________________
[ ૨૭૨ ]
શ્રી કપૂરવિજયજી
૪. શાક, સંતાપ, અધીરજ, અત્યત શાકજન્ય ક્ષેાલ, વૈમનસ્ય (વિરાધ), મંદ સ્વરથી રુદન અને લાંબે સ્વરથી રુદન કરવું એ સઘળું મુનિમાથી વિરુદ્ધ છે.
૫. ભય, સ ંક્ષેાભ, ખેદ, ચાલતાં પથને ત્યજી દઈને સિંહાર્દિકના ભયથી અન્ય પંથે ચાલવું, વૈતાલાદિકથી ઠરી જવું તથા ભયથી બીજાને માર્ગ બતાવવા અથવા મિથ્યામાર્ગનું કથન કરવું એ સઘળું કરવું ધર્મીને અનુચિત છે. પથભેદ વિગેરે તેા જિનકલ્પી મુનિને આશ્રયીને સમજવું.
૧. અત્યન્ત મલિન પદાર્થ દેખી મનમાં દુગચ્છા, મૃતકલેવર વિગેરે દેખીને ઉદ્વેગ અને અશુભ વસ્તુને દેખી આંખ ફેરવી નાંખવી એ સુસયતને ઉચિત નથી.
૭. ઉક્ત ચાર કષાય અને નાકષાય વિગેરે દાષા તજવા ચેાગ્ય છે એમ પ્રસિદ્ધ જિનવચનને જાણવા છતાં તેમાં મૂંઝાઈ તેને તજી શકે નહિં. એ કર્મીનું પ્રખળપણ' સૂચવે છે, માટે ભવભીરુ જનાએ ખૂખ ચેતીને ચાલવું જોઇએ.
[જે. ૧. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૧. ]
ગારવત્રિક( ત્રણ ગારવ )ના કરવા જોઇતા ત્યાગ
૧. ઉત્તમ વસ્ત્ર, પાત્ર, આસન અને ઉપકરણેા આશ્રી મમતાથી મૂઢ સાધુએ એમ માને કે-આ મારી સમૃદ્ધિ છે તેમ જ હું આટલા બધા સાધુ સાધ્વીના નાયક છું, એમ માનનાર સાધુ ઋદ્ધિગારવવાનૂ લેખાય છે.
૨. રસગારવમાં ગૃદ્ધ થયેલેા સાધુ અરસ, વિસ કે રૂક્ષ ( લખુ' ) લેાજન જેવું સ્વાભાવિક મળી જાય તેવુ લેવા