Page #1
--------------------------------------------------------------------------
________________
Ibllekic 10%
દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨
૩૦૦૪૮૪૬.
ss શ્રી યશોવિજયજી
ભાષાની ઉમત્તિક
કવા રીતે થઇ? - A તથા તેની વડીયાઈ (દાદી) તરીકે ગણાતી
પ્રાકૃત ભાષાના નમુનો.
સ'ગ્રાહક:-મુનિમાણે ક.
45127768 fain Granthmala
શા. છેટાલાલ નાથાલાલ કઠોરવાળા,
મુકક: -શામાહુનલાલ મગનલાલ અઢામી, મુદ્રણાલય: ધી જેન વિજયાનંદ' પ્રી, પ્રેસ કાપીઠ- સુરત,
સંવત ૧૯૮૮.
સને ૧૯૩૧
મૂલ્ય રૂા. ૦-૧૦-૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com
Page #2
--------------------------------------------------------------------------
________________
ફકત ફેફરું છું : કરું છું > જેન આશ્રમ અમદ્દાવાદ, - જૈન આશ્રમ એટલે ન માત્રને હરેક પ્રકારે યોગ્ય મદદ કરવી, સાધમ વાત્સલ્યનો તેજ વિશાળ અર્થ છે, ન્યાતિ જાતિ
ગામ વિગેરેને કંઇ પણ ભેદ રાખ્યા વિના નીચે પ્રમાણે મદદ A કરી શકાય | (૧) જેમને કોઈપણ જાતના આધાર નથી, તેવા વૃદ્ધ અશ
કતાને જીદગી પયંત આશ્રમમાં રાખી તેમને સમાધિ
પમાડી જીવન સુધારવું. (૨) અનાથ બાળકોને આશ્રમમાં રાખી વિદ્યાભ્યાસ કરાવવો
તથા કળાકૌશલ્યમાં પ્રવીણ કરવાં. | (૩) ધંધા વિના રખડતાં બાઈ ભાઇને એગ્ય ધ લગાડવા
બનતી સહાયતા કરવી. (૪) અમદાવાદ જેવાનું તથા વેપારનું મુખ્ય સ્થળ હોવાથી
તેનું મુખ્ય સ્થાન અમદાવાદ રાખવું, અને જરૂર પડે
ત્યાં ઉપરનાં ઉદ્દેશાને અનુસરી શાખાઓ ઉઘાડવી. = (૫) એક વખત જેનાને પૈસો કયાં ખરચવા તે વિચાર હતો, છે.
આજે જેનોએ પૈસા કેમ પેદા કરવા એ મારી વાત થઈ પડી છે, માટે દરેક અંધુએ કે બેનોએ કોઇપણ ખાતામાં હું પસો ખરચતાં પ્રથમ પોતાના ગામમાં કે આ ખાતાને મદદ કરવી.
ААААААААААААААААААААААААААААААА
ДАА ААААААААААААААААААААААААААА
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Tashovilayer
ગુજરાતી ભાષાની ઉત્તિ
છે નાચ્છકચ્છ ) રર૦૦e®eee
અને જૈન સાહિત્યને સંબંધ શ્રી મણિલાલ બકોરભાઈ વ્યાસે શેધેલા વિમલ પ્રબંધના ઉપદઘાતમાંથી
ઉદ્દત
તથા જેના પ્રાચીન સૂયગડાંગ સૂત્ર બીજા સ્કંધના પુંડરીક
અધ્યયનને થોડે નમુને. ટીકાના આધારે ગુજરાતી ભાષાંતર સહિત.
સંગ્રાહક –મુનિમાણેક.
પ્રકાશક: શાહ છોટાલાલ નાથાલાલ (કઠે૨), સંવત ૧૯૮૮
સન ૧૯૩૧
મૂલ્ય દશ આના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
શ્રી
પરમ ધર્માત્મા શ્રાવક શાહ કપુરચંદ નેમચંદનું ટુંક જીવન ચરીત્ર
શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જ્ઞાતિના કંઠેારમાં પાંચ ધરા છે. તેમાંના ઉપરાક્ત કપુરચંદભાઈ દેરાસર ઉપાશ્રય સાધુ સાધ્વી વીગેરેની સેવા કરતા હતા. સંવત ૧૯૬૫ના આસા સુદ ૧૦ના દીવસે સ્વવાસી થયા. તેમની આજ્ઞાનુસાર તેમના દાહીત્ર શાહ ટાલાલ નાથાલાલે નીચેની રકમેા ધર્માદા અર્થે વાપરેલ છે.
(૧) શ્રી. કઠેર પંચકુંડના ચાપડામાં ભાદરવા સુદ ૧ના મહાવીર સ્વામીના જન્મના દીવસે સવારમાં ગુજરાતી જૈનબંધુએને પારણામાં જમાડવા રૂપીયા ૭૦૦)ના વ્યાજમાંથી ખ` કરવા માટે. (૨) રૂપીયા ૧૨૫) આસા સુદ ૧૦ના દીવસે પૂજા ભણાવવા મુયા તે તેના વ્યાજમાંથી ખરચવા.
(૩) રૂપીયા ૫૫૦) તેમના શુભ ખાતે તેમણે વેવરા કરેલા તે પ્રમાણે. (૪) રૂપીયા ૧૦૦) તેમની પુત્રી બેન ચંચળના સ્મરણાર્થે શુભ માર્ગે વાપર્યાં.
;
(૫) રૂપીયા ૧૧૦૦) રૂખમણીના સ્મરણાર્થે વાપર્યાં.
(૬) રૂપીયા ૧૨૦૦) શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જૈન બોર્ડીંગના કાર્યકર્તાઓને આપ્યા તે. (તે ખેોર્ડીંગ હાલ બંધ છે.) -, -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
. ૩ (૭) રૂપીયા ૧૨૫) કઠોર ગુજરાતી દેશાશ્વરના પ્રતિમા આદેસર
ભગવાન મુળ નાયકની પધરામણી કીધી તેમાં આપ્યા. (૮) રૂપીયા ૨૫) દસકાલિકની બીજી આવૃતિ છપાવી તેમાં આપ્યા. (૯) રૂપીયા ૨૫) વ્યવહાર અવની નક્ષ લઈ ભંડારમાં મુકી તે.. (૧૦) રૂપીયા ૨૫) આ જૈન સાહિત્ય વિવેચન છપાવવામાં આપ્યા છે. (૧૧) રૂપીયા ૨૫) આ જૈન ધર્મ ઉપરાંત પટેલ કાનજીભાઈ
ડાહ્યાભાઈના સ્મરણાર્થે થયેલી ટીપમાં પુના ખેતીવાડી
કેલેજમાં આપ્યા છે. (૧૨) રૂપીયા ૫૦) શેઠ વમલચંદ દેવચંદ ગલીઆરાના પુત્ર ખીમ
ચંદભાઈ સ્વર્ગવાસ થયા તે વખતે તેમનાં સ્મરણાર્થે કપ થયેલી તેમાં આપ્યા. આવી રીતે બીજા પણ ઘણા પૈસા ધર્માદા અપાયા છે. તે અહીં લખવાની જરૂર જેવું નથી. લક્ષ્મીનો ઉપયોગ કરે એજ તેનું કમાવાનું ભૂપણ છે. અને દરેક બંધુ તેજ રીતે દરેક ખાતા તરફ લક્ષ આપે એવી પ્રાર્થના છે.
લી
Y asbovijay Jain Granthman
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
જન સાહિત્ય પ્રકાશન જેન સાહિત્યને વિકાશમાં લાવવાનું કામ પ્રથમ ધનપતસિંહ બહાદુર મુર્શિદાબાદવાળાએ (સાંભળવા પ્રમાણે) શ્રીમાન મોહનલાલજી મહારાજના ઉપદેશથી કર્યું, ત્યારપછી ગુજરાતમાં અનેક સંસ્થાઓએ કર્યું છે, પણ તેમાં ભીમસીંહ માણેક તથા દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાંર ફંડ અને આગમેદય સમિતિ મુખ્ય ગણાય, જૈન સુત્રો સટીક છપાયાથી જુનું સાહિત્ય પ્રાકૃત માગધી અને તેના ઉપર સંસ્કૃત ટીક હોવાથી વાંચકોને સુગમ પડે, તેમ પાયચંદસૂરિના જુની ગુજરાતીમાં શબ્દાર્થ કે પદોના અર્થ છે, તથા તે ઉપરથી સૂત્રોનાં ગુજરાતી ભાષાંતર મૂળના આધારે તથા ટીકાના આધારે થવાથી ગુજરાતી ભાષાને પણ ઘણા લાભ મળ્યો છે, બધું જૈન સાહિત્ય છપાવતાં હજુ ઘણું વરસો જોઈએ, તેમ જૈન સિવાય બીજા તેમાં ઓછો લાભ લેતા હોવાથી તેમનું લક્ષ ખેંચવા સભાઓ થઈ જૈન સાહિત્ય સંમેલન જોધપુર પ્રથમ સોળ વર્ષ ઉપર થયું, આ જૈન સાહિત્ય સંમેલન વિજયધર્મસુરિજીના પ્રયાસથી જોધપુર (મારવાડ)માં ભરાયું, તેમાં અનેક જૈન જૈનેતર દેશી વિદેશીને તેનો લાભ મળ્યો.
ત્યારપછી શ્રાવક નેમચંદ નાથાભાઈના ઉજમણાના પ્રસંગને લઈને ૧૯૮ના વૈશાખ વદી ૧-૨-૩-૪ના દિવસે સુરત ગેપીપુરામાં પ્રેમચંદ રાયચંદની ધર્મશાળામાં જૈન સાહિત્ય પરિષદ્ ભરાઈ તે સમયે જેનેમાં ઘણું તજવીજ કર્યા છતાં જૈન પ્રમુખ ન મળવાથી જેમાં માનનીય અને જૈન સાહિત્યમાં અત્યંત પ્રેમ ધરાવનાર કવિવર્ય નાનાલાલ દલપતરામભાઈને પ્રમુખ તરીકે નીમ્યા હતા, તેમનું પૂર્ણાહુતિમાં જે ભાષણ થયું હતું તથા ચાર દિવસની કાર્યવાહી શું થઈ, તેના રીપોર્ટે છાપામાં છપાઈ ગયા છે, એટલે ત્યાંથી જોઈ લેવા અહીં પ્રાર્થના કરીશું પરંતુ તે સમયે પ્રથમ કવલે મક્ષિકાપાત: તરીક એવું ભયંકર વિધ્ર આવેલું કે તે સમયે જે સુશ્રાવક મગનલાલ બદામી વકીલ તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
ફકીરચંદ ખીમચંદ ઝવેરી મદદે ન આવ્યા હોત તે આ પરીષ૬ ભરવીજ મુશ્કેલ થઈ જાત, વિશ્વનો ખુલાસો કરતાં કોઈની નિંદારૂપ થાય તેમાં લાભ ન હોવાથી લખતા નથી, કારણ કે શ્રેયાંસિ બહુ વિદ્વાન ભિવંતિ મહતામપિ, તે વખતે છેવટ સુધી ઝવેરી રણછોડ રાયચંદ મોતીચંદ તરફથી છુટથી પૈસાની મદદ તેમ બીજાઓ તરફથી મદદ મળવાથી પૈસા સંબંધી અડચણ ન આવી અને જીવણચંદભાઈ સાકરચંદ ઝવેરી તથા ચુનીલાલ ગુલાબચંદ દાળીયા વિગેરેનો શ્રમ સફળ થયો.
ત્યારપછી જૈન સાહિત્યના સંશોધન માટે પ્રયાસ કરવા કમિટી નીમાયેલ પણ વ્યાપારીઓને થોડે અવકાશ તથા સાહિત્ય પ્રેમ જોઈએ તેવો ગૃહસ્થમાં ન હોવાથી જોઈએ તેવું કામ થયું નથી છતાં તે સમયે વિદ્યા પ્રેમી ઝવેરી મગનભાઈ નગીનભાઈએ ૫૦૦ રૂપિયા કોઈપણ જુનું સાહિત્ય છપાવવા આયાથી તેમાંથી વ્યવહારસૂત્ર સટીક થેડા ગુજરાતી સાર સાથે છપાઈ ગયું, જેના લખામણના ૪૦૦ રૂપિયા અને વિશ રૂપિયા કાગળના ખરચતાં પણ, લહીઓની અશુદ્ધિઓને પાર નહોતો તેવું પુસ્તક મળતું, તથા ભંડારમાંથી કાપી કરાવા પ્રતિઓ મળતાં કેટલું વિધ્ર થતું અને હાલ પણ થાય છે, તે લખેથી લખાય તેમ નથી, આ વ્યવહારની છાપેલી પ્રતિઓ રૂા.રપ-ર૦-૧૬ એ પણ નબળા સમયને લીધે આપી દેવી પડી છે, અને જેમણે પૈસા મદદ દાખલ આપ્યા તેમને પ્રતિઓ અપાઈ છે, અને કેટલાકે તેને વાંચીને તેનું અનુપમ રહસ્ય પણ જાણ્યું છે, અને જેઓ છેદત્ર છપાવવામાં પ્રબળ વિરોધ કરતા, તે જાહેર કે છૂપી રીતે લઈ ગયા, અને લે છે, તેમાં પ્રકાશક કેશવલાલ પ્રેમચંદ વકીલ ધર્માત્મા હોવાથી તે કાર્ય પાર ઉતર્યું હતું.
જિનેશ્વરદેવ કે સુસાધુ કે કોઈ પણ પરમાર્થ પુરૂષ જીવ માત્રનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #8
--------------------------------------------------------------------------
________________
એકાંત હિતચિતવીને બેલે લખે તે બધું સાહિત્ય છે, જગતમાં જેનનું સાહિત્ય લાખો ગ્રંથ પૂર્વ નાશ થયા છતાં પણ હાલમાં સુ ચારિત્રો અને રાસે સંસ્કૃત પ્રાકૃત અને અપભ્રંશમાં મળે છે, તેમ હાલની ચાલુ તથા જુની ગુજરાતીમાં છે, તેમ નવાં લખાયાં જાય છે, તેમ છપાયે જાય છે, જેને સત્રોની હદ ૨૫૦૦ વરસની ભાષામાં છે, ત્યાર પછી તેમાં સમય પ્રમાણે ટુંકાણ કરતાં છેવટે સ્કંદિલાચાર્યના રચિત અથવા ઉદ્ધરિત સુ કે જૈનાગ ગણી શકાય, આ સુત્રો હાલ જે ભાષામાં છે, તે આ દેશની તે સમયની કલાષા હતી. લેકભાષામાં બીજ રચાયેલા ગ્રંથ પણ છે, તે બધામાંથી અપભ્રંશ ભાષા થઈ, તેમાંથી ગુજરાતીની ઉપત્તિ થઈ, હાલની ગુજરાતી તથા જુની ગુજરાતીમાં ફેર છે, જેમ વદની ભાષામાં અને સંસ્કૃત ભાષામાં ભેદ છે, વિદ્વાન સિવાય કે ભાખ્યા વિના વદ સમજી શકે તેમ નથી તેમ જુની ગુજરાતી કે અપભ્રંશ ભાષાના ગ્રંથને હાલની ગુજરાતી ભાષા જાણ નારો સમજી શકે નહિ. છતાં હાલની ભાષાને બેલાયે બસો વર્ષ ગણીએ તે વચલાં તેવીસસો વરસમાં આ દેશમાં કઈ ભાષામાં શું સાહિત્ય હતું અને તે સાહિત્યમાં શું વિષય હતો તે જાણવા માટે આપણુ પાસે કંઈ પણ સાધન હોય તે મોટે ભાગે જેના સૂત્રો ચારિત્રો તથા કથા અને રાસે છે, બીજા દેશને તેથી શું ફાયદો છે, તે કોરે મુકીને હાલના ગુજરાત અને ગુજરાતી ભાષાને જેન સાહિત્યથી શું લાભ છે તે કેટલાએ જાણતા નથી, તેથી શ્રીયુત મણિલાલ બકોરભાઈ વ્યાસે પોતે શેધેલા વિમલ પ્રબંધને છપાવતાં તેના ઉદ્દઘાતમાં જે વિવેચન કર્યું છે, તે ગુજરાતી જૈન કે અજૈન બધાને ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે જાણવાનું પરસ્પર પ્રેમ
વધવાનું એક મુખ્ય સાધન છે, એમ જાણીને આ પોદ્દાત અમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
જુદો છપાવ્યો છે, એને પ્રથમ પાયે ઘણું વર્ષ થયાં છે, તેમ હાલ વ્યાસ પોતે સ્વર્ગવાસી છે, છતાં મારે તેમની સાથે દશેક વર્ષ ઉપર સુરત હરિપુરામાં મિલાપ થયો, તેમની વિદ્વતા તથા સતત પ્રયાસ છતાં દ્રવ્યની સ્થિતિ સામાન્યજ હતી, એટલે દુઃખી સ્થિતિ હોવાથી કેટલાંએ સાધન તેમને ન હોવા છતાં આટલું બધું સાધન એકત્ર કરી તેમણે ઉપોદ્દઘાત લખેલ હોવાથી તેઓશ્રી જ્ઞાનાત્મા તરીકે ચિકા જીવતાજ છે, મરવું તે સૌને છે જ, પણ પરમાર્થ કરીને જે મરવું તે તે હમેશને માટે જીવવા જેવું જ છે. સૂયગડાંગ સૂત્ર બીજા સ્કંધનું પુંડરીક અધ્યયન
આ ઉપોદઘાત સાથે સૂયગાંગસૂત્ર બીજ સ્કંધના પ્રથમ પુંડરીક નામના અધ્યયનના છ ફર્મા જોડયા છે, કે તેથી જૈન સૂત્રોની રચના કેવી છે તે સમજાય તથા તેમાં સંસ્કૃત ટીકાના આધારે ગુજરાતી ભાવાંતર હેવાથી સામાન્ય ભણેલ પણ તેને વિષય સમજી શકશે, વળી સત્ર રચના વખતે કયા કયા મતે હતા તેમનું કહેવું શું હતું તે પણ હાલના કાળ સાથે સરખાવવું બહુ અનુકુળ થઇ પડશે, વળી તે ઉપરાંત જુના ગુજરાતી ભાષામાં જેનો તરફથી ક્યા ક્યા ગ્રંથો છપાયા છે તેની પણ વિગત આપવાથી અભ્યાસીઓને જોઈએ તેવું સાધન મળશે, આ સૂયગડાંગ સૂત્ર થોડા વખતમાં ગુજરાતી ભાષામાં સંપૂર્ણ બહાર પડી જશે.
જૈન સાહિત્ય પ્રદર્શન અમદાવાદ ૧૯૮૦ પછી સાત વર્ષ ૧૯૮૭ના મહા સુદમાં અમદાવાદમાં જેને સાહિત્ય પ્રદર્શન ભરાયું, તે વખતે તેના કાર્યવાહકોએ ઘણું ખર્ચે પ્રતો એકઠી કરી હજારો માસો જેન અજૈનને તે જૈન સાહિત્યના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
દર્શન કરાવ્યાં, છતાં તે સમયે સાહિત્ય પ્રદર્શનમાં જૈન સાહિત્ય પરિ. પદ્દના પૂર્વના કાર્યવાહક શેઠ નેમચંદ નાથાભાઈ તથા ઝવેરી વણચંદ સાકરચંદ તથા હું પિતે વિદ્યમાન છતાં પણ બીજી અમદાવાદમાં સાહિત્ય પરિષદ્ ન ભરાઈ, તે આ કલિયુગનું માહાભ્ય વિના બીજું કંઈ ન કહેવાય,
યુરોપ અમેરિકામાં જૈન સાહિત્ય ફેલાય, અને જૈન સુત્રોના પાઠ તથા વિવેચકે રકમ બંધ હોય. છતાં મેંઘી કિંમતે પાશ્ચાત્ય લેકેનાં છપાયેલ સૂત્રો ચરિત્રો ખપે છે, અને આ દેશમાં જૈન સાહિત્યના વાંચકો ઓછા હોવાથી સસ્તી કિંમત પણે ખપતાં નથી, તથા પાશ્ચાત્યને વિષય. સમજવો સહેલે થાય છે, ત્યારે આ દેશવાળાને કઠણ લાગે છે, જેને ધર્મષ અજેનને હોય તેથી તેને તિરસ્કાર હોય, પણ જૈનમાંએ માંહોમાંહે અનેક ફાંટા હેવાથી જૈન સૂત્રો, નિયુકિત ભાગે અને. ચૂર્ણિએ પ્રાકૃત માગધી ભાષામાં ફેલાતાં અટકી છે, છતાં હાલમાં કોઈ અંશે ડ્રેપ ઓછો થવાથી રાજીંદ્રાભિધાન કોણ તથા હરગોવનદાસ. પંડિતકૃત પ્રાકૃત કેશ કે રતનચંદજીકૃત જૈન સુત્રોને માગધી ગુજરાતી. કેશ જૈન સૂત્રો સમજવા માટે ઘણું ઉપયોગી હેવાથી તેને પણ પ્રચાર થાય છે, જુની ગુજરાતીના પ્રચાર માટે તે વખતની ભાષામાં દેવચંદ લાલભાઈનાં આનંદ કાવ્ય મહોદધિનાં પુસ્તકે કે મેહનલાલ દેશાઈ સંગ્રહિત કે શ્રી વિદ્યાવિજય સંગ્રહિત તેમ બીજાઓએ છપાવેલ છે, તેનું સામટું લીસ્ટ છપાવાની ખાસ જરૂર છે, તેમ તેને સમજાવવા. માટે અમદાવાદમાં સાર્વજનિક પાઠશાળા ખોલી તેમાં જૈન સાહિત્ય. કે જુના સાહિત્યનાં ભાષા શીખવવા પ્રચાર થ જોઈએ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
ગુજરાતી ભાષાના જૈન જૈનેતર વિદ્વાનને તથા માસિક વિગેરે પના
કાર્યવાહકેને પ્રમો. (૧) હાલની ગુજરાતી ભાષાનું મૂળ કઈ ભાષામાં છે. (૨) ગુજરાતી ભાષા નામ કયારથી વપરાયું તેમ પહેલાં તેનું નામ
શું હતું ? તે શબ્દની પ્રથમ શરૂવાત કયા પુસ્તકમાં છે? (૩) ગુજરાતી ભાષાને મૂળ કવિ કે તેના કાવ્યને નમુને આપો. (૪) જૈન સૂત્રોના ટબા (સિબુક) ગુજરાતી ભાષામાં પ્રથમ કયારે
' થયા કેણે કઇ સાલમાં કર્યો તેને થડે નમુને આપે. (૫) આ સૂયગડાંગ સુત્રના બીજા આંધનું પ્રથમ અધ્યયન છેતેમાં
વપરાયેલા શબ્દના ગુજરાતી ભાષામાં લગભગ મળતા કેટલાક શદીના નમુના આપે. આ સૂયગડાંગ સૂત્ર અને તેના ભાગોને સંપૂર્ણ કેશ કરી આપવામાં
તૈયાર છે જેમાં મૂળ સૂતથનિયુક્તિના બધા શબ્દો આવવા જોઈએ. (૭) આ સૂયગડાંગ મૂળ સૂત્રની ભાષનું કઈ સાલનું અનુમાન થાય છે
અને નિર્યુક્તિની ભાષાનું કઈ સાલનું અનુમાન થાય છે. (૮) જે કઈ આ સંબંધમાં પ્રયાસ કરવા માગશે અને જેઓ લેખક
તરીકે કોઈપણ માસિકમાં લખતા હશે, તેનું સર્ટીફીકેટ મેકલવાંથી તે બધાને સૂયગડાંગ સુત્રના ભાગો ભેટ મળશે, લેખક નહિ હોય પણ માસિક વિગેરે પત્રના ગ્રાહકને તે પત્ર મારફતે પિણી કિંમતે મળશે. નંદસૂત્રમાં જે આચાર્યોનાં નામ છે, તે ઐતિહાસિક રીતિએ કઈ કઈ સાલમાં થયા છે, આ લેખક જે ગૃહસ્થ હશે તો તેને શું શું સાહિત્ય જોઈએ છે તે લખવું, જેનું કામ સારું હશે તેને યોગ્ય બદલે પણ મળશે, નીચલા ભંડારે, તથા લાયબ્રેરીઓમાંથી દરેકને વાંચવા માટે પુસ્તકો મળી શકે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
(૧) શ્રીમાન મેાહનલાલજી જૈન વે, જ્ઞાન ભંડાર
સુરત ગોપીપુરા. (ચુનીલાલ દાળીયા) માફ઼ારેસ્ટ એપીસર (૨) આનંદપુસ્તકાલય, સુરત ગેાપીપુરા એશવાળ મેહલ્લા. (૩) હંસ વિજયજી જૈન લાયબ્રેરી, લુણસાવાડા અમદાવાદ. (૪) આલમચદ્રજી જૈન લાઇબ્રેરી
પાલનપુર ( પારી. મણિલાલ ખુશાલચંદ ) ખીજા અંકમાં તે લખનારનાં નામ તથા જે નિબંધ ઉચિત લાગશે, અથવા જેની ટીપણુ ઉપયેગી હશે તે છાપવામાં આવશે. (૧૦) જુનામાં જુની જૈને લખેલી કે જૈન ધર્મની પ્રથમ પ્રતિ કંઈ સાલની કાની પાસે છે.
(૧૧) પાશ્ચાત્ય વિદ્વાન માફ્ક વર્તમાન કાળમાં સાધુ સિવાય કેઈપણુ ગૃહસ્થે જૈનસત્રો વાંચ્યાંની માહિતી હાય તેમનાં નામ આપે. મળવાનું ઠેકાણું
(૧) માહનલાલજી જૈન સેન્ટ્રલ લાયબ્રેરી
લાલબાગ પાંજરાપોળ સુબાઈન, ૪ (૨) મેાહનલાલજી જન ક્રે, જ્ઞાનભડાર
ગોપીપુરા સુરત.
જૈન વિજયાનદ પ્રેસ કપી સુરત: (૩) સાકરચંદ ફકીરચંદ જૈન આશ્રમ
લુસાવાડા અમદાવાદ. (૪) જન ધર્મ પ્રસારક સભા ભાવનગર કોઈપણુ ગુજરાતી ભાષાના માસિકની આફ્રી
સમાં મળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
વિમળ પ્રબંધના ઉપઘાતમાં સ્વર્ગસ્થ મણિલાલ બકેરભાઈ વ્યાસનું ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે
વિવેચન
રિપબિવંય સંવત ૧૫૬૮ માં પાટણના જૈન મુનિ લાવણ્ય-સમય ગણિએ રચ્યો છે અને તેની સંવત ૧૫૮૪માં લખાયેલી પ્રતિ પ્રમાણે અક્ષરશઃ તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે એટલે સાળમાં શતકની ભાષાના નમુના તરીકે સાહિત્યમાં આ પુસ્તકનું સ્થાન છે. સોળમાં શતકની ભાષા જૂની ગુજરાતી ભાષા છે. આ ભાષાના સ્વરૂપથી . ગુજરાતના સામાન્ય વાંચકે કેવળ અજાણું છે, તેમ પ્રતિષ્ઠિત લેખકે - સુદ્ધાં એને એના ખરા સ્વરૂપમાં ઓળખતા નથી. રાહુ, ધ કે રિ પર જોતાની સાથે કાં તો એમ પૂછવામાં આવે છે કે આ કઈ ભાષા છે, અથવા એમ કહી દેવામાં આવે છે કે આ તો જેન–માગધી ભાષા છે. પરિસ્થિતિ આવી હોવાને લીધે જૂની ગુજરાતી (ભાષા) સંબંધી ખુલ સો કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે.
ખુલાસાની ભૂમિકા તરીકે ગુજરાતી ભાષાના ઈતિહાસ પર જરા નજર ફેરવી જવી જોઈએ.
છેક અજ્ઞાન લેકે સિવાય બીજું કાઈ એમ ધારે નહિ કે આપણે હાલ બેલીએ છીએ તે ભાષા અનાદિ કાળથી આવા ને આવાજ રૂપમાં ચાલતી રહેલી હોવી જોઈએ. વ્યુત્પત્તિ શીખતા વિદ્યાર્થીઓ જાણે છે કે ગુજરાતી ભાષા અપભ્રંશ ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અપભ્રંશ ભાષા પ્રાકૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે, અને પ્રાકૃતભાષા સંસ્કૃત ભાષામાંથી ઉત્પન્ન થઈ છે. સંસ્કૃત અને ગુજરાતી વચ્ચે ભાષાના બીજા બે અવતાર હોવાનું શિક્ષકોના જાણવામાં હોય છે,
પણ એ અવતારોનું સ્વરૂપ તેમના અંતઃકરણપર પ્રતિબિંબિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
થયેલું ન હોવાથી વ્યુત્પત્તિ કરવાના પ્રસંગે તેઓ ગુજરાતી ઉપરથી બારેબાર સંસ્કૃતને પકડવા જાય છે અને એમ કરતાં હાથમાં ન આવે તે જતું કરીને ચલાવી લેવામાં આવે છે.
ભાષા એ પ્રજાજીવનનાં ચાર અંગોમાંનું એક અંગ હેવાથી પ્રજાના સામાજીક ઈતિહાસના જેવું ભાષાના ઈતિહાસનું પણ મહત્ત્વ. છે. ભાષાનો ઈતિહાસ વિખૂટા પડેલા લેકે વચ્ચેના સંબંધ પર પ્રકાશ પાડે છે, મૂળ પ્રજામાં પાછળથી ભેળાયેલા લેકે વિષે માહિતી આપે છે. પ્રજાના આચારવિચાર, ધંધાઉદ્યોગ, ધર્મભાવના, સુધારણા અને મનોવૃત્તિઓનું વલણ ભાષાના ઈતિહાસ ઉપરથી પરખાય છે.. ભાષાને ઇતિહાસ પ્રજા જીવનની અનેક ગુંચ ઉકેલવામાં સહાયભૂત થઈ પડે છે. ધર્મગ્રંથમાં સચવાઈ રહેલી વૈદિક અને સંસ્કૃતભાષા જેમ આર્યધર્મ અને આર્યપ્રજાના પ્રાચીન ઐક્ય ઉપર પ્રકાશ પાડે છે, તેમ મધ્યકાલીન પ્રાકૃત ભાષા જુદા જુદા પ્રાન્તોના પરસ્પર સંબંધ પર પ્રકાશ પાડે છે.
દ્રાવિડીઅન ભાષાઓ બાદ કરતાં ભરતખંડની સર્વ પ્રાન્તિક ભાષાઓને ઈતિહાસ વૈદિકભાષાથી શરૂ થાય છે. વૈદિકકાળમાંજ ૨ અને ૫ જેવા વર્ણોને ઉચ્ચાર જુદા જુદા સ્થાનમાં વસતા ઋષિઓ જુદે જુદે કરતા હતા. વૈદિકભાષામાં ઉચ્ચારભેદની વિકૃતિ ઓ કાળથી જ શરૂ થઈ હતી. આર્યપ્રજાને ફેલાવો થતો ગયો અને અનાર્ય કે સાથે તેમને સંસર્ગ વધતો ગયો તેમ તેમ તેમની ભાષા વધારે વિકૃત થતી ગઈ. વિક્રમ સંવત્ પૂર્વે આઠમા નવમા સૈકામાં થયેલા પાણિનિ મુનિએ અધ્યાયી વ્યાકરણ રચ્યું, તેને હેતુ એ પણ હતો કે ઉચ્ચારભેદથી ભાષાને બગડતી અટકાવી આ ઉચ્ચારભેદ અને વિક્રમસંવત પહેલાં પાંચશે વર્ષ ઉપર પાલિભાષામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
સંગ્રહાયેલા બુદ્ધ ધર્મના ગ્રંથ એ જોતાં પ્રાકૃતભાષાને ઇતિહાસ ૨૫૦થી ૩૦૦૦ વર્ષ જેટલે લંબ થાય છે.
અપભ્રષ્ટ થયેલી વૈદિક ભાષા વધારે બગડતી અટકાવવા પાણિનિ મુનિએ નિયમબદ્ધ કરી સુધારી, તે સંસ્કાર પામેલી-સંસ્કૃત ભાષા કહેવાઈ. આ ભાષા પંડિતની અને પુસ્તકની ભાષા થઈ. લોકભાષા તરીકે તો અપભ્રષ્ટ થયેલી વૈદિકભાષા ચાલતી હતી તે જ બોલી ચાલતી રહી. વખત જતો ગયો તેમ તેમ પ્રાન્તની સ્થિતિરીતિની ભિન્નતાને લીધે જુદા જુદા પ્રાન્તની ભાષા જુદું જુદું વલણ લેતી ગઈ અને તે તે પ્રાન્ત કે પ્રજાના નામ પ્રમાણે જુદા જુદા નામે ઓળખાતી થઈ
સંસ્કૃતભાષા પુસ્તકોની ભાષા થઈ રહી તે કાળ અને હાલની ગુજરાતીભાષા લેકભાષા તરીકે ચાલતી થઈ એ કાળ વચ્ચે લગભગ અઢી હજાર વર્ષ જેટલું અંતર મૂકવું પડે. આ અઢી હજાર વર્ષ જેટલા લાંબા કાળની ભાષાના ઈતિહાસથી આપણે અજાણ્યા રહીએ, તો તે અજ્ઞાન જેવું તેવું ગણાય નહિ. આપણી હાલની સ્થિતિને અને હાલની આપણી ભાવનાઓને લાંબે ઇતિહાસ એ કાળની ભાષામાં સમાયેલું છે. મોટાં મોટાં રાજકીય પરિવર્તન, મોટાં મોટાં સામાજિક પરિવર્તન અને મોટાં મોટાં ધાર્મિક પરિવતેને એ કાળમાં થયાં છે. આપણા પૂર્વજોની પ્રાચીન રીતભાત, વિચાર, મત અને અનુભવોની છાપ એ ભાષાના શબ્દો પર છપાઈ રહી છે. જો કે એ કાળે ગ્રંથ રચના સંસ્કૃતમાં થતી હતી, તે પણ પ્રાકૃતભાષા કંઈ છેક સાહિત્ય વગરની નહોતી. પ્રાકૃત બેલનારા આપણા પૂર્વજેમાં જ્ઞાન અને અનુભવની ઉર્મિઓ ઉભરાઈ ન હોય કે ઝીલાઈ ન હોઈ એ બનવાજોગ જ નથી. ચંડનું “પ્રાકૃતલક્ષણ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
વરસચિને “પ્રાકૃતપ્રકાશ”, માર્કડેયનું “પ્રાકૃત સર્વસ્વ” વરદરાજની “પ્રાકૃતસંજીવિની” આ બધાં પ્રાકૃત વ્યાકરણ અને પ્રાકૃત*પીંગળનાં નામ લેતાં આપણે ખાત્રીથી કહી શકીએ કે એ કાળની લોકભાષામાં લૌકિસાહિત્ય હોવું જોઈએ. મહારાષ્ટ્ર પ્રાકૃતિનું
ગાથા સપ્તશતી” કાવ્ય પ્રસિદ્ધ થયું છે. દંડી કવિના કહેવાથી આપણે જાણીએ છીએ કે “સેતુબંધ” અથવા “દશમુખવધ’ કાવ્ય મહારાષ્ટ્ર પ્રાકૃતમાં છે. “મહાપુરૂપ પ્રબંધ” માં પ્રાકૃત ભાષાના વજાલય મહાકાવ્ય” નું નામ આવે છે; આ મહારાષ્ટ્રી પ્રાકૃતની. પેઠે બીજી પ્રાન્તિક પ્રાકૃતભાષાનું સાહિત્ય પણ અવશ્ય હોવું જોઈએ. દક્ષિણના કરતાં ઉત્તરભારતને રાજકીય ઉથલપાથલ વધારે સહન કરવી પડી છે, એવા કાળમાં નિરૂપાગી લાગતા સાહિત્યને સાચવી રાખવાની કોઈએ કાળજી કરી ન હોય એ સ્વાભાવિક છે, છતાં હજુ પણ જે કાળજી રાખવામાં આવે તો તેમને કંઇક અવશેષ હાથ લાગવાનો સંભવ છે. જૈને પાસે એ ભાષાના સાહિત્યને બહેળો સંગ્રહ છે અને ભાષાના ઐતિહાસિક સ્વરૂપ તરીકે તે ઘણે. ઉપયોગી થઈ શકે તેવા છે, પણ “આ તે જૈનભાષા છે” એમ. કહીને આપણે તેના તરફ દુર્લક્ષ કરીએ છીએ. ઇતિહાસના પ્રકાશને અભાવે જૈનગ્રંથની ભાષા સાથે આપણી ભાષાને સંબંધ કેવા પ્રકા-- રને છે તે આપણે જાણતા નથી, “ જૈનભાષા” તરીકે આપણે તેને ઓળખીએ છીએ અને તેનાથી દૂર રહીએ છીએ.
મૃતભાષાનું સ્વરૂપ તે ભાષાના કાળે રચાયેલા સાહિત્યમાં જોઈ શકાય. મને લાગે છે કે બ્રાહ્મણવર્ગના લોકો
માત્રા પીંગળ' નામના પ્રા ત પીંગળની તટ પ્રતિ મારી પાસે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
સંસ્કૃતમાં ગ્રંથ રચના કરતા હતા તે કાળે પણ વાર્તાઓ અને નાટકે જેવા લૌકિક સાહિત્યને તો પ્રાકૃતનો જ આશ્રય લેવો પડતો હોવો જોઈએ. પ્રાકૃત કથાઓ અને પ્રાકૃત નાટક કાળના પ્રવાહમાંથી બચીને આપણા વખત સુધી જીવતાં રહેવા પામ્યા નથી, પણ તેના તૂટક તૂટક કકડા મળી આવે છે અને કાલિદાસ જેવા મહાકવિનાં નાટકમાં પણ પ્રાકૃતને સ્થાન મળ્યું છે, એ જોતાં લૌકિક સાહિત્ય પ્રાકૃતમાં રચાતું હતું એમ અનુમાન કરવાને સબળ કારણ મળે છે.
બૌદ્ધ અને જૈન ધર્મના પ્રવર્તકો પ્રાકૃત ભાષાના કાળે થયા અને તેમણે પોતાના સિદ્ધાંત લોકભાષામાં પ્રસિદ્ધ કરવાનો આગ્રહ રાખ્યો, એથી એમના ગ્રંથો પ્રાકૃત ભાષામાં સંગ્રહાયા. આર્યપ્રજા એ કાળે આખા ભરતખંડમાં પ્રસરી હતી, તે પણ તેમની વિશેષ વસ્તી ઉત્તરભારતમાં હતી. સ્થાનભેદથી એમની ભાષામાં જુદા જુદા ભેદ પડયા હતા અને તે દરેક ભેદ જુદી ભાષા તરીકે ઓળખાતો હતો. મથુરાની આસપાસની ભાષા શૂરશેની કહેવાતી, મગધદેશમાં બેલાતી તે માગધી કહેવાતી, આસામ અને નેપાળ તરફની ભાષા પૈશાચી ભાષા કહેવાતી, એમ જુદા જુદા સ્થળની ભાષા જુદું જુદું રુપ અને જુદું જુદું નામ પામી હતી, છતાં તે બધી ભાષાઓ મૂળરૂપે એક હતી. ગુજરાતીભાષામાં સુરતીબોલી અને કાઠિયાવાડીબેલી વચ્ચે જેમ છેડાએક શબ્દ અને છેડાએક રૂપને ભેદ હોવા છતાં તે જુદી જુદી ભાષાઓ નહિ પણ એકજ ભાષાના પેટાના પ્રાન્તિક પેટાભેદ છે, તેમ એ કાળની જાદા જુદા પ્રાન્તની ભાષા થોડાએક શબ્દો અને થોડાએક રૂપમાં
માધવા નળની કથા એ પાકત સંસ્કૃત વાતાનાં થોડાંએક પાનાં મને મળ્યાં છે, તેમજ કાશીના કેાઈ પંડિત કૃત કષ્ણ ચરિત્ર” નાટકના ટુકડા મેં જોયા હતા (ધ કરીને તે મારી પાસે છે) તે બધા પ્રાકૃતમાં હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
જુદી પડતી હોવા છતાં ભાષા તરીકે એક ભાષા હતી ને બધી ભાષાએ પ્રાકૃતભાષા એ એકજ ભાષાના નામે ઓળખાતી હતી. જૂનામાં જૂનું અને પ્રતિષ્ઠા પામેલું મગધના પંડિત વરરૂચિકૃત “ઘાત પ્રવરી' નામનું પ્રાકૃતભાષાનું વ્યાકરણ છે, એ વ્યાકરણ વડે જેમ જૈન સૂત્રો સમજી શકાય છે, તેમ પૈઠણના રાજા સાતવાહને રચેલું. રાણા સત્તરાણઃ મહારાષ્ટ્રીપ્રાકૃતમાં છે, તે પણ સમજી શકાય છે. હેમચંદ્રાચાર્યે પ્રાકૃતભાષાનું વ્યાકરણ રચ્યું છે, તેમાં પ્રાકૃત ભાષાના નિયમો સમજાવવા ૯૨૯ સૂત્ર આપ્યાં છે. સર્વ પ્રાકૃતભાષાને લાગુ પડતાં એ સૂત્રો પછી શૂરશેની ભાષા માટે ૨૭ સૂત્રો, માગધી ભાષા માટે ૧૬ સત્ર, પૈશાચિકભાષા માટે ૨૨ સૂત્રો, ચૂલિકાપૈશાચી માટે ૫ સૂત્રો અને અપભ્રંશ ભાષા માટે ૧૨૧ સૂત્રો આપીને એટલા અંશમાં એ ભાષાઓ એક બીજાથી જુદી પડતી છે, એમ બતાવ્યું છે, આ સૂત્ર સંખ્યા ઉપરથી જોઈ શકાય કે પ્રાકૃત નામે ઓળખાતી ભાષા કેટલી વ્યાપક હતી અને પ્રાન્તિક ભાષાભેદ કેટલે ન હતો.
પ્રસિદ્ધયાકરણ હેમચંદ્રાચાર્ય કહે છે કે જૈનસૂત્રો અર્ધમાગધીમાં છે. આપણે અનુમાન કરી શકીએ કે અર્ધમાગધી તે બીજી કઈ નહિ પણુ ગુજરાતની તે કાળની લોકભાષા હોવી જોઇએ. અર્ધમાગધી શબ્દને ભાવાર્થ એટલે જ હોઈ શકે કે કંઈક શબ્દો માગધી છે અને કંઈક બીજા પ્રકારના છે, અથવા એમ પણ હોઈ શકે કે તે માગધી ભાષા સાથે મળતી છે પણ માગધીભાષા નથી. પાછળ કહેવામાં આવ્યું તેમ
- કાળની સર્વ ભાષાઓ એક ભાષા જેવી હતી, સર્વ સગી બહેને હતી અને સર્વને સંસ્કૃત સાથે સીધો સંબંધ હતી, એટલે માગધી સાથે જેમ ગુજરાતી પ્રાકૃત મળતી છે તેમ મહારાષ્ટ્ર પ્રાકૃત પણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
મળતી છે અને પ્રાકૃતના પટાની બીજી બધી ભાષાઓ પણ મળતી છે.*
જૈન ગ્રંથોમાં જણાવવા પ્રમાણે સંવત ૫૧૦ માં વલભીપુરમાં મળેલી જૈનપરિષદે જૈનગ્રંથે પુસ્તકારૂઢ કર્યા. સમર્થ ભાષાશાસ્ત્રી પ્રોફેસર વેબર કહે છે કે જૈનસત્રો આ વખતે સ્થાનિક ભાષાનું રૂપ પામ્યાં. મહાવીર સ્વામીની જન્મભૂમિ મગધમાં હતી પણ એમણે જે ઉપદેશ આપ્યો હતો તે સૂત્ર રૂપે આયો નહોતે. વાર્તા રૂપે એમણે કરેલે ઉપદેશ એમના ગણધરોએ સૂત્રો રૂપે હતું. એમ માનવામાં આવે છે કે મગધમાં મળેલી પહેલી જૈનપરિષદે માગધી ભાષામાં સૂત્રસંગ્રહ કર્યો હતો. પ્રો. વેબર કહે છે કે વલભીપુર પરિપદે એ સૂત્રોને સ્થાનિકભાષાનું રૂપ આપ્યું. પિતાના સિદ્ધાંત અભણ લેકે, સ્ત્રીઓ અને બાળકે સુદ્ધાં સર્વ સમજી શકે એવી ભાષામાં ધર્મોપદેશ થવો જોઇએ, એવો બૌદ્ધ અને જૈનધર્મ પ્રવર્તકને ખાસ આગ્રહ હતા. એ આગ્રહને અનુસરીને વલભીપુરની પરિષદે જૈનગ્રંથને સ્થાનિક ભાષાનું રૂપ આપ્યું હોય એ બનવાજોગ છે.
| વિવાદને ખાતર એમ માનીએ કે જૈનસૂત્રોની ભાષા તે ગુજરાતી પ્રાકૃત નહિ પણ માગધી અથવા બીજી કોઈ પ્રાકૃત છે, તેપણું પરિણામમાં આપણે માટે કંઈ મેટ ફેર પડવાને નથી. બધી. પ્રાકૃત લગભગ મળતી હતી અને બધા પ્રકારની પ્રાકૃત બોલનારી પ્રજા સાથે આપણો સંબંધ હતા. સંબંધ હતો એટલું જ નહી પણ જુદા જુદા પ્રાન્તવાસીઓનું ગુજરાત વાસસ્થાન હતું. જુદી જુદી
• જિનકીતિસૂરિકૃત “પક્ષાષા સ્તવન નામના છત્રીસ ટુંકના કાવ્યમાં છે એ પ્રાકૃત ભાષાઓની છ ટુંક આપીને એ. ભાષાઓનું સ્વરૂપ સ્પષ્ટ બતાવ્યું છે. એ કાવ્ય પૂરતા વિવેચન સાથે હું જાઉં પસિદ્ધ કરીશ..
૧. પુસ્તકપર ચઢાવ્યા-લખ્યા. ૨. ગુજરાતી પ્રાકૃત–તે કાળની લોકભાષા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રાતિક પ્રજાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી પ્રજા છે. તેમ જુદી જુદી પ્રાન્તિક ભાષાઓના મિશ્રણનું પરિણામ હાલની ગુજરાતી ભાષા છે. જે જે પ્રાન્તની પ્રજાએ ગુજરાતમાં વાસો કર્યો તે તે પ્રાન્તની પ્રાકૃત ભાવિભાષાની કારણભુત થઈ.
જે ભાષા વ્યાકરણ અને કેશથી નિયમિત થઈ હૈય, જે ભાષાનું સાહિત્ય બહોળું વિસ્તાર પામેલું અને લોકપ્રિય હોય, જે ભાષા કેળવણી પામેલા જનસમૂહની લેકભાષા હોય અને જે ભાષાને પરભાષા બોલનારી પ્રજાને સંપર્ક બહુ ઓછો હોય, તે ભાષા ઘણું લાંબા કાળ સુધી જીવતી રહી શકે. એથી ઉલટું જે ભાષાને એ સાધને પ્રતિકૂળ હોય તે ભાષા બહુ જલદી રૂપાંતર પામી જાય. પ્રાકૃતભાષાને બંધારણવાળી સંસ્કૃત ભાષાને બહુ સારે સહાયો હતો અને તે બોલનારો લેક્સમૂહ કેળવાયેલો હતો, પણ તેનું સાહિત્ય બહુ અલ્પ હતું, તેમ પરદેશી પ્રજાઓને સંપર્ક તેને અહર્નિશ દૂષિત કર્યા કરતા હત; આ પ્રતિકૂળ સંજોગોને લીધે વૃદ્ધાવસ્થા પામેલા માણસની પેઠે ક્ષીણ થતાં થતાં તે રૂપાંતર પામી ગઈ પ્રાકૃતભાષા જ્યારે રૂપાંતર પામી તે નક્કી કરવા જેવું ખાત્રી ભર્યું સાહિત્ય વિદ્યમાન નથી, અનુમાનથી એમ કહી શકાય કે વિક્રમ સંવતનું સાતમું આઠમું શતક તે પ્રાકૃતભાષાને અંતકાળ અને અપભ્રંશ ભાષાને આરંભકાળ. પ્રાકૃતનું રૂપાંતર થઈને જે ભાષા ચાલતી થઈ તેનું નામ અપભ્રંશભાષા. જો કે અપભ્રંશભાષા એ શબ્દ પ્રાકૃત ભાષાની પેઠે વિશાળ અર્થમાં પણ વપરાતો હતો અને આભીરી (આહીર) વગેરે ખાસ ભાષાઓને પણ તે લગાડવામાં આવતું હતું, છતાં વિશેષે કરીને ગુજરાતી અને માળવામાં ચાલતી આઠમા શતક પછીની ભાષાને અપશભાષા એ નામ આપવામાં આવ્યું છે. માળવાના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
ભેજરાજાને સમય જે સંવત ૧૦૭૮ પછીને નિર્ણિત થયો છે, તે કાળે અપભ્રંશ ભાષા ચાલતી હતી. આ સમયે તે ગુજરાતના ચૌલુક્ય મહારાજા પહેલા ભીમદેવને સમય છે. વિમલપ્રબંધના નાયક વિમળશાનો સમય તે પણ આ સમય. આ સમયે પણ ભરતખંડની સર્વ ભાષાઓ વચ્ચે ઘણું સામ્ય હતું. પ્રાતિક ઉચ્ચારભેદે પ્રત્યયો હેરફેર હેવા છતાં શબ્દોનાં મૂળરૂપ સર્વત્ર મળતાં આવતાં હોવાથી વ્યાપારીઓ વગર અડચણે એક બીજા પ્રાન્ત સાથે વ્યવહાર ચલાવી શક્તા અને મુસાફરો વગર સંકોચે એક બીજા પ્રાન્તમાં મુસાફરી કરી શકતા. જૈન સાધુઓ જેઓ હંમેશાં દેશભાષામાં ઉપદેશ આપતા હતા, તેમને એકથી બીજા પ્રાન્તમાં જઈ ઉપદેશ કરવાને ભાષાની અડચણ નડતી નહોતી. મુસલમાની રાજ્યકાળ શરૂ થયા પછી બીજા પ્રજાકીય સંબંધેની પેઠે દેશને ભાષાસંબંધ પણ વધારે વધારે તૂટતો ગયો. રાજકીય અવ્યવસ્થાને લીધે જે તે પ્રાન્તને વ્યવહાર જે તે પ્રાન્તમાં સંકેચા, (તમ) ભાષામાં દિન પ્રતિદિન પ્રાન્તિક વિકાર, વધતા ચાલ્યા અને દરેક પ્રાન્તભાષા જુદી ભાષા તરીકે વધારે વધારે સ્પષ્ટ થતી ગઈ. સદ્દગત સાક્ષર શ્રી નવલરામભાઈ એ કાળની ભાષા સ્થતિ માટે આ પ્રમાણે કહે છે –
“આશરે સાતમેં આઠસે વર્ષ ઉપર જોઈશું તે માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથ અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શેધકાને કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિ પણ પંજાબ, સિંધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉડિયા, અને ઠેઠ બંગાળા સુધી લગભગ એક સરખીજ ભાષા બોલાતી હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૧
અલબત્ત તે ભાષા ગુજરાતી કે હિંદી એ નામથી ઓળખાતી નહોતી, પણ અપભ્રંશ એવું તેનું સામાન્ય નામ જ હતું. બેશક તેમાં પ્રાંત ભેદ ઘણુજ હશે-હાલ જે જુજ પ્રાંત ભેદોને માટે કેટલાક મિથ્યા ઝઘડે ઉઠાવવા તત્પર જણાય છે તેના કરતાં સો ઘણાં વધારે, તો પણ તેણે એક સામાન્યરૂપ પકડેલું, અને સામાન્ય વર્ગે અંધમમત્વ છઠી તેજ આનંદથી સ્વીકારેલું.
પણ મુસલમાને આવ્યા અને બીજા ઐક્યની સાથે આપણું ભાષાઐક્ય પણ ટૂટયું. ઠેકાણે ઠેકાણે લડાઈના રણશિંગાં ફૂંકાવા લાગ્યાં. મારફાડ ને નાસભાગ ચાલી, બધા પોતપોતાના પ્રાંતમાં પ્રયત્ન વડે સંતાઈ રહેવા લાગ્યા, અને પરસ્પર સહવાસ એટલે બધે બંધ પડી ગયો કે એક પ્રગણાના-લેક બીજા પ્રગણુમાં પણ ભાગ્યેજ જવાની હિંમત ચલાવતા. આવી સ્થિતિમાં પ્રાંતભેદે જેર પકડી પોતાનાં ખાસ લક્ષણે ખીલવી, ભિન્ન ભિન્ન ભાષા રૂપે વખૂટા પડવા માંડ્યું, એટલે ગુજરાતી, કચ્છી, મેવાડી, મારવાડી, પંજાબી, વ્રજ વગેરે હાલની ભાષાઓ થઈ.” (નવલગ્રંથાવલિ. પૂ. ૪૦૪)
વિક્રમસંવતના આઠમા શતક પછીના એટલે પંચાસરના પત- નકાળથી માંડીને પાટણના રજપુતરાજ્યની આખર સુધીના કાળને અર્જશભાષાને કાળ કહી શકાય. એ પછીની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીશું. સંવત્ ૧૩૦૦ થી ૧૬૦૦ સુધીનાં ૩૦૦ વર્ષને આપણે જુની ગુજરાતીનો કાળ કહીશું.
વિદ્વાન શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસ ગુજરાતી ભાષાના ઇતિહાસમાં જૂની ગુજરાતીને કાળ સંવત ૧૧૦૦ થી ૧૫૦૦ સુધી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
કરાવે છે, પણ એ કાળની ભાષા વિષે આપણે જે માહિતી મેળવી શકીએ છીએ, તે ઉપરથી જૂની ગુજરાતના કાળ સંબંધીનું શાસ્ત્રીનું અનુમાન ફેરવવાની આપણને જરૂર પડે છે. સંવત ૧૧૦૦ એટલે સિદ્ધરાજને પૂર્વ સમય. સિદ્ધરાજના સમયે પ્રસિદ્ધ વૈયાકરણ હેમચંદ્રાચાર્યે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચ્યું છે. હેમચંદ્રાચાર્ય ગુજરાતમાં જન્મેલા હતા અને પાટણના રાજકર્તાઓ સાથે બહુ ગાઢ સંબંધ ધરાવતાં હતા. એમણે સંસ્કૃતથી માંડીને પોતાના કાળે ચાલતી અપભ્રંશ ભાષા સુધીની મુખ્ય મુખ્ય સવ ભાષાઓનું સ્વરૂપ નિર્ણિત કર્યું, છતાં ગુજરાતી ભાષા માટે કંઇ લખ્યું નહિં, તેથી એમ કહી શકાય કે એ કાળે ગુજરાતી ભાષા વિદ્યમાન હોત તો તેના નિયમો બાંધવાને તે કદી પણ દુર્લક્ષ કરત નહિ. હેમચંદ્રાચાર્ય જેવા સૂક્ષ્મદર્શી વિદ્વાને માટે એમ ધારી શકાય નહિ કે તેમણે મૃતભાષાઓનાં વ્યાકરણ રચ્યાં અને વર્તમાન ભાષાને માટે વ્યાકરણની જરૂર માની નહિ. હેમચંદ્રાચાર્યના સમયે ગુર્જર ભાષા એ નામ વિદ્યમાન્ હોવું જોઈએ એમ માનવાને પણ કારણું છે. એ સમય પહેલાં ઘણાં લાંબા કાળની ગુર્જર પ્રજા” અને “ગુર્જરદેશ' એ શબ્દો ચાલ્યા આવતા હતા, અને જે એક પ્રજાનું નામ તેજ તે દેશનું નામ પણ હોય તો તેમની ભાષા પણ તેજ નામે ઓળ-- ખાતી હોવી જોઈએ. પરસ્પરાશ્રિત આ સંબંધનો વિચાર કરતાં એમ માનવું પડે કે હેમચંદ્રાચાર્યના સમયમાં ગુજરપ્રજા, ગુર્જરદેશ અને ગુજરભાષા એ ત્રણે શબ્દો વિદ્યમાન હોવા જોઈએ.
ગુર્જરવાણિયા, ગુર્જર સુથાર, ગુર્જર સેની, ગુર્જરકુંભાર, વગેરે નામોમાં ચાલતા રહેલા “ગુર્જર શબ્દ ઉપરથી આપણે સમજી શકીએ કે, ગુજર? એ નામે ઓળખાતા લેકેનો કેઇ મેટો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૪
સમૂહ પાછલા કાળે હોવો જોઈએ. ઉત્તરમાંથી આવે એ સમૂહ -અહીંના જે ભાગમાં વસ્યા તે ભાગ ગુર્જર ભૂમિ કે ગુજરદેશ
એ નામે ઓળખાતે થયો. પાટણના મહારાજા ગુર્જરેશ્વર કહેવાતા અને એમના અધિકારને મૂળ પ્રદેશ (ફક્ત ઉત્તર ગુજરાત) ગુર્જરદેશ - ગણત. સંવત ૧૪૦૫માં રચાયેલા “ચતુર્વિશતિ પ્રબંધમાં વાલો વટપદ ' (વાગડ દેશમાં વડોદરા શહેર ) અને
બંધુ, પૂર્વક રાષ્ટ્રા સંધિવા” (ધંધુકા શહેર ગુજ. રાતની ભૂમિ અને સોરઠની સરહદ ઉપર આવ્યું છે, એમ કહે છે. કાઠિયાવાડને દ્વીપકલ્પ એ વખતે સૌરાષ્ટ્ર અથવા સેરડને નામે ઓળખાતા હતા અને વડોદરાની દક્ષિણને પ્રદેશ ઘણા લાંબા કાળથી સલાટ દેશને નામે પ્રસિદ્ધ હતો. ગુર્જરદેશની ગુજરીભાષાની પેઠે સોરઠદેશની સોરઠીભાષા અને લાટદેશની લાટીભાષા એ નામે પણ તે કાળે વિદ્યમાન હતાં, પણ જે કારણથી હેમચંદ્રાચાર્યે પોતાના વ્યાકરણમાં ગુજરાતી ભાષા માટે કંઈ લખ્યું નથી, તે જ કારણથી સોરઠી કે લાટીભાષા માટે પણ કંઈ લખ્યું નથી; કારણ એ છે કે ગુજરાતી, લાંટી, સોરઠી એ બધાં નામે કેાઈ જુદી જુદી ભાષા એનાં નહિ, પણ અપભ્રંશ નામે ઓળખાતી વ્યાપકભાષાના પ્રતિક :ઉચ્ચારભેદનાં નામ હતાં. ગુર્જરદેશ” એ જેમ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના એક પ્રાન્તનું નામ હતું, તેમ ગુર્જરભાષા’ એ તે કાળે ફક્ત ઉત્તર ગુજરાતના પ્રાન્તિક ઉચ્ચારભેદનું નામ હતું.
સંવત ૧૩૬૧માં રચાયેલા પ્રબંધચિંતામણિ ગ્રંથમાં પણ ગુજરાત શબ્દ ફક્ત ઉત્તર ગુજરાતનેજ લગાડવામાં આવ્યો છે અને કાઠિયાવાડના દ્વીપકલ્પને “સોરઠ : તથા વડે
ગુજરદેશ કરતાં લાટદેશ એ નામ વધારે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
દરાના દક્ષિણભાગને લાટ નામ આપવામાં આવ્યું છે. શાકે ૧૩૦૬ સંવત ૧૪૪૦માં નંદપદ્રપુર (નાંદોદ)ના દુર્ગસિંહપના રાજ્યમાં રચાયેલા “કવિપાક સારસંગ્રહ” ગ્રંથમાં નંદપદ્રપુરને ગુજરાતમાં ગયું છે. તે પહેલાંના કોઈ ગ્રંથમાં વડોદરાના દક્ષિણ પ્રદેશને ગુજરાતનું નામ આપેલું મારા જેવામાં આવ્યું નથી. આ ઉપરથી એમ અનુમાન થઈ શકે કે મુસલમાની રાજ્યકાળના વખતથી ગુજરાત એ એક પ્રાન્તનું નામ લાટ વગેરે બીજા પ્રાન્તને પણ લગાડવામાં આવ્યું, ને ગુજરાત શબ્દ હાલના જેવા વિશાળ અર્થમાં વપરાતે થયો. મુસલમાન રાજકર્તાઓનો અમલ પહેલવહેલે ગુજરાત' નામે ઓળખાતા પ્રદેશ ઉપર સ્થપાયો હતો અને ગુજરાતમાં જ એમનું પાટનગર હતું, એથી દિલ્લીના મુસલમાને આ તરફના બધા પ્રદેશને ગુજરાતના નામે ઓળખતા હતા. પાટણની ગાદી અમદાવાદમાં આવી
અને મુસલમાની અમલ દક્ષિણ તરફ આગળ વધતું ગયો, પણ દિલ્લીમાં તે ગુજરાતના સુલતાન, ગુજરાતને મુલક અને ગુજરાતના લેક એ શબ્દો જ ચાલતા રહેલા હોવા જોઈએ. વિસ્તૃત અર્થમાં વપરાતે ગુજરાત શબ્દ દિલ્લીના દરબારમાંથી અમદાવાદના દરબારમાં આવે, ને ત્યાંથી વ્યવહારમાં ભળી રૂઢ થઈ જાય એ અશક્ય નથી. ઇતિહાસમાં આવા ફેરફાર થતાજ રહે છે. કાઠિયાવાડ અને હિંદુસ્તાન” એ નામે પણ એ રીતે જ ચાલતાં થયાં છે.
ત્યારે એ ગુજરાતી ભાષાની શરૂઆત ક્યારથી ગણવી, એ પ્રશ્નનો જવાબ એજ હોઈ શકે કે જ્યારથી “ગુજરાત પ્રાન્તનું નામ મટીને દેશૂનું નામ થયું ત્યારથી ગુજરાતી ભાષા પ્રાન્તિકભાષા મટીને દેયભાષા થઈ,
+ આપણે આખા દ્વીપકલ્પને “કાઠિયાવાડ” એ નામે ઓળખીએ છીએ, પણ ખરું જોતાં “કાઠિયાવાડ’ એ કાઠીલોકથી વસેલા દ્વીપકલ્પના
એક ભાગનું નામ છે. દીપક૯૫ના રહેવાસીઓ તે હજુ પણ એ એક ભાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
+ દુગરૂ કુદર રડી, માળા वासारत्ति पवामुहं, विसमा संकडु एहु॥ जणु आवतउ म वारि, पुनहि लब्भइ एह दिणु। कोइ न चसि बारि, उहटुलोसिइ जइ वितु ॥
ગને જ “કાઠિયાવાડ' નામ આપે છે ને બીજા ભાગને “ઝાલાવાડ' કહેલવાડ” “હાલાર” વગેરે નામે ઓળખે છે. પાછલા શતકામાં ગાયકવાડ ફોજ દીપકલ્પમાં પ્રસરી ત્યારે મુખ્યત્વે કાઠીલોકો સાથે તેમને વિધિ કરવો પડતો અને કાઠીલોકના બંદોબસ્ત માટે ગાયકવાડી સૈન્યની મોટી છાવણી ગાયકવાડ પ્રાંતમાં રાખવી પડતી. “કાઠિયાવાડ” શબ્દ આ પ્રમાણે, ગાયકવાડી સૈન્યને વધારે પરિચિત થવાથી વડોદરા દરબારમાં એ તરફનો આ પ્રદેશ કાઠિયાવાડ નામે ઓળખાવા લાગ્યો. દરબારી શબ્દ પાછળથી વ્યવહારિક શબ્દ થયે મે આખા દ્વીપકલ્પનું નામ કાઠિયાવાડ પડ્યું. હિંદુસ્તાન શબ્દનું પણ તેમજ થયું છે. પહેલાં એ તાબ્દ ફક્ત ઉત્તર હિંદસ્તાનને લગાડવામાં આવતો હતો, અને હજુ પણ ભઈઓને જ આપણે ‘હિંદુસ્તાની” કહીએ છીએ ને તેમની ભાષાને જ “હિંદીભાષા’ કહીએ છીએ. થોડાં વર્ષ પહેલાં નિરાળામાં ચાલતાં પુસ્તકોમાં પણ “ભરતખંડ ઇતિહાસ” ભરતખંડની ભૂગોળ” “ભરતખંડને નકશો” એમ લખાતું હતું, આપણું જોતાં જોતાં ભરતખંડ શબ્દ દબાઈ ગયો છે ને “હિંદુસ્તાન” રાષ્ટ ચલણમાં આખ્યા.
હૈયામાં ગેરી ખટકે છે અને ગગનમાં મેહ : છે, એવી * સ્થિતિમાં મુસાફરીને રાતવાસો એ ભારે સંકટ છે. (તારે ઘેર;
આવતા માણસને વારીશ નહિ. સદ્ભાગ્ય વડે એ દહાડે આવે છે. જે વૈભવ ઉલટાઈ જશે તે કોઈ બારણે ચઢશે નહિ. '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
""
पुते जाए कवणु गुणु, अबगुणु कवण मुएण। ગોળી મૂકી ચંપીન્ગર અનેના હિમા બત થયિ ધળા, તલ.ત્તિ અમિ ચડાવું। અન્હાર્દિક વિત્યતા, નૈદ જીણુ માર મરાઠું આ નમુનાની ભાષાને ગુજરાતીભાષા એ નામ આપવા કરતાં અપભ્રંશભાષા ” એ નામ આપવું વધારે સારૂ છે. એના શબ્દો અને પ્રત્યયા ગુજરાતીભાષાથી એટલા બધા જુદા પડે. છે કે આપણે તેને ગુજરાતી ભાષા તરીકે ઓળખી શકીએ નહિ. હેમાચાય પાતે પાતાના સમયની આ ભાષાને અપભ્રંશ’ નામ આપે છે અને માસ સમજવા પ્રમાણે એજ તેનું ખરૂ નામ છે.
4.
*
»j
‘પ્રબંધ ચિ’તામણિ ' ચતુવિ શતિપ્રબંધ ’વગેરે ચૌદમા શતકના ગ્રંથોમાં સંગ્રહાયેલા દેહરાએ એ કાળની ભાષાના નમુના રૂપ માની શકાય નહિ. પાછલાં બે ત્રણ વ્રતકાના ઐતિહાસિક પુરૂષાને ઉદ્દેશીને એ દેહરા રચાયેલા છે અને તે આ પ્રાધાના કર્તાઓએ પેાતે રચેલા નહિ પણ બીજા પુસ્તકામાં સંગ્રહાયેલા તથા લોકેાક્તિમાં ચાલતા આવેલા તે સંગ્રહ્યા છે. જૂની ગુજરાતી કરતાં અપભ્રંશ ભાષા સાથે તે વધારે મળતા આવે છે. સંવત્ ૧૪૭૦ની આસપાસમાં થયેલા. શ્રીધર કવિનું કવિત ભાગવત ”
66
·
ܐ
૧ જો ખપેાતી જમીન ખીજાએથી દુખાવાય તેા પુત્રજન્મવાથી શું ળ અને મરવાથી શું નુકશાન હૈયા! જો વેરી . ધણા છે તે રું આભે ચડીશ ? ( દુશ્મનની પેઠે) અમારે પણ એ હાથ છે; કાં તે મારીશું અથવા મરીશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
૧૨
અને “રણમલ દુ” એ બે જૂની ગુજરાતીના ગ્રંથે મળ્યા છે. ‘કવિત ભાગવત’ની તૂટક પ્રતિ મારી પાસે છે, પણ તે સંવત્ ૧૭૦૦ની લગભગમાં લખાયેલી હાવાથી ધણીંજ અશુદ્ધ છે. ‘રણમલ છંદ' ઈડરના રાજા રણગલના શૌયને ઉદ્દેશીને સામેલા હોવાથી એની ભાષા વમની ભાષાની પેઠે જરા ગૂઢ છે. એને નમ્રતા આ પ્રમાણે છે.
શ્રીધર વ્યાસ કૃત રણમલ છંદમાંથી.
ईडर गढि अबहीं चढि चल्लर, जइ रणमल्ल पासि इम बुलउ |२७| सिरि फुरमाण धरवि सुरताणीय, दई दय हाल मात्र दीवाणीय अगर गरास दास सवि छोडिय, किरि चाकरी खानकारु जोडी ||२८||
आसि वर सरिस बाहु उब्भारीय, बोलिइ इठि हेजन्य हकारीय | मुनः सिरकमल मेछपय लग्गिर, तु गयणंगणि भाग न
उम्पिइ ॥२३९॥
सिंह किलोकिक
जां अंबर पुतलि तरणि रभिड़, तां कमळकं न सङ नमिइ । वरि वडवानल तणी झाल शमिश, पुण-मेटन आचास
किं ॥ २० ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Page #29
--------------------------------------------------------------------------
________________
जि, रुका. मलिका बलाकपाडि जि जुद्धा मुडुद्धा भजाडि । ति भू आ खडी आ घडी दंड किज्जि
रणम्मल दिहे. मुहि घास लिज्जि ॥६८॥x पहि ऊगमि पट्टणि पट्ट करि धगडायण धूंधलि धरूं ।
(૨૭-હમણાંજ ઇડરગઢ પર હુમલે લઈ જાઓ. રણમલ્લ પાસે જઈને એમ કહે કે –
1
.
'
. ' કે
's:
1:
3 *
* 14
૨૮. સુલતાનને હુકમ્ માથે ચઢાવીને એકદમ દીવાની (સુલતાન), માલદડ)-આપી દે, તેમ નહિ કરે તે ગરાસ અને મોટાઈ ઈને આખરે ગુલામની પેઠે ખાનને ચાકરી કરવી પડશે.
ર૯રીસથી તલવારપર હાથ નાખીને રણમલ્લે હુંકાર કરી સુલતાનના સેવકને કહ્યું, મારા શિરકમલપર પ્લેને પગ અડે (હું પ્લેચ્છને નમું) તો ગગનાંગણે સૂર્ય ઉગે નહિ !
૩૦. જ્યાં સુધી ગગનતલ નીચે સૂર્ય પ્રકાશે છે ત્યાં સુધી રણધીર પુરૂનું માથું ધગડા (મુસલમાન) ને નમશે નહિ. વડવાનળ-.
* આ ઉતારાના કેટલાક શબ્દો બરાબર સમજી શકાયા નથી.
+ “રણમલ છંદ”ની પ્રતિ સાક્ષરશ્રી કેશવલાલ હર્ષશય ધ્રુવે પુના “ડેકન કેલેજ માંથી મેળવી છે. તે સં. ૧૬૬પમાં લખાયેલી છે.
જ સરખા “વિમલપ્રબંધ” ખંડ ૭, ૬, ૭, ૭૮, ૮૦). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
ની જ્વાળા શમી જાય તે પણ ક્રી પ્લેકને એક ચાસપૂરે જમીન આપીશ નહિ. .
. ૬૮ મહા બળવાનને ધૂળમાં રગદળે તેવા કટ્ટા મલેકે, જે પ્રચંડ દ્ધાઓને પણ નાશી જવાની ફરજ પાડે તેવા છે, તે રણમલને જોતાં જ ભેય પર ગબડી પડે છે, ને દીનતાથી લાંબા થઈ હાથ જોડી દતે તરણાં લે છે. , , , , , ,
૭૦ ઇંડરને રાજા રણમલ્લ કહે કે સવાર થતાં પાટણ પાર્ટગર કરીને ધગડાઓને તગેડી કાઢ્યું અને આખો દેશ એકછત્ર નીચે લાવું.)
ભાલણ, નરસિંહ મહેતા, પદ્યનાભ, ભીમ એ વગેરે જૂની ગુજરાતીના કવિ છે. એમના કાળની ભાષાને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ; કારણ કે એ ભાષામાં હાલની ગુજરાતી ભાષાનાં જૂનાં પૂર્વ રૂપ છે. સાક્ષરશ્રી કેશવલાલભાઈએ રણમલછંદ ની પેઠે આ કાળનું કણમંત્રી કૃત “સીતાહરણ” કાવ્ય મેળવ્યું છે. એને નમુને આ પ્રમાણે છે.
કર્મણમંત્રીકન સીતાહરણમાંથી જ્ય લંબેદર વિહર, પહિત્ તુહ્મચું નામ; સુર તેત્રીસઈ તુમ તવઈ, કર્મણ કર પ્રણામ. ૧
* આ કાવ્ય પ૦૦ ટુંકનું છે. મૂળ પ્રતિ સંવત ૧૬૦૫ના કાર્તિક વદિ ૫ મે “વે. વછા ” ના હાથની લખાયેલી છે. - - બાળબેઘ એક્ષરો જોઈને વાંચનાર એટલે ભાગ વાંચવાનું છોડી ન છે એટલા માટે આ અને આની પાણીના બીજા ઉતારા ગુજરાતી ટાઇપમાં લીધા છે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૧
૧
સરસતિ સામિણ્િ વીનવું, ગાસ્યું. તુમ પસાઈ; સાયા. અક્ષર મેલવે, કર્મણ લાગ પાઇ. સંવત પનર છવ્વાસઇ, સીતાહરણ વિચાર; કરજોડી કણ્ તવ, અહ્મહ ગિરા આધાર. દેવ સવે ચલણેપ નમૂ, ત્રિભુવન કર્મણ્ વીનવજી અહ્ન, ગારી
છઇ જે માઇ, અયેાધ્યારાય. ૪
..
×
×
૭
કરજોડીનઈ કરૂં વીતિ, સ્વામી કોપ મકરિસ્યુ; તુર્ભે આગલ વરવૂક નવિખોલ, એઇ અને પુરિસુદ ૧૩૧ રાણા એણિ સદ્ રણિ॰ભાગા,દાણવ૧૧દૈત્ય ન છીપ);૧૨ સસ તાડ ઇક બાઇ વેધઇ, તેજ વાલિ રણ જીપ ૧૩ ૧૩૨ વાલિ તણા પુરૂષારથ ખેલ્યા, ભલા પવાડા ૪કીધા; કરી કાપ કાદંડ પૂર૧પ, સપ્ત તાડ તિહાં વીધા.
×
૩
*
૧૩૩
આણુ ખ્રિ૧૬એણીપરિ ખેલઇ, આજ ભેદ મઈ લા૧૭; અલિરાજા જે દાન દેતાં વામન રૂપિ૧૮ ખાંધુ, ૧૩૪ સુગ્રીવઈ સગ્રામજ માંડ, ઝુઝનહી કહી લેખ'; બિદ્ ભડ તિહાં બાથિ આવ્યા, રામ સરીસાર દેખઈ. ૧૩૫
૧ સ્વામિની. ૨ પ્રસાદ–કૃપાવડે. ૩ સ્તુતિ કરે. ૪ અમને. ૫ ચરણે. ૬ ખાંટુ. ૭ જુદા પ્રકારના. ૮ પુરૂષ. ૯ એનાથી ૧૦ યુદ્ધમાં. ૧૧ દાનવ ૧૨ ટચ્છી શકે. ૧૩ જીતે. ૧૪ ચશેાગાન. ૧૫ ધનુમ્ ચઢાવ્યું. ૧૬ ખુશી થયેલેા. ૧૭ સમજ્યા. ૧૮ વામનરૂપે. ૧૯ યુદ્ધ ૨૦ પાસે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
1
પ્રાણુર કરી નઈ પાછા કૌધા, સ્વામી કે કાં સાંસ્રર ? અંતર વિણ યુધ કિમ મેહેલું? પ્રાણિક પડિલેવરસું.૨૩ ૧૩૬ શંખલીરમાં પંહિરણ પધેલ આવ્યું રેણિચોલી; અંગદિ જઈ નઈ વાલિ નેબ્યુ ઉિહિંઈ મનાવું આલી૬.
અન્ન વિણાસણ૭ જે માનવી, રામકથા કિમ જાણુઈ કવી? લંબોદર સરસતિ આધાર, કૂડા સાચા કહ્યા વિચાર. ૪૯૯
1
.'
;
દુહા, ૨. જા ક્રૂ મે મહીધર૯, જ સાયરી નઈ સૂર; તાં એ રામાયણ સુણુ, તે ધરિ નવનિધિ પૂર. ૫૦૦
સીતાહરણ” ની ભાષા ‘કાન્હડદે પ્રબંધ' અને વિમલપ્રબંધ' ની ભાષા કરતાં જરા વધારે સરળ છે, પણ સરળતા કે દુર્બોધતા એ કવિના જ્ઞાન, વલણ અને વિષય ઉપર આધાર રાખે છે. કાન્હડદે પ્રબંધ” અને સીતાહરણ'ની ભાષા વચ્ચે ફેર છે તે અંધેરી નગરીને ગંધવસેન” અને “સરસ્વતીચંદ્ર એ બેની ભાષા વચ્ચે ફેર છે તે છે.
કાન્હડદે પ્રબંધ ઝાલેરના રાજાને ઉદેશીને રચાયેલ હોવાથી ઉપલક અભિપ્રાય આપી દેનારા એને મારવાડી ભાષા કહે એ બનવાજોગ છે. “વિમલપ્રબંધ' મારવાડના કોઈ માણસે ર નથી,
૨૧ બળ. ૨૨ વાર. ૨૩ વિચારમાં. ૨૪ શખવી. ૨૫ પહેરીને - ૪. નકામું. ૨૭ ખાઈબગાડનાર: ૨૮ જ્યાં સુધી. ૨૯ પર્વત. ૩૦
સાગર- ૩૧ રથોસુધી:૩૨ સાંભળે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
તેમ તે કઈ મારવાડીને ઉદ્દેશીને રાયેલ નથી; એના રચનારની જન્મભૂમિ અમદાવાદ છે અને તેમનું નિવાસસ્થાન પાટણુ છે. પાટણની પાસેના જલસમુદ્ર ગામના શ્રાવકસંઘને સંભળાવવા પાટણના લેક્ટ્રસિદ્ધ પુરૂષને અવલંબીને આ કાવ્ય રચાયું છે. એવી ભાષા સાથે “ કાન્હડદે પ્રબંધ'ની ભાષા સરખાવી જેવાથી ખાત્રી થાય એવું છે કે “કાન્હડદે પ્રબંધની” ભાષા તે મારવાડી ભાષા નહિ પણ જૂની ગુજરાતી ભાષા છે. એ વખતની મારવાડી ભાષા ઘણી રીતે ગુજરાતી ભાષાને મળતી હોવા છતાં ખાસ લક્ષણોમાં ગુજરાતીથી જુદી પણ હતી. જેનગ્રંથેપર મારવાડી જૈન સાધુઓએ એ કાળે કરેલી ટીકાઓમાં આ ફેર સ્પષ્ટ દેખાઈ આવે છે. મારવાડીએ હાલમાં છઠ્ઠી વિભકિતને પ્રત્યય “રેરી રૂ” વાપરે છે, તે પ્રત્યયે તે વખતની મારવાડી ભાષામાં પણ વપરાતા હતા. સંવત ૧૫૪પમાં એકલિંગ મહાદેવમાં લખાએલા શિલાલેખમાં તિરો પુત્ર, તિ પુર, તિફ પુત્ર, એવા શબ્દો લખાએલા છે. જૂની મારવાડીભાષા અને જૂની ગુજરાતીભાષા એક છે, એમ માનવું એ ભૂલભરેલું છે.
વિમલપ્રબંધના કર્તા જૈન સાધુ હોવાથી એવો આક્ષેપ ઉભો થવાનો સંભવ છે કે વિમલપ્રબંધની ભાષા તે ભાષા છે. ખરું જોતાં જૈનભાષા એ નામની કઈ ભાષા જ નથી. જેને કઈ જુદી પ્રજા નથી કે તેમની ભાષા જુદી હોય. આપણભાઈ પિતરાઈએમાં કેટલાક શિવ કે વૈષ્ણવ હોય છે, તેમ કેટલાક જૈન છે. પ્રાકૃતભાષા લોકભાષા હતી તે વખતે એમના ગ્રંથો મુંથાયેલા હોવાથી તે પ્રાકૃત ભાષામાં છે. બ્રાહ્મણના ધર્મગ્ર સંસ્કૃતમાં હોવા છતાં નરસિંહ મહેતા, ભાલણ, શ્રીધર વગેરે કવિઓ લૌકિક
સાહિત્ય લેકભાષામાં રચતા હતા, તેમ જૈનકવિઓ પણ લૌકિક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
,
સાહિત્ય લેકભાષામાં રચતા હતા. લૌકિકસાહિત્યને આશ્રય કરવાની બ્રાહ્મણ અને જૈને બેઉને સરખી જરૂર ઉત્પન્ન થઈ હતી ને બેઉ સરખી રીતે કામ કરતા હતા. પ્રાચીન કાળના જૈનગ્રંથકારની ભાવો જુદી છે એમ કહેનારાઓને સાક્ષરશ્રી નવલરામભાઈ આ પ્રમાણે જવાબ આપે છે –
“એ બાબત ( જૂના જૈનકવિઓની ભાષા બાબત) અમારે એવો વિચાર છે કે જૂની ગુજરાતીમાં જૈન કે વેદમાર્ગીને કાંઈ ભેદ ગણવાનો નથી, પણ એથી ઉલટું હાલ (એ કાળે) ગોરજીઓ જે ભાષામાં ગ્રંથ લખે છે તેજ ભાષા આખા ગુજરાત પ્રાંતની જન ભાષા હતી એ વિચાર વ્રજલાલ શાસ્ત્રીએ પોતાના એક ગ્રંથમાં સાફ જાહેર કીધો છે, અને જે જે વિદ્વાને જૂની ગુજરાતીનું અવલોકન કરે છે તેનો પણ એજ વિચાર થયા વિના રહેતો નથી.”
(નવલગ્રંથાવલિ પૃ. ૩૯૯)
ચોથા પાંચમાં શતકનાં જેનસની ભાષા અને સાળમાં શતકના જૈનાસોની ભાષા એક હોય છે તે સંભવેજ નહિ. જે -- -- --
• આ અભિપ્રાયના સમર્થનમાં ભીમ કવિ કૃત “હરિલીલા સોળ કળા, “કૃષ્ણદાસકૃત માટે સુદામો' અને વૈષ્ણવાહિકમાંથી ઉવારા આપે છે: અને એ પછી સરખામણીને માટે સંવત ૧૬૦૩ માં રચાયેલા અને સં. ૧૬૧૩માં લખાએલા:વિમળસૂરિકૃત “સારહારાસને છેડે ઉતરે આપે છે. જેવા ઈચ્છનાર “નવલગ્રંથાવલિ' કે ૧૯૭૩ના “શાળાપત્રમાંથી તે જોઈ શકશે. -
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
ભાષા એ કાળના બ્રાહ્મણ કવિઓની છે તેજ ભાંપા એ મળના જૈન કવિઓની છે.
જૈન કવિઓને માટે એમ કહેવામાં આવે છે કે તેઓ સાધુ હતા અને ધર્મોપદેશક તરીકે મારવાડ વગેરે બીજા પ્રાંતમાં ફરતા હતા, તેથી એમની ભાષામાં બીજી ભાષાના શબ્દો ભળેલા છે; માટે જૈન કવિઓની ભાષા તે ખરેખરી ગુજરાતીભાષા કહેવાય નહિ. કબુલ કરવું જોઈએ કે કેટલાક જેનરાસમાં મારવાડી પ્રયોગોને ભેળ થયો છે અને કેટલાક રાસ મારવાડી ભાષામાં લખાયેલા છે; પણ જૈનસાહિત્યમાં કેટલાક ગ્રંથો આ પ્રકારના મળી આવે છે તે ઉપરથી આખું જૈનસાહિત્ય એ પ્રકારનું જ છે એમ કહેવું એ તે કેવળ અજ્ઞાન બતાવવા જેવું છે. નિર્ભેળ જૂની ગુજરાતીના ગદ્ય પદ્ય જેને પાસે એટલે સંગ્રહ છે કે ચેડાએક રાસ ઉપરથી ઉભો કરેલો એ આક્ષેપ જરા વાર પણ ટકી શકે નહિ.
મારવાડી કે હિંદીના નામે ભડકી ઉઠનારાઓએ પણ જાણવું જોઈએ કે મારવાડી અને હિંદી તે ગુજરાતીના લેહીમાં ભળી ગયેલી છે. આગળ કહેવામાં આવ્યું છે કે અનેક પ્રાંતભાષાઓનું મિશ્રણ થઇને હાલની ગુજરાતી ભાષા બની છે. પ્રાચીન કાળમાં યાદવો મથુરાંથી આવીને દ્વારકામાં રહ્યા હતા. ગિરનાર પરના અશોકના શિલાલેખ અને સુદર્શન તળાવ ઉપરના શિલાલેખ જોતાં મગધના દ્ધ રાજએનો અને પછી ગુપ્તવંશના રાજાઓનો અમલ ગુજરાત ઉપર ચાલતો થયો હતો. કાઠિયાવાડમાં વસતી જેઠવા, વાળા (કાઠી), ચોરા (ચાવડા), આહર, બાબરીયા અને મેર જાતિની પ્રજા ઘણા લાંબા કાળથી ત્યાં આવીને વસી છે. સિંધ અને કચ્છમાંથી વારંવાર અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
"
ઉં.
Page #36
--------------------------------------------------------------------------
________________
*૨૬
..
