SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭ : [ 1 ] ઉપયોગ ત્યાં ધર્મ છે માટે તું સંસારમાં લપાઈશ નહિં.' ૪. નિયમ પાળવા નિશ્ચય કર્યા છતાં નથી પળાતે એ પૂર્વકને જ દેષ છે. ૫. જનમનરંજન કરવા ફેગટ પ્રયત્ન ન કરતાં આત્મરંજન માટે સફળ પ્રયત્ન કરો. આત્મકલ્યાણ સાધશે તે અનંત ભવનું સાટું વળી જશે. ૬. આ સંસારના મહાબંધનથી મુક્ત થવામાં જે જે સાધને શ્રેષ્ઠ લાગે તે ગ્રહણ કરવા ઘટે. ૭. જગતની અનુકૂળતા-પ્રતિકૂળતા શું જોવી? તે ગમે તેમ બોલે પણ આત્મા જે બંધન રહિત થતું હોય–સમાધિમય દશા પામતે હાય તેમ તેમ કરી લેવું. ૮. જેમ બને તેમ નિર્મોહી થઈ મુક્ત દશાને ઈચ્છજો. * ૯. પરમાત્મા–મહાગી શ્રી પાર્શ્વનાથાદિકનું સ્મરણ ચિન્તન રાખજે. ૧૦. બીજું બધું ભૂલી માત્ર તે પુરુષોનાં અદભુત ગમ્યુરિત ચરિત્રમાં જ ઉપગને પ્રેરશે, એ જ મોક્ષને માર્ગ છે. ભૂલેચૂકે તેની વિરાધના ન કરશે. ૧૧. જ્યાં ત્યાંથી રાગ-દ્વેષ રહિત થવું એ જ ધર્મ છે. એ જ સાધના છે. વિશેષ સાધના તે માત્ર પુરુષના ચરણકમળની ઉપાસના છે. ૧૨. પૂર્વ કર્મના આધારે જ બધું બને છે એમ સમજી પરમ સંતોષ રાખજે. ૧૩. જગતના કેઈપણ પદાર્થને હર્ષ–શેક કરે
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy