનાએ પરભવના ભાતારૂપ કહા કે આત્માના કલ્યાણુરૂપ તપ-સંયમનું અને તેટલું પુરુષાતન ફારવીને સેવન કરવુ.
૨. આત્મસાધન કરવાની ખરી તક જે મુગ્ધ જના વિષયકષાય અને વકથાદિ પ્રમાદવશ બની ગુમાવી દે છે તેમને પાછળથી પુષ્કળ પસ્તાવા થાય છે. તેમ છતાં ગયેલી તક પાછી આવતી નથી અને ધર્મ સાધન વગર મૂળગી મૂડી ગુમાવી બેસનારની જેમ તેની ભવાન્તરમાં કેાઇ રહ્યા કરતુ નથી.
૩. જે પૂર્વ પુન્યયેાગે પ્રાપ્ત થયેલી પૂર્વ શુભ સામગ્રીના સદુપયાગ કરી સારી લાભ હાંસલ કરી લે છે તેનું ભવિષ્ય ઉજ્જવલ મને છે. તે સર્વત્ર સુખી થાય છે.
૪. છતી શક્તિ ગેાપવ્યા વગર જે જે ભાગ્યશાળી જના જ્ઞાની ગુરુની સેવા-ઉપાસનાપૂર્વક તપ-જપ-વ્રત-પચ્ચક્ખાણું ઉલ્લાસ સહિત કરે છે તે અવશ્ય સુખી થાય છે.
[ જૈ. . પ્ર. પુ. ૪૭, પૃ. ૭૯ ]
જ્ઞાનની ઉત્તમતા.
૧. આત્માના અનંત ગુણુામાં મુખ્યપણે જ્ઞાન અને દર્શન છે. તેમાં પણ એટલા માટે જ્ઞાન ઉત્તમ લખ્યું છે કે એનાથી સમ્યગદર્શન ગુણની પ્રાપ્તિ થઈ શકે છે.
૨. જ્ઞાનનું ફળ વિરતિ એટલે વિષય કષાય અને વિકથાદિક
Page #303
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૨ ]
શ્રી રવિજયજી દુષ્ટ પ્રમાદથી વિરમી, શુદ્ધ ચારિત્રમાર્ગ–સંયમમાં જોડાવું અને ઉત્તરોત્તર આત્માની વિશુદ્ધિમાં આગળ વધવું.
૩. જ્ઞાન ધ્યાન અને તપના બળવડે નિજ આત્માનું નિરંતર રક્ષણ કરવું. તેમાં પ્રમાદ કરવાથી શીલરત્ન (સંયમ) નષ્ટ થાય છે.
૪. ઉત્તમ શીલરૂપી સંયમ ચૂકવાથી મેહ અને અજ્ઞાનવશ જીવ ભારે અધોગતિ પામે છે. ખરા જ્ઞાની જ તેથી ઉગરી શકે છે.
૫. જ્ઞાન શબ્દ તે ઘણા પોકારે છે, પરંતુ તે સત્ય જ્ઞાન ઓળખવું અને તે પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે તે અતિ મુશ્કેલ છે. હળુકમી જીવ જ સત્ય જ્ઞાન મેળવી શકે છે.
[ જે. ધ. પ. પુ. ૪, પૃ. ૭૯ ] વિષય-કષાય વિથાદિકને ત્યાગ કરે. ૧. મદ (માદક પદાર્થથી થતે ), વિષય (આસક્તિ),. કષાય-ક્રોધાદિ, નિદ્રા, આળસ અને વિકથાદિ-કુથલી કરવાની ટેવ એ પાંચ પ્રકારના પ્રમાદ જીવને સંસારચક્રમાં ભમાડી રઝળાવે છે, તેથી સુજ્ઞજનોએ જેમ બને તેમ ચીવટથી તેને તજવા જોઈએ.
૨. વિષય કષાયાદિકથી પીડાતા પ્રાણીઓને જરાપણ સુખશાંતિ થતી નથી. તેને ત્યાગ કરવાથી પૂર્વે નહિં અનુભવેલું એવું અદભુત સુખ પ્રાપ્ત થઈ શકે છે.
૩. વિષયકષાયાદિક રોગો વડે પીડાતા પ્રાણુઓની ચિકિત્સા એકાન્ત હિતકારી જિનેશ્વર પ્રભુની પવિત્ર વાણીવડે કરવી જોઈએ જેથી જીવને પરમ શાન્તિ પ્રાપ્ત થાય છે.
૪ વિષય કષાયરૂપી વિષથી મૂછિત થયેલા જીવોનું
Page #304
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૩ ] રક્ષણ સંયમરૂપી મહામંત્રવડે થઈ શકે છે. અન્યથા તેમની ભારે વિડંબના થવા પામે છે.
૫. પોતે જ પોતાના મિત્ર કે શત્રુ બને છે.
૬. મન અને ઈન્દ્રિયને વશમાં રાખવાથી સંપદા અને અન્યથા છૂટી મૂકવાથી વિપદા મળે છે, તેથી બેમાંથી એકની પસંદગી કરે.
૭. ઉક્ત પ્રમાદ કટ્ટા શત્રુ જેવું પરિણામ લાવે છે, તેથી તેને ત્યાગ કરવો ઉચિત છે. [જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૮૦]
શ્રાવકપણાનાં સામાન્ય લક્ષણ ૧. સત્ય-હિતમાર્ગમાં આત્માર્પણ કરવા જેવી શ્રદ્ધા રાખે.
૨. સત્ય-હિતમાર્ગદશક પુરુષના હિતવચનોને આદરથી સાંભળે.
૩. પ્રાપ્ત લક્ષ્મીને ઉપગ સક્ષેત્રમાં વિલંબ રહિત કરે. ૪. તત્ત્વપરીક્ષાપૂર્વક શુદ્ધ સત્ય તત્વ ઉપર ખરો પ્રેમ રાખે. પ. પૂર્વે અજ્ઞાન-મિથ્યાત્વ એગે કરેલાં પાપકર્મ દૂર કરે.
૬. સંવર ને નિજ રાની વૃદ્ધિ થાય તે સંયમ આત્મનિગ્રહ કરતે રહે, જેથી દુર્ગતિથી બચી સદગતિ યાવત્ મોક્ષ પામે.
ઉપરોક્ત લક્ષણવાળા ભવિજનેને જ્ઞાની વિવેકી પુરુષે શ્રાવક તરીકે સંબોધે છે. વળી પણ કહેલ છે કે “જેથી પ્રવેશ અનેક રીતે બાંધેલા પાપકર્મ દૂર થવા પામે એવાં ઉત્તમ પરોપકારનાં કામ જે આદર સહિત કરે અને ઉત્તમ વ્રત નિયમને પ્રમાદરહિત સ્વીકાર કરીને જે તેનું નિરતિચારપણે પાલન કરતો રહે તે શ્રાવક કહેવાય. [ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૬૭ ]
Page #305
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૪ ]
શ્રી કપૂરવિજયજી
નિત્ય સુખી એવા શુદ્ધ–નિર્દોષ સાધુની દશા.
ક્ષણિક એવા શબ્દાદિ વિષયના પરિણામને દુ:ખદાયી જાણીને અને સંસારમાં રાગદ્વેષથી થતા દુ:ખાને સમજીને જે પાતાના શરીર ઉપર પણુ રાગ કરતા નથી, શત્રુ ઉપર પણ દ્વેષ કરતા નથી અને રાગ, જરા તથા મરણના ભયથી વ્યથા પામતા નથી તે સાધુ નિત્ય સુખી છે. ધર્મ ધ્યાનમાં મગ્ન, ત્રણ દંડથી મુક્ત, ત્રણ ગુપ્તિથી સુરક્ષિત તથા ઇંદ્રિયા, પરીસહા અને કષાયાને જીતેલા, સર્વ પ્રપંચરહિત એવા મહાત્મા-સાધુ સુખસમાધિમાં મસ્ત બન્યા રહે છે. વિષયસુખથી વિરક્ત અને પ્રશમાદિ ગુણથી વિભૂષિત સાધુ જેવા ઉદ્યોત કરે છે તેવા ઉદ્યોત સૂર્યના સઘળાં કિરણા પણ કરી શકતા નથી. પ્રશમગુણુને ખૂબ પ્રેમપૂર્વક સેવનારા સાધુ જે સહજ આત્મશાંતિ મેળવે છે તેવી શાંતિ અન્ય સાધુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપોબળયુક્ત હોય પરંતુ પ્રશમ-સમતારહિત હાય તા મેળવી શકતા નથી. સમ્યગ્દર્શન અને જ્ઞાનયુક્ત સાધુ સંયમ, તપ, ધ્યાન અને ભાવના ચેાગવડે અઢાર હજાર શીલાંગને સુખે સાધી શકે છે. દવિધ યતિધર્મ, પૃયાદિક દશ પ્રકારની હિંસાથી વિરમવું, પાંચ ઇંદ્વિચાના વિષયેામાં અનાસક્તિ, આહારાદિ ચાર સજ્ઞાના જય, મન, વચન, કાયાથી કરવા કરાવવા અને અનુમેદવાવડે કરીને અઢાર હજાર શીલાંગની રચના થઇ શકે છે. ૧૦×૧૦×પ×૪*૩*૩=૧૮૦૦૦ શીલાંગ એ રીતે થાય છે. સાધુપુરુષાને સુગમ એવા શીલસમુદ્રને પાર પામીને ધર્મધ્યાનને પ્રાપ્ત થયેલા એવા મુનિજના ખરા વૈરાગ્યને પામે છે. [ જૈ. ૧. પ્ર. પુ. ૪૯, પૃ. ૧૦૮ ]
Page #306
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૮૫ ] - વિશ્વવંધનાં લક્ષણ वदनं प्रसादसदनं, सदयं हृदयं सुधामधुरवाचम् । कारणं परोपकरणं, केषां सेषां न ते वन्द्याः ॥
જેમનું મુખારવિન્દ સદાય સુપ્રસન્ન-આનંદિત રહ્યા કરે છે, જેમનું હૃદય દયા-અનુકંપાથી રસભીનું રહ્યા કરે છે, જેમની વાણી અમૃતસમી મીઠી, મધુર, પ્રિય ને હિતકારી હોય છે અને જેમની કાયા પરોપકાર કરવા સદાય તત્પર રહે છે એવા ઉત્તમ પવિત્ર આત્માઓ કેને વંદનિક ન હોય? અર્થાત ઉપરોક્ત લક્ષણવાળા ઉત્તમ આત્માઓ સહુકોઈને વંદનિક–પૂજનિક થાય જ, એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી. આત્માની ખરી ઉન્નતિ ઈચ્છનાર સજ્જનેએ એવા ઉત્તમ લક્ષણવંત મહાત્માઓના ગુણેની અનુમોદના-પ્રશંસા કરવી અને બને તેટલું તેવા ઉત્તમ ગુણેનું અનુકરણ કરવું; પરન્તુ ભૂલેચૂકે તેવા ઉત્તમ ગુણગુણીની ઈર્ષ્યા, અદેખાઈ કે નિંદા-હીલના તો ન જ કરવી. તેથી એવા ઉત્તમ જનેને કશી હાનિ થતી નથી, પરંતુ તેમની નિંદાદિક કરનારા તો જરૂર હાનિ પામે છે અને ભવાંતરમાં અર્ધગતિ પામે છે. તેમના ગુણની પ્રશંસા કરવાથી પિતાનામાં તેવી ઉત્તમ ગ્યતા આવે છે અને ભવાંતરમાં ઉચ્ચગતિ પ્રાપ્ત થાય છે. આ લક્ષમાં રાખવા ગ્ય સાદો હિતોપદેશ છે. લઘુતા મેં પ્રભુતા વસે, પ્રભુતાથી પ્રભુ દૂર,
નમે તે પ્રભુને ગમે.
નમે છે આંબા આંબલી, નમે છે દાડમ દ્રાક્ષ, એરંડ બિચારે શું નમે ? જેની ઓછી શાખ,
Page #307
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૬ ]
શ્રી કપૂરવિજયજી
આંબા, આંબલી, દાડમ ને દ્રાક્ષ જેવા ઉત્તમ વૃક્ષેા ફળસપત્તિ સમયે વિશેષ વિશેષ નમી લળી પડે છે; પરન્તુ એરડા અને તાડ જેવા હલકા વૃક્ષેા તે! અક્કડ જ રહે છે, લેશમાત્ર નમતા નથી. તેવી રીતે શીલ-સતાષાદિક ઉત્તમ ગુણેાથી અલંકૃત થયેલા સજ્જના સદાય સાદાઇ ધારે છે– નમ્રતા રાખે છે અને અને તેટલેા પાપકાર સાથે છે ત્યારે તૃષ્ણા, કુશીલતા અને અહંકારાદિક દુર્ગુણાવર્ડ વાસિત થયેલા હલકા લેાકેા સદાય અક્કડ રહે છે–સજ્જને અને સ્વજના સાથે પણ કલેશ કરે છે. તેમ જ અધિકાર મળતાં અન કરે છે. કહ્યું છે કે
नमन्ति सफला वृक्षाः, नमन्ति सजना जनाः । मूर्खश्च शुष्ककाष्ठं च न नमन्ति कदाचन ॥
આંબાદિક ઉત્તમ વૃક્ષેા ફળદિય સમયે ખૂબ નમી પડે છે, તેમ સદ્ગુણ-સંપત્તિ પામતા ઉત્તમ જના પણ અત્યંત નમ્રતા, સભ્યતા, મૃદુતા ધારણ કરે છે. તથાવિધ ગુણુહીન મૂર્ખ જના અને શુષ્ક કાષ્ઠ કદાપિ નમ્રતા ધારણ કરતા નથી.
સાર——સૂકા લાકડા જેવા તદ્દન અક્કડમાજ અજ્ઞાની જીવા ગમે તેવા ગુણુશાલી સજ્જનાને પણ કદાપિ નમતા નથી, જ્યારે ફળથી લળી પડતાં ઉત્તમ વૃક્ષેાની જેવા સદ્ગુણશાલી સજ્જને તે સર્વદા નમ્રતા જ ધારણ કરતાં જ રહે છે. તેમ જ પરદુ:ખભંજન મની નિજ જન્મ સફ્ળ કરે છે. જગજાહેર હકીકત પણ છે કે—પરોપારાય સતાં વિસ્તૃતયઃ । [ રે. . પ્ર. પુ. ૪૬, પૃ. ૨૨૧]
Page #308
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૭ ] કિયાસિદ્ધિ માટે સર્વે સાચવવાની જરૂર
જે વીર્ય—સત્વ ઉપર જીવનનો ખરો આધાર છે તેને બરાબર કાળજીથી સાચવી રાખવા સમાજની પ્રત્યેક વ્યક્તિની પ્રથમ ફરજ છે. તે જ્યારે વિસારી મૂકી સમાજ અવળે રસ્તે ચઢી જાય છે ત્યારે જ તેની પાયમાલી થાય છે. પૂર્વના વખતમાં પ્રથમની( બાલ) અવસ્થાથી જ બ્રહ્મચર્ય પાળવાની જે સુખદાયક પ્રથા હતી તેનું અત્યારની પ્રજાને લગભગ વિસ્મરણ થયું છે. જે બાલ્ય અવસ્થામાં સત્ત–વીર્યની દરેક રીતે રક્ષા અથવા વૃદ્ધિ થયા કરે એવી સમાજવ્યવસ્થા રહેતી તેને બદલે બાળવયથી જ સત્વ-વીર્યને ક્ષય અનેક રીતે થાય તેવી ગેરમર્યાદાઓ ચાલી રહેલી અત્યારે નજરે જોવાય છે. વીર્ય—પાતને તાવી-નીચવી શરીરને તદન નિમીત્ય કરી નાખે એવી ઉકળેલી ચા અને બીજા અનેક વાર પીણાનું દુર્વ્યસન બીજાઓની દેખાદેખીથી બાલવયમાં જ દાખલ થઈ જાય છે અને તેથી થતાં નુકશાનના અજ્ઞાનને લઈ ઘણે ભાગે તે વધતું જ જાય છે, એથી જ અનેક વ્યક્તિએ જીવલેણ વ્યાધિઓના ભોગ બની જઈ અકાળ મૃત્યુવશ થાય છે. અત્યારે
તરફ હટલની ચા પીવાથી થતાં અનેક જાતના નુકશાનનું ભાન થવાથી તે સંબંધી ચર્ચા ચાલી રહી છે. તેના પરિણામે હોટલની ચા પીવાને કેટલેક સ્થળે અનાદર થતો જાય છે ખરા, પરન્તુ જ્યાં સુધી હદ બહાર ચા અને બીડી પીવાથી થતાં અનેક પ્રકારનાં નુકશાનનું યથાર્થ ભાન સમાજને થાય તે સચોટ ઉપદેશ દેવામાં આવશે નહિ ત્યાં સુધી તે દુર્થસનની જડ કાયમ રહેવાથી તેથી નીપજતા નુકશાન પણ
Page #309
--------------------------------------------------------------------------
________________
[ ૨૮૮ ]
શ્રી કપૂરવિજયજી
સમાજને સહન કરવા પડશે. તેથી ઉચિત છે કે દરેક સ્થળે હિતેષી જનાએ તે દુર્વ્યસનની જડ જ ખાદી કાઢવા પ્રયત્ન કરવા કે જેથી ભાવી પ્રજા પણ સુખી થઈ શકે. અગમચેતીપણું આદરીને વ`વાની આપણી ફરજ આપણે અદા કરવી જોઇએ. [ જૈ. ધ. પ્ર. પુ. ૩૬, પૃ. ૩૧૭. ]
“ પરમાનંદ પચવીશીના અનુવાદ ’
''
૧. પરમાનદયુક્ત, રાગાદિક વિકાર રહિત, જવરાદિક રાગમુક્ત અને ( નિશ્ચય નયથી ) આપણા જ શરીરમાં વિરાજિત પરમાત્માને નિર્મળ ધ્યાનના અભ્યાસ વગરના માનવી દેખી ( અનુભવી ) શકતા નથી.
૨. અનંત સુખમય, જ્ઞાનરૂપી અમૃતના સાગર સમુ અને અનંત ખળયુક્ત પરમાત્મસ્વરૂપ છે.
૩. રાગાદિક વિકારથી રહિત, સર્વ સાંસારિક બાધાપીડાથી મુક્ત, સર્વોપરિગ્રહ-મમતા રહિત અને પરમ સુખસ’પન્ન, શુદ્ધ જ્ઞાનપ ચૈતન્ય જ પરમાત્માનું સ્વરૂપ-લક્ષણ જાણવું.
૪. આપણા આત્માના ઉદ્ધાર કરવાની ચિન્તા ઉત્તમ, મેાહ-મમતાવશ પહિતની ચિન્તા કરવી તે મધ્યમ, કામભાગની ચિન્તા કરવી તે અધમ અને અન્યનું અહિત કરવાની વિચારણાને અધમાધમ સમજી, સુજ્ઞ જતાએ આત્મવિકાસ સાધવા મનતી કાળજી જરૂર રાખવી.
૫. સ` સંકલ્પ-વિકલ્પાના નાશજનિત જ્ઞાનરૂપી અમૃતને તપસ્વી મહાત્માએ વિવેકરૂપ અજળી( ખેાખા )વતી પીવે છે. ૬. સદાનંદમય સ્વચેતનને જે મહાનુભાવ જાણે પિછાણ્યે
Page #310
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૮૯ ] અનુભવે છે તે ખરો પંડિત છે. પરમાનંદના કારણરૂપ નિજ આત્માને તે સેવે-આરાધે છે.
૭. જેમ કમળના પત્રથી જળ સદા ન્યારું જ રહે છે તેમ આ આમા સ્વભાવે જ દેહ વિષે સદા રાગ-દ્વેષ-મમતાદિક વિકારોથી અલિપ્તપણે રહે છે.
૮. નિશ્ચયે કરી આત્માનું સ્વરૂપ જ્ઞાનાવરણીય પ્રમુખ દ્રવ્ય કર્મ—મળથી મુક્ત, રાગ-દ્વેષાદિક ભાવકર્મથી રહિત અને દારિક–ક્રિય પ્રમુખ શરીરરૂપ કર્મથી રહિત જાણવું.
૯ આનંદરૂપ પરમાત્મસ્વરૂપ નિજ દેહમાં વિદ્યમાન છતાં ધ્યાનના અભ્યાસ વગરના જીવે, જેમ જાતિઅંધે સૂર્યને દેખી શકતા નથી તેમ તેને દેખી–અનુભવી શકતા નથી.
૧૦. મુમુક્ષુ જનેએ એનું ધ્યાન-ચિન્તવન કરવું જોઈએ કે જે વડે ચંચળ મન સ્થિર થઈ, પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જાય અને શુદ્ધ ચૈતન્ય ચમત્કાર લક્ષણ પરમાત્મસ્વરૂપની ઝાંખી થવા પામે. વૈરાગ્ય અને અભ્યાસના બળથી તેને સાક્ષાત્કાર થવા પામે છે.
૧૧. ધ્યાનના અભ્યાસી એવા ઉત્તમ મુમુક્ષુઓ નિશ્ચયે સર્વ દુઃખોથી મુક્ત થઈ, શીધ્ર પરમાત્મસ્વરૂપને સાક્ષાત્, પ્રાપ્ત કરી, ક્ષણમાત્રમાં સર્વ કર્મનો ક્ષય કરવારૂપ મોક્ષને પામે છે અને ત્યાં જન્મ તથા મરણ રહિત શાશ્વત સુખમય સ્થિતિમાં કાયમ બિરાજે છે.
૧૨. સ્વભાવમાં લયલીન થયેલા મુમુક્ષુઓ સર્વ સંકલ્પ– વિકલ્પ રહિત, આનંદસ્વરૂપી પરમાત્મતત્વમાં જ કાયમ સ્થિર
Page #311
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૦ ]
શ્રી કરવિજયજી થઈ રહે છે. એવા યોગીજન આવા શુદ્ધ પરમાત્મસ્વરૂપને સાક્ષાત્ જાણુને અનુભવે છે. એવી દુષ્કર કરણી પરમપુરુષાર્થ સાધ્ય છે. - ૧૩. ચિદાનંદમય, શુદ્ધ-નિર્વિકાર, નિરાકાર, સર્વ આધિવ્યાધિ રહિત, અનંત અક્ષય સુખસંપન્ન, તથા સર્વ સંગઆસક્તિ રહિત સર્વ એ પરમાત્મસ્વરૂપ દર્શાવ્યું છે.
૧૪. નિશ્ચય કરી આ આપણે આત્મા સમસ્ત લેકપ્રમાણુ અસંખ્ય પ્રદેશવાળો છે અને વ્યવહાર દષ્ટિથી નિજ નિજ શરીરવ્યાપી જ છે એમ સર્વએ નિઃશંક વખાણ્યો છે.
૧૫. ઉપરોક્ત શુદ્ધ પરમાત્મસ્વરૂપ જે ક્ષણે સાક્ષાત દેખાય–અનુભવાય છે તે જ ક્ષણે સર્વ રાગાદિક વિકારજનિત આકુળતા રહિત નિર્વિકલ્પ સમાધિવડે સ્થિર-શાન્ત થઈ સ્વસ્થ-પ્રસન્નચિત્ત ને નિશ્ચળ ચોગી આત્મા થઈ રહે છે.
૧૬-૧૯. તે પરમ ધ્યાની ચગી પોતે જ પરમબ્રહ્મ તથા ઘાતિયાં કર્મને જીતવાથી જિનરાજ, શુદ્ધ આત્મસ્વરૂપ થવાથી પરમતત્વ, તથા જગતમાત્રના હિત–ઉપદેશક થઈ જવાથી પરમગુરુ, સર્વપ્રકાશક થવાથી પરમતિ , સર્વઘાતિયાં કર્મને સર્વથા ક્ષય કરવા સમર્થ થયાથી પરમતપ, ધ્યાન-ધ્યાતા અભેદરૂપ થયાથી શુકલધ્યાનરૂપ પરમધ્યાન એવું પરમાત્મસ્વરૂપ થઈ જાય છે. તથા તે પરમાગી, પરમ સુખ આનંદ )મય, સર્વ કલ્યાણ-મંગળરૂપ, સર્વ સુખભેગી, શુદ્ધ જ્ઞાનસ્વરૂપ અને પરમ શાન્તિમય થઈ જાય છે. તેમ જ તે પરમાગી પરમ સુખદાયક અને પરમ ચૈતન્ય પ્રમુખ અનંત ગુણને સાગર બની રહે છે.
Page #312
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ર૧ ]
૨૦. પરમ આહ્લાદયુક્ત તથા સર્વથા રાગ દ્વેષ રહિત એવા પરમપૂજ્ય અત્ તત્ત્વને જે જ્ઞાની પુરુષા આપણા દેહમાં દેખે-જાણુ-અનુભવે છે તેને જ ખરા પંડિત સમજવા.
૨૧-૨૨. એ જ પ્રકારે સર્વ આકાર-સસ્થાનાદિ રહિત, શુદ્ધ, સ્વસ્વરૂપે સદા વિરાજિત, રાગાદિક સર્વે વિકારરહિત અને અનંત જ્ઞાન–દનાદિ અષ્ટ ગુણાપેત એવા નિર ંજન સિદ્ધસ્વરૂપને જે ધ્યાવે અર્થાત્ સિદ્ધ પરમેષ્ઠીને પામવા ત્રણે લેાક અને ત્રિકાળવતી સમસ્ત પદ્માસાને એક સાથે પ્રકાશ કરવાવાળા કેવળજ્ઞાનાદિક ગુણ્ણાની પ્રાપ્તિ માટે જે યાગી મહાશય પેાતાના આત્માને પણ પરમ આનંદના કારણરૂપ સમજીને સેવે–આરાધે છે તે જ ખરા પડિત છે.
૨૩-૨૪. જેમ સુવર્ણ પાષાણુ મધ્યે સુવર્ણ ગુપ્ત રીતે રહેવુ હાય છે, જેમ દૂધ મધ્યે ઘી અને તલ મધ્યે તેલ રહેલ હાય છે તેમ દેહ મધ્યે આત્મા ગુપ્ત રીતે રહેલ છે. વળી જેમ કાષ્ઠ મધ્યે અગ્નિ શક્તિ-સત્તારૂપે રહે છે તેમ દેહ મધ્યે આ આત્માને શક્તિ-સત્તારૂપે રહેલા દેખે-જાણે-અનુભવે છે તે જ ખરેખર પડિત લેખાય છે.
૨૫. વાસ્તવિક ખરા પંડિત હિંસાદિક અત્રતા તજી દઈ અહિંસા, સત્યાદિક વ્રતામાં અત્યંત આદર કરે અને અનુક્રમે આત્માના પરમપદ( પરમાત્મપદ )ને પામી તે વ્રતાને પણ તજે. એટલે તે વ્રતાને પાળવાની પછી તેને જરૂર ન રહે.
[ જૈ. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૪૫ ]
Page #313
--------------------------------------------------------------------------
________________
[ ર૯૨ ]
શ્રી કરવિજયજી ઉપદેશ સાર, ૧. પુરુષ અન્યાય કરે નહીં. પુરુષ અન્યાય કરશે તે આ જગતમાં વરસાદ કેના માટે વરસશે? સૂર્ય કોના માટે પ્રકાશશે? વાયુ કોના માટે વાશે?
૨. આત્મા કેવી અપૂર્વ વસ્તુ છે જ્યાં સુધી તે શરીરમાં હેય, ભલેને હજારે વરસ, પણ ત્યાંસુધી શરીર સડતું નથી. પારાની જેમ આત્મ–ચૈતન્ય ચાલ્યું જાય એટલે શરીર શબ થઈ પડે અને (જોતજોતામાં) સડવા-ગંધાવા માંડે.
૩. જીવમાં જાગૃતિ અને પુરુષાર્થ જોઈએ. કર્મબંધ થયા પછી તેમાંથી (ઉદય આવ્યા પહેલાં) છૂટવું હોય તે અબાધા કાળ (અંતરકાળ) પૂર્ણ થતાં સુધીમાં છૂટી શકાય. પુષ્ય, પાપ અને આયુષ્ય એ કે બીજાને ન આપી શકાય. તે દરેક પોતે જ ભોગવે.
૪. સ્વચ્છેદ-સ્વમતિકલ્પનાએ–સદ્દગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે અને ઉપદેશ આપ-વ્યાખ્યાન કરવું એ અભિમાનરૂપ છે.
પ. દેહધારી આત્મા પંખી છે અને દેહ એ ઝાડ છે. આ દેહરૂપી ઝાડ નીચે જીવનરૂપી પંખી વટેમાર્ગુ થાક લેવા બેઠે છે, તે પંખી ઝાડને જ પિતાનું કરી માને એ કેમ ચાલે?
૬. સુંદરવિલાસ સુંદર–સારો ગ્રંથ છે, તેમાં કયાં ઊણપભૂલ છે તે અમે જાણીએ છીએ. તે ઊણપ બીજાને સમજાવવી મુશ્કેલ છે. ઉપદેશ અથે એ ગ્રંથ ઉપકારી છે.
૭. છ દર્શન ઉપર દષ્ટાંતઃ-છ જુદા જુદા વેદની દુકાન છે. તેમાં એક વૈદ સંપૂર્ણ સાચે છે. તે તમામ રોગને, તેનાં
Page #314
--------------------------------------------------------------------------
________________
: લેખ સંગ્રહ :
[ ૨૯૭ ] કારણેને અને તે ટાળવાના ઉપાયોને જાણે છે. તેના નિદાન ને ચિકિત્સા સાચા હેવાથી રોગીના રોગ નિર્મૂળ થાય છે. વૈદ કમાય છે પણ સારું. આ જોઈને બીજા પાંચ કૂટવૈદો પણ પોતપોતાની દુકાન ખેલે છે. તેમાં સાચા વૈદના ઘરની દવા પિતા પાસે હોય છે તેટલા પૂરતો તે રોગીને રોગ દૂર કરે છે અને બીજી પોતાની કલપનાથી પોતાના ઘરની દવા ભેળવે છે તેથી ઊલટે રેગ વધે છે, પણ દવા સસ્તી આપે છે એટલે લેભના માર્ગે લેક લલચાય છે અને તેને ત્યાં જઈ ઊલટા નુકસાન પામે છે.
૮. આને ઉપનય એ છે કે સાચા વૈદ સમાન વીતરાગ દશન છે, જે સંપૂર્ણ સત્યસ્વરૂપ છે. મોહ વિષયાદિને, રાગ દ્વેષને, હિંસા આદિને સંપૂર્ણ દૂર કરવા કહે છે. તે વિષયવિવશ રેગીને મેંઘા પડે છે, ભાવતાં નથી. બીજા પાંચ કૂદે છે તે કુદર્શને છે. તે જેટલા પૂરતી વીતરાગના ઘરની વાતો કરે છે તેટલા પૂરતી તે રેગ દૂર કરવાની વાત છે પણ સાથે સાથે મેહની, સંસારવૃદ્ધિની, મિથ્યાત્વની, હિંસા આદિની ધર્મના બહાને વાત કરે છે તે પિતાની કલ્પનાની છે અને તે સંસારરૂપ રોગ ઘટવાને બદલે વૃદ્ધિનું કારણ થાય છે. વિષયમાં રચીપચી રહેલ પામર સંસારીને મેહની વાતો મીઠી લાગે છે અર્થાત સસ્તી પડે છે અને કૂટવૈદ તરફ ખેંચાય છે પણ પરિણામે વધારે રોગી થાય છે.
શ્રી વીતરાગ દર્શન ત્રીજા વૈદ્ય જેવું છે. અર્થાત તે રેગને રોગ ટાળે છે, નીરોગીને રોગ થવા દેતું નથી અને આરોગ્યની પુષ્ટિ કરે છે. એટલે જીવન સમ્યગદર્શનવડે મિથ્યાત્વ રેગ ટાળે છે, સમ્યગજ્ઞાનવડે જીવને રોગને ભેગ
Page #315
--------------------------------------------------------------------------
________________
[ ર૯૪ ]
શ્ર કપૂરવિજયજી થતાં બચાવે છે અને સમ્યફડ્યારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
૧૦. અજ્ઞાનરૂપી અંધકારવડે અંધ જનનાં નેત્રે જેમણે જ્ઞાનરૂપી અંજનશલાકાવડે ખેલ્યાં છે તે સદ્દગુરુને નમસ્કાર હો!
૧૧. મોક્ષમાર્ગના નેતા (મોક્ષમાર્ગે લઈ જનાર), કર્મરૂપ પર્વતના ભેરા (ભેદનાર) અને સમગ્ર તત્વના વેત્તા પ્રભુને એવા ગુણેની પ્રાપ્તિ માટે વંદું છું.
૧૨. અહીં મોક્ષમાર્ગના નેતા એમ કહી, આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત છએ પદને તથા મોક્ષ પામેલાને સ્વીકાર કર્યો તેમજ જીવાજીવાદિક બધા તને સ્વીકાર કર્યો. મેક્ષ બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણે આશ્રવ–પુણ્ય-પાપ-કર્મ અને બંધાનાર એવા નિત્ય અવિનાશી એવા આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મેક્ષ, મેક્ષના માર્ગની–સંવરની-નિર્જરાની બંધનાં કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જાયે, જે, અનુભવ્યા હોય તે નેતા થઈ શકે એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ–સર્વદશી–વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ અજીવાદિક ન તત્ત્વ, છએ દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છએ પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો.
૧૩ મેક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહ રહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું. દેહ રહિત અપૌરુષ બંધને નિષેધ કર્યો.
Page #316
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭
[ ૨૯૫ ]
૧૪. કરૂપ પર્વતના ભેદનાર એમ કહી ક રૂપ પતાને તાડવાથી મેાક્ષ થાય એમ સૂચવ્યું, અર્થાત્ ક રૂપી પા સ્વવી વડે દેહધારીપણે તાડ્યા અને તેથી જીવનમુક્ત થઈ માક્ષમાર્ગના નેતા–માક્ષમાર્ગના ખતાવનાર થયા. ફરી ફરી દેહ ધારણ કરવાનુ, જન્મ-મરણુરૂપ સંસારનું કારણુ કર્મ છે. તેને સમૂળાં છેદ્યાથી ફરી દેહ ધારણ કરવાપણું નથી એમ સૂચવ્યું. મુક્ત આત્મા ફરી અવતાર ન લે એ પણ સૂચવ્યુ.
•
૧૫. વિશ્વતત્ત્વના જ્ઞાતા-લેાકાલેાકના જાણનાર એમ કહી મુક્ત આત્માનુ અખંડ સ્વરૂપજ્ઞાયકપણું સૂચવ્યું. મુક્ત આત્માં સદા જ્ઞાનરૂપ જ છે એમ સૂચવ્યું. વીતરાગના માની ઉપાસના કર્તવ્ય છે. [ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૧૭]
વચનામૃતા
૧. જેમ સૂર્યથી દિવસ, ચદ્રથી રાત્રિ અને સુપુત્રથી કુળ શાલે છે તેમ બુદ્ધિના પ્રકાશથી માણસ શેાલે છે.
૨. જ્ઞાન વિના જીવનની ખૂખી જાણી શકાતી નથી. સવિદ્યા વગરનું જીવન અજાગલસ્તન જેવું નિરક છે.
૩. પુત્ર કે પુત્રી, એ એમાંથી એકને પણ અભણ રાખવા તે વ્યવહારરૂપી રથના એક પૈડાને ભાંગી નાખવા ખરાખર છે.
૪. ધર્મના સૌંસ્કારા પાડ્યા સિવાય વ્યવહારિક જ્ઞાનમાં આગળ વધવું તે નાસ્તિકતાની હદમાં પ્રવેશ કરવા સરખુ છે.
૫. બીજા ઉપર વિશ્વાસ ન રખાય, તેા પણ તમારી જાત ( આત્મા ) ઉપર તેા વિશ્વાસ રહેવા જ જોઇએ.
૬. હું આત્મા છું, અમર છુ, અનંત શક્તિવંત છુ,. આનંદમય છું, આ નિશ્ચય-વાકાને હૃદયમાં કાતરી રાખેા.
Page #317
--------------------------------------------------------------------------
________________
| ૨૯૬ ]
શ્રી કપૂરવિજયજી
૭. આત્મશ્રદ્ધા છે ત્યાં જ ધર્મ છે અને ધર્મ છે ત્યાં જ શાન્તિ છે. પરમ શાન્તિ પ્રાપ્ત કરવી હાય તા આત્મવિશ્વાસ રાખેા. ૮. મહાપુરુષના મેધવચના દુતિ અને દુ:ખના ખાડામાંથી બહાર નીકળવાને દારીની ગરજ સારે છે.
૯. સદ્નાધ સાંભળેા, સમજો, ધારા, હૃદયમાં ઊતારા અને વનમાં મૂકી. જેમ ચાખ્યા સિવાય સાકરની મીઠાશ મુખમાં આવતી નથી, પેટમાં પડ્યા સિવાય દવાની અસર થતી નથી તેમ વનમાં મૂકયા સિવાય શ્રવણાદિ સફળ થતું નથી.
૧૦. એક ઉત્તરમાંથી જન્મ્યા તેને જ નહીં પરંતુ એક ધર્મમાં અને એક દેશમાં જન્મ્યા તેને પણ ભાઇ તરીકે માનેા. ૧૧. કુટુમ્બકલેશ અને ખરાબ સેાખત એ એને જ્યાં ઉદય થાય ત્યાં કુટુંબની પડતી દશા સમજવી.
૧૨. સ્ત્રીઓને એટલુ છૂટાપણું ન આપેા કે જેથી તે સ્વચ્છંદી ખની અનાચારને માગે ઉતરે. તેમ એટલુ દખાણુ ન રાખેા કે જેથી તેએ ગુલામડી જેવી સ્થિતિમાં રહી ગુલામ પ્રજા ઉત્પન્ન કરે. ( એમાંથી એકે સ્થિતિ ઇચ્છવા યેાગ્ય નથી. )
૧૩. દયા પાળવા માટે એકેદ્રિય અને પચેન્દ્રિય જીવાને ઓળખા. સ્થૂલ દયા ન હેાય તે। સૂક્ષ્મ દયા કયાંથી આવી શકે?
૧૪. પૂજય વિલાની આજ્ઞા નહિ પાળેા અને તેઓનુ સન્માન નહિ કરે તે તમારી સંતિત તરફથી તમારી આજ્ઞાનુ પાલન થાય કે તમારું સન્માન જળવાય એવી આશા રાખવી ફાગઢ છે—નકામી છે.
૧૫. સ્ત્રીઓ અને બાળકાને કહા કે–કડાં, સાંકળા, બગડીએ
Page #318
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૯૭ ] વિગેરે ખરાં ભૂષણે નથી; પણ હાથનુ ભૂષણ દાન છે, કંઠનુ ભૂષણ સત્ય છે અને કાનનુ ભૂષણ હિતવચન સાંભળવા તે છે.
૧૬. પરધન પત્થર સમ ગણી, પરસ્ત્રી માત સમાન ગણે અને સહુ જીવાને આત્મ સમાન ગણુા. આ શિક્ષાચનાને એક ક્ષણ પણ ભૂલી જાઓ નહિ.
૧૭. માણુસનાં ખૂન કરતાં સત્યનું ખૂન ઓછુ ભયંકર નથી. એક વાર અસત્ય ખેલવાથી પ્રમાણિકપણુ ચાલ્યું જાય છે.
૧૮. કરકસર ( ખીજા ) ભાઈની ગરજ સારે છે; પણ તે કૃપણુતામાં ન ભળવી જોઇએ. કૃપણુતા એ એક મોટુ કલંક છે. ૧૯. સ્વતંત્ર બનવામાં જેટલી કેાશીશ કરવામાં આવે તેટલી જ સ્વચ્છંદી ન બનવામાં પણ કરવી જોઇએ.
૨૦. નિરભિમાની થવું પણ તેમાં સ્વમાનભંગ ન થવા જોઇએ, કેમકે સ્વમાનની લાગણી માણસને ઉચ્ચ કાર્ય માં પ્રેરે છે.
૨૧. તમે બીજાને ન ઠંગેા પણ ખીજાએ તમને ન ઠગી જાય તેની સાવચેતી પણુ રાખેા. વિશ્વાસના આ જમાના નથી.
૨૨. શરીર સારું રાખવુ જ હાય તા ‘ જીણું લેાજનમ’ પ્રકૃતિને અનુકૂળ લેાજન પણ પ્રથમનુ પચ્યા પછી કરવું.
૨૩. સર્વ પ્રાણીવર્ગને સ્વાત્મા સમાન સમજતાં શિખા. ૨૪. ગૃહવ્યવહાર સારા ચલાવવા ઇચ્છતા હૈા તા ગૃહિણી ( ઘરની સ્ત્રી ) સાથે મૃદુતાથી-ઉચિત નરમાશથી કામ લેતાં શિખા, ૨૫. આલસ્ય–પ્રમાદ જ માટે દુશ્મન છે. વિવેકભર્યો ઉદ્યમથી દુષ્કર કાર્ય પણ સાધી સાષ મેળવી શકાય છે. અનુભવથી આ વાતની ખાત્રી જરૂર થશે. [ જૈ. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૩૯૭ ]
Page #319
--------------------------------------------------------------------------
________________
[ ૨૯૮ ]
શ્રી કપૂરવિજયજી
પારમાર્થિક આધ
૧. સંચમી મુનિ ધનિકને તેમજ ગરીમને સરખી રીતે
ઉપદેશ આપે છે.
૨. ખંધાયેલાને મુક્ત કરનાર વીર પ્રશંસાપાત્ર છે.
૩. વિષયમાં મૂઢ માણુસ ધર્મને જાણી શકતા નહીં હાવાથી જન્મ–જરા–મૃત્યુને વશ રહે છે. વિવિધ વાસનાઓથી વાસિત તે જીવ ફીક્રીને ગર્ભોમાં આવે છે.
૪. વીર પુરુષે વિષયસંગથી પ્રાપ્ત થતાં ધનના સ્વરૂપને અને પરિણામે થતાં દુઃખ-શાકને જાણીને સંયમી થવું અને મેાટાં નાનાં બધી જાતનાં રૂપામાં વૈરાગ્ય ધારણ કરવા. હૈ ભવ્યાત્મન્ ! જન્મ અને મરણને સમજીને તું સંયમ સિવાય અન્ય તરફ ન જા; ર્હિંસા ન કર કે ન કરાવ; તૃષ્ણાથી નિવેદ પામ; સ્ત્રીઓથી વિરક્ત થઇ ઉચ્ચદશી થા; તથા પાપકમાંથી વિરામ પામ. સંસારના આંટા ફેરા સમજીને રાગ-દ્વેષથી અસ્પૃષ્ટ રહેતા પુરુષ આ સંસારમાં કશાથી છેદાતા-ભેદાતાખળાતા કે હણાતા નથી.
૫. માયા વિગેરે કષાયાવાળા તથા વિષયાસક્તિરૂપી પ્રમે દથી યુક્ત મનુષ્ય ફરી ફરીને ગર્ભ માં આવે છે, પરંતુ શબ્દ અને રૂપમાં તટસ્થ રહેતા, સમજદાર, સરળ અને મૃત્યુથી ડરતા મનુષ્ય જન્મ-મરણથી મુક્ત થઇ શકે છે. તેવેા માણસ કાર્યોમાં અપ્રમત્ત, પાપકર્મ થી ઉપરત, અશુભ કર્મોથી આત્માનુ સર્વ પ્રકારે રક્ષણ કરવામાં કુશળ તથા સંસારને ભયસ્વરૂપ સમજનારા અને સંયમી હાય છે.
૬. લાકમાં જે અજ્ઞાન છે તે અહિત માટે છે. દુ:ખ માત્ર
Page #320
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ : ૭ .
[ ૨૯ ] પાપ-આરંભથી ઉત્પન્ન થાય છે, એમ સમજીને-માનીને એ આરંભે અહિતકર છે એમ સમજે–માને. કર્મથી આ બધી સુખ-દુઃખાત્મક સ્થિતિ-ઉપાધિ પેદા થાય છે. નિષ્કર્મ માણસને સંસાર-ભ્રમણ નથી, માટે કર્મનું સ્વરૂપ તથા કર્મમૂલક હિંસાનું સ્વરૂપ સમજીને સર્વ પ્રકારે સંયમ સ્વીકારી રાગ અને છેષથી દૂર રહે. બુદ્ધિમાન પુરુષ લેકનું સ્વરૂપ સમજીને, કંચન-કામિની પ્રત્યેની તૃષ્ણને ત્યાગ કરીને તથા બીજુ બધું છોડી દઈને સંયમ-ધર્મમાં પરાક્રમી થાય છે.
૭. કેટલાક (અજ્ઞ) લોકો આગળ અને પાછળનો વિચાર ધ્યાનમાં લેતા નથી. મનુષ્ય શુદ્ધ આચારવાળા થઈ, કર્મને નાશ કરવા-મેક્ષ મેળવવા તત્પર થવું.
૮. હે ધીર પુરુષ ! તું સંસાર-વૃક્ષનાં મૂળ (કષાય) અને પાંખડાં (ને-કષાય પ્રમુખ) બંનેને તેડી નાંખ અને તેનું સ્વરૂપ બરાબર સમજી, આત્મદશી થા. સમ્યગદશી મુનિ પરમ માર્ગ જાણ્યા બાદ નવા પાપ નથી કરતા અને પૂર્વના પાપને નાશ કરે છે.
૯. મૂખે મનુષ્ય જ અન્ય પ્રાણુઓને હણી ખુશી થાય છે તથા હસે છે; પણ તે મૂર્ખ હાથે કરીને વેર વધારે છે તે જાણતા નથી. મહામુશીબતે મળેલા મનુષ્ય જન્મને પામીને કઈ પણ પ્રાણીના પ્રાણની હિંસા ન કરવી એમ પ્રભુ કહે છે. કઈ જીવને કઈ રીતે તારાથી ભય ન થાય તે રીતે તારે વર્તવું જોઈએ. જે લોકના સ્વરૂપને યથાર્થ સમજે છે તે જ સા મુનિ છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૩૦૮ ]
Page #321
--------------------------------------------------------------------------
________________
લેખ સંગ્રહ ભાગ સાતમાની અકારાદિ અનુક્રમણિકા.
>અમલમાં
પર્યુષણ વિભાગ
૧ ખમત ખામણા
...
...
૨ પવિત્ર પર્યુષણ પ્રસ ંગે હિતકારક ખેાધવચને ... ૩પ ષણ્ પર્વાધિરાજ પ્રસંગે શ્રાવકે આદરવા યેાગ્ય વિવેક
૪ પર્યુષણુપની સફળતા શાથી ? ૫ પર્યુષણ પ્રસ ંગે મેધવચના
...
૬ પર્વાધિરાજની આરાધના શી રીતે થઈ શકે ?
૭ સવત્સરી ખામણા
૮ સાંવત્સરિક ખામણાની જૂની રીત
૯ મેાધદાયક પ્રશ્નોત્તર
૧૦
..
,,
૧૧ સાદા ને સરલ પ્રશ્નોત્તર
૧૨ હિતકારક પ્રશ્નોત્તર ૧૩ હિતમાધક પ્રશ્નોત્તર ૧૪ જ્ઞાનવર્ધક પ્રશ્નોત્તર
...
૧૫ અમૃતમય વચને ૧૬ આત્મહિતકર વાકયેા
૧૭ ઉપદેશક વાયા
...
પ્રશ્નોત્તર વિભાગ
...
...
...
...
...
૧૮ ખરા સૂતેલા અને જાગતા કાણુ ? ૧૯ ગૃહસ્થ શ્રાવકના આંક
વ્યધમ
800
સુભાષિત વિભાગ
..
0.0
...
⠀⠀⠀⠀⠀
...
...
...
::
980
...
...
⠀⠀⠀⠀⠀⠀
...
...
⠀⠀⠀⠀⠀⠀
...
...
900
⠀⠀⠀⠀⠀
200
...
⠀⠀⠀⠀⠀⠀⠀
...
...
...
...
...
...
: : : : :
દાદર ઢ છું
२०
૨૬
૧૫
*____
•૪૩
૪૫
૧૧૧
૧૦૪
૧૧૪
૧૨૬
૧૦૮
Page #322
--------------------------------------------------------------------------
________________
( ૩૦૧ )
થા
૧૨૫
૮૯
ક
-
૪
., ૧૧૬
૮૬
૨૦ તાત્વિક વચન • ••• • ૨૧ બેધક વચને . ૨૨ મનનીય વચનામૃત ૨૩ મેક્ષને સાચો સરલ માર્ગ–વિશુદ્ધ પ્રેમભક્તિ ... ૨૪ વિખરહિત વૈરાગ્ય ૨૫ સદુપદેશ ૨૬ સુભાષિત ૨૭ સુભાષિત વચને .... ૨૮ સુભાષિત વાક... ૨૯ સુંદર સંદેશ ... ૩૦ સૂક્ત બોધવચન ને પ્રભુપ્રાર્થના ૩૧ સ્મૃતિમાં રાખવા યોગ્ય વાક્યો ૩૨ હિતદાયક બોધ . ૩૩ હિતકર માર્ગ ...
. ૧૨૮ ૩૪ હિતકર વચનામૃત ૩૫ હિતકારક વચને..
- ૧૦૬ ૩૬ હિત વચન ...
. ૧૨૧ ૩૭ હિતસંદેશ ...
૧૦ ઘામિક વિભાગ ૩૮ અષ–ષત્યાગ ... ... .. ૩૯ અજ્ઞાન કષ્ટ કરવામાં અલ્પ ફળ ... ૪. આઠ મદનો ત્યાગ કરવા હિતોપદેશ ... ૪૧ આત્મદમન • • • • •
• ૨૪. ૪૨ આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મવિવેક પ્રગટ કરવા
પાંચ બોલ • ••• • • • • ૧૩૫ ૪૩ આવશ્યક ક્રિયાની ઉપગિતા .. ... .. ૨૩૭
..
૮ક.
• ૨જ
Page #323
--------------------------------------------------------------------------
________________
(૩૦૨ )
• ૧૭૫
૨૬૩
૨૯૨ . ૨૫૪
. ૨૩૫
... ૧૭૩
- ૧૯૭
૨૦૭
૨૮૭
૨૨૫
२७७
२६८
૪જે ઈદ્રિયોને કબજે રાખવા હિતોપદેશ ... ૪૫ ઇંદ્રિય પરવશતાથી પારાવાર દુઃખ ... ૪૬ ઉત્તમ શીલને પ્રભાવ • • ૪૭ ઉપદેશ સાર ... •• ૪૮ ઉપયોગી હિતશિક્ષાઓ ... • ૪૯ એક વિદ્યાર્થીના કેળવણી અંગે વિચાર ૫૦ એકાગ્રતાની આવશ્યક્તા • ૫૧ કર્તવ્યધર્મો : પર કર્મની અકળ ગતિ ૫૩ ક્રિયાસિદ્ધિ માટે સત્ત્વ સાચવવાની જરૂર ૫૪ કુશિષ્યનાં લક્ષણ .. . ૫૫ કૃતિકર્મ યા વંદનમર્યાદા .... ૫૬ ક્રોધાદિક ચાર કષાય ૫૭ ગારવત્રિકને કરવો જોઈતે ત્યાગ ૫૮ ગૃહસ્થાશ્રમમાં આત્મસાધન યોગ્ય હિતશિક્ષા ૫૯ ચાર નિક્ષેપો .. ••• .. • ૬૦ ચારિત્ર સંયમ સદવર્તન ... • • ૬૧ જિન સ્થાપના યા જિનપ્રતિમા . ૬૨ જૈન ધર્મ સંબંધી સમજવા યોગ્ય બોધવચને ૬૩ જંખકુમાર અને દશવિધ યતિધર્મ ... ૬૪ ત૫-ચારિત્રની સેવા • • ૬૫ તપને મહિમા ને પ્રભાવ .. • ૬૬ દેવસી પ્રતિક્રમણને કાળનિર્ણય .. ૬૭ દેહ, મન અને ઇંદ્રિયદમનથી થતાં લાભ ૬૮ ધર્મ આચરણમાં થતી ઉપેક્ષા ... ૬૯ ધર્મ ઓળખ્યાનું ફળ શું ? ....
૨૭૨
૨૪૮
૧૮૭
. ૧૮૫
૧૪૧ • ૨૮૧ . ૦૪
. ૧૮૨
.. ૧૭૦
૨૨૦
૧૭૦
Page #324
--------------------------------------------------------------------------
________________
( ૩૦૩ )
૭૦ ધર્મને પ્રગટ પ્રભાવ ... ••• ૭૧ ધર્મને પ્રભાવ અને સેવનથી લાભ હર નિર્દભપણે ધર્માચરણ કરવું તે જ હિતકારી છે ૭૩ નિત્ય સુખી નિર્દોષ સાધુની દશા .• • • ૭૪ પઢમં ના તો યા .......
..... ૭૫ પરભવનું પાથેયઃ ધર્મસેવન ••• • • ૭૬ પરમાનંદ પચવીશીને અનુવાદ ... ૭૭ પાત્રતા વગર ખરી પ્રાપ્તિ થતી કે ટકતી નથી ૭૮ પારમાર્થિક બોધ - ૭૯ પંચમહાવ્રત ને તેની ભાવના ૮૦ બ્રહ્મચર્યની રક્ષા ... ૮૧ ભગવાન મહાવીરનું તપ ... ૮૨ ભારેકમપણાનું લક્ષણ ... ૮૩ મહાવીર પ્રભુની જયંતિ કેમ ઉજવાય ? ૮૪ યાત્રિકને સૂચના ... ••• ૮૫ યોગઅવંચકતા ૮૬ યોગ સંબંધી વસ્તુનિર્દેશ ... ... ૮૭ રાગાદિક વિકારને જય કરવાની જરૂર ૮૮ રાગી દોષને દેખી શકતા નથી .• ૮૯ વચનામૃત . ••• ૯૦ વિશ્વવંદના લક્ષણ છે. ••• ૯૧ વિવેકકળા જાગે તો જીવન સફળ થાય હર વિષય કષાય વિકથાદિકનો ત્યાગ ... ૯૩ વિષયલોલુપતાના વિરસ ફળ ... ૯૪ વીતરાગ ભગવાનની સદભાવ સ્તુતિ ૯૫ વીશ સ્થાનકેનું સેવન ...
- ૨૩૪ - ૨૨૮ ••• ૧૪૦ •.. ૨૮૪ ••• ૧૩૮
. ૨૦૩ ... ૨૮૮ ••• ૨૧૧
• ૨૯૮ ••• ૨૪૯
.. ૨૭૫ ... ૧૫૩ •.. ૨૦૬ •.. ૧૫૦ • ૨૬૫
•
૨૯૫ ૨૮૫
પપ
૨૮૨
૨ ૧૫
Page #325
--------------------------------------------------------------------------
________________
( ૩૦૪)
પણ
૧૫
૧૫૭
२३०
૧૪૪
૨૮૦
૯૬ શાસનની મર્યાદાના પાલન માટે કેવી વ્યવસ્થા જરૂરની છે? ૯૭ શિવસુખના સરલ ઉપાય ... ૯૮ શ્રાવકપણાનાં સામાન્ય લક્ષણ ૮૯ સત્ય તત્વને સ્વીકાર ... ૧૦૦ સમભાવ ••• ••• ૧૦૧ સમયોચિત હિતોપદેશ .. ૧૦૨ સર્વસાધારણ વ્યવહાર હિતશિક્ષા ૧૦૩ સર્વજ્ઞ ભગવાનની દેશના ... ૧૦૪ સાચા સાધુ કોને કહેવા? .
૨૧૩ ૧૦૫ સાધુજીવનની રૂપરેખા ... ૧૯૬ સાધુધર્મ પ્રત્યે રાગ સાથે પરીક્ષા ... ૧૦૭ સાધુવિહાર ... ••••• ૧૦૮ સિદ્ધચક્ર આરાધનની આવશ્યક્તા - ૧૦૯ સુસાધુનાં લક્ષણ ... . ૧૧. સોળ વિદ્યાદેવીનાં વર્ણ, વાહન અને શસ્ત્રાદિ .. .. ૧૬૮ ૧૧૧ સંત-સાધુજનોની નિર્લોભતા ... ૧૧૨ સંયમવંત સાધુજનનું વર્તન કેવું હોય ? .. ૧૧૩ સંયમઃ સાચું સુખ અને સ્વચ્છંદતાઃ સર્વ દુઃખનું મૂળ ૧૧૪ સંસારને સાગર, અગ્નિ, અંધકારની ઉપમા - • ૨૪૦ ૧૧૫ સ્વાધ્યાય ધ્યાન .
- ૨૭૭ ૧૧૬ હાસ્યાદિક દેશોને ત્યાગ • • • • • ••• ૨૭૧ ૧૧૭ ક્ષમાદિક દશ લાક્ષણિક ધર્મનું સ્વરૂપ.. ૧૧૮ જ્ઞાનની ઉત્તમતા . .. ••• • ૨૮૨
૧ર
૧૪૮
૨૨૫
२२3
૧૩૩
૧૪૭,
•
•
• ૨૪૨
Page #326
--------------------------------------------------------------------------
________________ ERO 19