SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ લેખ સંગ્રહ : ૭: [૪૫] દુઃખ અનુભવે છેતેથી, માટે એને અંત કરવા-સત્ય પુરવાર્થ સેવવા અહોનિશ ઉજમાળ રહેવું. [જે. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૨૬] જ્ઞાનવર્ધક પ્રશ્રનેત્તર. પ્રકન –જ્ઞાની પુરુષે કેવા પ્રકારના જીવનપૂર્વક વતે છે? ઉત્તર-ભાવથી આત્માને વિષે વતે છે અને એવા જ્ઞાની પુરુષે વ્યવહારથી સહજપ્રાય પ્રારબ્ધ પ્રમાણે વર્તે છે. પ્રશ્નન ૨-જ્ઞાની કયા કાળે મુક્ત થયા ગણાય? ઉત્તર–જે કાળે જ્ઞાનથી અજ્ઞાન નિવૃત્ત થયું તે જ કાળે જ્ઞાની મુક્ત થયા ગણાય. પ્રશ્રન ૩-કેવા જ્ઞાનીને આશ્રય કે આલંબનની જરૂર નથી? ઉત્તર–દેહાદિકને વિષે અપ્રતિબદ્ધ છે અને સુખ-દુઃખ, હર્ષ-શોક પ્રમુખ સ્વંદ્વો વિષે અપ્રતિબદ્ધ જ્ઞાનીને પર આશ્રય કે આલંબનની જરૂર નથી. પ્રશ્ન –સત્યની વ્યાખ્યા કૃપા કરી જણાવશે? ઉત્તર--વસ્તુનું સ્વરૂપ જેવું જાણવું, અનુભવવું તેવું જ કહેવું તે સત્ય. પ્રન પ–સત્યના કેટલા પ્રકાર છે અને તે કયા કયા? ઉત્તર–તેના બે પ્રકાર છે. પરમાર્થ સત્ય અને વ્યવહાર સત્ય. પ્રીન –મુનિમણું–મનપણું કોનું નામ સાર્થક ? ઉત્તર–એ નામ પણ પૂર્વાપર વિરોધ રહિત વિચારીને
SR No.022881
Book TitleLekh Sangraha Part 07
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1944
Total Pages326
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy