Book Title: Gujarati Bhashani Utpatti Kevi Rite Thai
Author(s): Manekmuni
Publisher: Chotalal Nathalal Kathorwala

View full book text
Previous | Next

Page 161
________________ સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. [ ૮૭. પ્રાપ્ત કરતું નથી, તે પણ તે દર્શનમાં મેહેલા તે સંબંધી જે દુઃખ થાય તેનાથી તેઓ પાળેલા પક્ષી માફક બંધનથી છુટી શકતા નથી, પણ પોતાના લાભમાં ઉપર બતાવેલી પિતાની ઘટાડેલી યુક્તિઓ માની બેઠા છે, અને તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર ઉતરવાના નથી, પણ ભેગથી ખેદ પામેલા છે, વળી તે આવું બેલે છે, यस्य बुद्धिर्नलिप्येत, हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पंकेन नासौ पापेन लिप्यते ॥१॥ ઈશ્વર જગત હણે બધું, નહિ બુદ્ધિ લેપાય; જેમ આકાશ પંકથી, પાપી નહિ તે થાય. આવી રીતે અયુક્ત બેલીને પૂર્વ શરીર છેડીને મોક્ષ સ્થાનમાં જવાને બદલે તે વચમાં સંસારી કામ ભેગમાં મૂઢ બની ખેદ પામે છે, તે બધું સમજી લેવું હવે ચોથા પુરૂષનું કહે છે, अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइएत्ति आहिज्जइ खलु पाईणं वा ६ तहेव जाव सेणावइपुत्ता वा तेसिंचणंएगतीए सड़ी भवइ, कामंतं समणा यमाहणा य संपहारिंसु Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172