________________
૫૩
લેઢિ જે
8
વિ
તે નર
પડત આદરે
નાટક તે જે જાણઈ. ભાવ, નાટક તે જે ભાવ વીચાર પંડિત તે જાણુઈ પ્રસ્તાવ. પંડી તે જાણે વેહેવાર. લાકવિહાર જાણુઇ જે રીતિ. લેહેવારજ જાણે રીત, તે સવિકહિ ઊપાઈ પ્રીતિ; તે સરવેકહિ ઊપાઈ પ્રીત તે નર યશ પામઈ જગ ઘણું, તે નર જસ પામે જગ ઘણુ, જે વિવહા૨ લઈ જન જે વીવહાર લેહે જન તણું
તણું. ૮૭ લેહિ જે જાણઈ યુરિ લેકરૂઢ જે જાણે ધુરે, તે નર અર્થ લીલા કરિ; તે નર અરથ લીલાએ કરે કલેશ સહસ્ત્ર પંડિ જુ વરઇ, કલેસ સહીસ પંડીત આદરે તુહિ અર્થ પૂરૂ નવિસર.૮૮ હે અર્થ પુર નવી સરે.
ઘણું જૈનધર્મગ્ર પર જૂની ગુજરાતીમાં ટીકાઓ લખાયેલી હોવાથી પ્રાકૃતની પેઠે જૂની ગુજરાતી ઉપર પણ જૈનેની કંઇક ધર્મભાવના બંધાઈ છે. એથી જૈનગ્રંથની ભાષાનું રૂપાંતર થોડું થયું છે. છતાં નવી પ્રતિઓમાં વધતું ઓછું રૂપાંતર તે થયું જ છે.
આ રૂપાંતરને ભેદ સમજી નહિ શકનારા લેખક નવી પ્રતિઓની ભાષા ખરી માનીને સંવત ૧૩૧૫ની ભાષાને નમુને આ બતાવે છે –
ગામ કુકડીએ કર્યો માસે, સંવત તેરેપના માં” તેમજ સંવત ૧૪૧રની ભાષા તરીકે ગૌતમરાસામાંથી આવા નમુના આપે છે.
પર પરવસતા કાંઈ કરીએ, દેશ કેશાન્તર કાંઈ ભજે. ક્વણુ કાજે આયાસ કરો, પ્રહ ઉઠી, ગોયમ સમરી જે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com