________________
(૨૩) અર્થ– હે જગત ઉપર ઉપકાર કરવાના સ્વભાવવાળા અને એવી ઉત્તમ ભાવનાવાળા ! વળી કરૂણારસ વડે શ્રેષ્ઠ એવા હે નાથ! તમારા જેવા સમભાવી સત્પરૂષે ખરેખર એગ્ય-અયેગ્ય વિભાગ દેખતા નથી, એટલે આ જીવ ઉપકાર કરવાને લાયક છે અને આ જીવ નાલાયક છે, એ હિસાબ ગણતા નથી. કારણ કે–પૃથ્વી ઉપર તાપને શાંત કરતે મેઘ શું સપાટ કે ઉંચી-નીચી જમીન દેખે છે? અર્થાત્ સર્વ જગ્યાએ એક સરખો વરસે છે. એ કારણથી હે દુઃખીઓના બાંધવ પાર્શ્વનાથ! આપની સ્તુતિ કરતા એવા મારી રક્ષા કરે, કારણ કે આપ દુઃખીયાના બેલી છો ૨૪ न च दीनानां दीनतां मुक्त्वा अन्याऽपि काऽपि योग्यता, न य दीणह दीणयु मुयवि अन्नु वि कि वि जुग्गय, નથી રંકની દીનતાને છોડીને બીજી | કઈ ! યોગ્યતા यां दृष्ट्वा उपकारं कुर्वन्ति उपकारसमुद्यताः । जं जोइवि उवयारु करहि उवयारसमुज्जय । જેને દેખીને ! ઉપકાર | કરે છે | ઉપકાર માટે
ઉદ્યત થયેલા दीनेभ्यो दीनो निहीनो येन त्वया नाथेन त्यक्तः, दीणह दोणु निहीणु जेण तइ नाहिण चत्तउ,
કોથી ક | નિ:સત્ત જે તમે ના ચાલે ततो योग्यो अहमेव पार्श्व! पालय मां चङ्गम् ॥ तो जुग्गउ अहमेव पास ! पालहि मइ चंगउ २५ તેથી યોગ્ય હુંજ હે પા | રક્ષા | મારી | સારી
કરે . . રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org