જાતિના લાકા એ પ્રાંતમાં આવ્યા છે. પૂર્વ દિશામાં માળવા સાથે ગુજરાતના સંબધ એટલા બધા વધારે હતા કે આપણી અને માળવી લોકેાની ભાષા (અપભ્રંશ) એક કહેવાતી. માળવાને રસ્તેથી પણ અનેક પ્રજાએ ગુજરાતમાં આવી વસી છે. ઉત્તર તરફ રજપુતાના સાથેના સંબંધ ણુ બહુ ગાઢ હતા. શ્રીમાળનગર કેટલાક વખત. સુધી ગુજરાતની રાજધાનીનું શહેર હતુ. શ્રીમાળી બ્રાહ્મણ, શ્રીમાળી વાણિયા, શ્રીમાળી સાની, મેવાડા બ્રાહ્મણ, મેવાડા વાણિયા, મેવાડા . સુથાર, આદિય બ્રાહ્મણ શ્રીગાડ બ્રાહ્મણ, કાયસ્થ આવી આવી અનેક જ્ઞાતિ ઉત્તરમાંથી આવીને ગુજરાતમાં રહી છે. દક્ષિણ ગુજરાતના પ્રદેશ ઘણીવાર દક્ષિણના રાજાના તાબામાં હતા. ગુજરાતની પ્રજા આમ અનેક પ્રાંતમાંથી આવી વસેલી પ્રજા છે. દરેક પ્રજાને પાતપાતાની ભાષા હોય છે અને જે માણસ આવે છે તે પેાતાની ભાષા લઈને આવે છે. ગુજરાતમાં વસતા પારસીએ અને (લેટીઆ) વહેારાએ ગુજરાતીભાષા ખેાલે છે, પણ ઉચ્ચારભેદનુ તેમનું પેાતાનું વલણ તજી શકતા નથી. (શાક, પહલવ (પારસી), બર વગેરે લેાકાને બાદ કરતાં) ગુજરાતમાં આવી વસનારી ખીન્ન પ્રાંતની પ્રજાની ભાષા જો કે બહુ ભિન્ન નહેાતી, પણ પ્રાંતિક ઉચ્ચારભેદ લેાવાતાં લેવાતાં જે મિશ્રણ તૈયાર થયું a: ગુજરાતીભાષા છે.
ગુજરાતીભાષામાં આવું અનેક પ્રાંતાનુ મિશ્રણ થયેલું હાવાથી જે ભાષા તરફ જોઇએ તે ભાષા સાથે ગુજરાતી ભાષાને સબ ધ દેખાય છે. જુઓ—
પ્રાચીન ગુજરાતી અને પ્રાચીન હિંદીનું મૂળ તે એકજ (શાળામંત્ર પૃ. છુટ્ટ)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
Page #37
--------------------------------------------------------------------------
________________
“મુખ્ય સ્વરૂપમાં ગુજરાતી ભાષા પશ્ચિમની હિંદી સાથે ને. તિથી પણ વિશેષ રાજસ્થાની ભાષા સાથે મળતી આવે છે.” (શાળાપત્ર )
ગૌડી અથવા મહારાષ્ટ્રીય મૂળકરતાં શૌરસેની સાથે ગુજરાતીને વધારે સંબંધ છે; કારણ કે આ પ્રાંતના પ્રથમ વસનારે લેકેને પૂર્વ અને અગ્નિ કેણ સાથે વધારે લાગતું વળતું હતું.”
- (ડ. હરિલાલ હ. ધ્રુવને પશ્ચિમ હિંદુસ્તાનની ભાષાઓને નિબંધ. બુદ્ધિપ્રકાશ ફ8)
, “ફેસર મી. ડેવિસને મત એવો છે કે આપણું ભાષાને પાલી સાથે અધિક નિકટ સંબંધ છે.” (બુદ્ધિમકાશ પૃ. )
ગુજરાતી ભાષા ગુજરાતથી જે ઉત્તરમાં દેશે છે તેમની ભાષાઓ જોડે ઘણી મળતી છે. કારણે કે ગુજરાતના લોકો ઉત્તરમાંથી આવેલા છે.” (ગુજરાતી ભાષાને ઇતિહાસ)
જેનર્કવિઓનાં કાવ્યોમાં પ્રાકૃત કે મગધી ભાષાના શબ્દો ઘણું આવે છે માટે જૈનકાવ્યની ભાવા તે ખરેખરી ગુજરાતી ભાષા કહી શકાય નહિ, એ પણ એક આક્ષેપ કરવામાં આવે છે. આ આક્ષેપ ઘણુંખરૂં અઢારમા શતકના જૈન કવિઓનાં કાવ્યો ' જોઈને ઉભું કરવામાં આવ્યો હોય છે. નવી ગુજરાતીના યુગના જૈન
સાધુઓ જૂની ગુજરાતીમાં લખાયેલી ટીકાઓ વાંચવાને લીધે જૂની ગુજરાતીથી જાણીતા રહેતા, ને તેથી લેકચ્ચારમાં વપરાતાં એકાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
ઓકારવાળાં રૂપે કરતાં જૂના ગ્રંથમાં લખાયેલાં કાર ઉકારવાળાં રૂપો વધારે શુદ્ધ અને વધારે કમળ માનીને તેમણે જૂની ગુજરાતીના શબ્દ અને જૂની ગુજરાતીનાં રૂપે વાપરવાનું વાજબી ધાર્યું હોય એ બનવાજોગ છે. નવી ગુજરાતીના જૈન કવિઓ માટે આ વાત આટલી ખરી છે પણ જૂની ગુજરાતીના જૈનમંવિઓ માટે તેમ કહી -શકાય એવું નથી. જૂની ગુજરાતીના કાળના બ્રાહ્મણ કે જેન હરકોઈ કવિનાં કાવ્ય એક સરખાં છે. કદાચ નકવિઓ કાવ્યમાં અપભ્રંશ કે પ્રાકૃત શબ્દો વધારે વાપરતા હશે, ને બ્રાહ્મણુકવીઓ સંસ્કૃત શબ્દ વધારે વાપરતા હશે; પણ અપભ્રંશ' પ્રાકૃત - તરફ અણગમે બેમાંથી એકેને નથી. અપભ્રંશ પ્રાકૃત એ કાળે ઉતરી ગયેલી ભાષા હતી, પણ એનું સાહિત્ય લેકોક્તિઓ અને પુસ્તકમાં હયાત હતું. અપભ્રંશ પ્રાકૃત આપણને જેટલી અજાણું લાગે છે તેટલી તે કાળના લોકોને અજાણી લાગતી નહોતી. ઉલટી સંસ્કૃત કરતાં તે વધારે પરિચિત ભાષા હતી. જેનકવિઓ પાસે એ ભાષાને બહોળો સંગ્રહ હતો અને તેના તેઓ અભ્યાસી હતા, એથી કાવ્યમાં વ્યાવહારિક શબ્દો ઉપરાંતના શબ્દો જોઈએ તે તેઓ ચોથી પેઢીની સંસ્કૃત ભાષામાં લેવાને બદલે સગી મા અપભ્રંશ કે વડીઆઈ પ્રાકૃતમાથી વધારે લેતા હોય તો તે બનવાજોગ છે. મને નથી લાગતું કે આમ કરવા માટે જૈનકવિઓ દોષપાત્ર હોય અથવા એમની ભાષા તે ગુજરાતી ભાષા નથી એમ કહેવું યોગ્ય હેય.
મુસલમાની રાજ્યકાળ પહેલાં બ્રાહ્મણ ગ્રંથકારો ધર્મ અને વિદ્યાસંબંધીના સર્વ ગ્રંથ સંસ્કૃત ભાષામાં રચતા હતા. વિક્રમસંવતના છઠ્ઠા સૈકા પછી જૈનગ્રંથકારે પણ સંસ્કૃત ઉપર વળી ગયા હતા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
અપભ્રંશ ભાષા ગુજરાતીભાષા તરીકે ઓળખાતી થઈ તે પહેલાં ઘણુંખરા પ્રાકૃતિકગ્રંથ ઉપર સંસ્કૃત ટીકાઓ લખાઈ ગઈ હતી અને નવી પ્રથા રચના ઘણુંખરૂ સંસ્કૃતમાંજ થતી હતી. મુસલમાની રાજઅમલમાં આ પરંપરા તૂટી. રાજકર્તાઓના જુલમથી હિંદુઓના ધર્મ અને ધર્મગ્રંથને સંતાઈ રહેવાની જરૂર પડી. પઠન પાઠનની પરંપરા તુટી ગઈ. વ્યવહાર અને વિદ્યારે તે પહેલાં પણ બનતું નહોતું, તે અણબને નાવ હવે વધ્યો. લેકે કેવળ અભણ થયા એટલું જ નહિ પણ બ્રાહ્મણ વગેરે ઉપદેશવર્ગમાં પણ વિદ્યાને ઉડા અભ્યાસ–ની તાણ પડતી. ગઈ. અવિદ્યા અંધકારમાં લેકભાષાના શબ્દો ગમેતેમ ધકેલાવા લાગ્યા અને મુસલમાનોના સહવાસથી અરબી ફાર્સને ભેળ થવા માંડ્યો. આ સ્થિતિમાં મુંજરાતી ભાષાને જન્મ થયો. સંસ્કૃત દુષ્માપ્ય થતું. ગયું તેમ તેમ દેશ્યભાષાના સાહિત્યની જરૂર વધતી ગઈ. લેકભાષા અને વિદ્યાને મેળ નહિ મળવાને લીધે લોકભાષા કેવળ વ્યવહારોપયોગી શબ્દોની બની ગઈ હતી. તેને હવે સાહિત્ય સાથે સંબંધ બંધાયો. સંસ્કૃતના ભોગે દેશ્ય ભાષા હવે પોષાવા લાગી. કથાવાર્તા કરનાર ઉપદેશકકાની અનુકૂળતા માટે સંસ્કૃત ગ્રંથ ઉપર ગુજરાતી ટીકાઓ લખાવા માંડી તેમજ લેકેની ધર્મજીજ્ઞાસાનું પષણ કરવા પૌરાણિક આખ્યાના દેશ્યભાષામાં અનુવાદ થવા લાગ્યા બ્રાહ્મણને સંસ્કૃતમાંથી આખ્યાને ઉતારવાનાં હતાં તેમ જેનોને પણ સંસ્કૃતમાંથી રાસ ઉતારવાના હતા. સંસ્કૃતમાંથી ઉતારાતી કથાઓમાં
સંસ્કૃતભાષા તદ્દન લપાઈ ગઈ હતી એમ કહેવાને હેતુ નથી. આ કાળમાં અને તે પછીના કાળમાં પણ સંસ્કૃતમાં ગ્રંથરચના થઈ છે. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે સંસ્કૃતજ્ઞાનની સપાટી હેઠી ઉતરી ગઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
સ્વભાવિક રીતે જ સંસ્કૃત શબ્દો ઉતરવા લાગ્યા ને ગુજરાતી ભાષાને ચેથી પેઢીની પૂર્વજ, સંસ્કૃતભાષા સાથે. નવેસર સણાઇ, સંધાઈ. સંસ્કૃત શબ્દો ધકેલતાં ધકેલાતાં પ્રાકૃતરૂપ પામ્યા હતા. અને પ્રાકૃતમાંથી ધકેલાતાં ધકેલાતાં અપભ્રંશ રૂપે બહુ બેડોળ થઈ ગયા હતા, તે રુદ્ધ શબ્દને સ્થાને ગુજરાતી ભાષામાં નવા-કોરા સંસ્કૃત શબ્દ આવવા લાગ્યા. બીજી તરફ પ્રાકૃત , થા માં સ્વ સંધાતા મહેતા છતાં લોકોએ ઉચ્ચારમાં ટુંકાવીને રિ, ઘર નું રૂપ આપ્યું હતું, તે અપ્રમાણભૂત રૂપ પુસ્તક પર ચઢીને પ્રમાણભૂત ગણતાં થયાં. આ પ્રમાણે ગુજરાતી ભાષા પિતાની પૂર્વજભાષાઓ સાથે તેમજ સંસ્કૃતભાષા સાથે બેઉ તરફ સંબંધ ધરાવતી ભાષા થઈ બ્રાહ્મણકવિઓ અને જેનકવિએ બેઉનાં કાવ્યોમાં આ બેઉ સંબંધ સ્પષ્ટ દેખાઈ આવે છે. જૈન કવિઓનું વલણ એક હતું ને બ્રાહ્મણકવિઓનું વલણ બીજું હતું એમ કહેવાને કશું કારણ નથી.
જરા વિષયાંતર થવા દઈને પણ બે બોલ કહી દેવા જરૂરના છે કે ગુજરાતી ભાષા જૈનેએ બનાવી છે, એવી ઉભી કરવામાં આવતી ચર્ચા અર્થ વગરની છે. ગુજરાતી ભાષા બનાવેલી નથી પણ બનેલી છે. મરાઠી, માળવી, મારવાડી, પંજાબી, હિંદી, બંગાળી વગેરે બધી પ્રાંતભાષાઓ જે રીતે બની છે તે જ રીતે ગુજરાતી ભાષા બની છે. હા, ગુજરાતી ભાષા બનવામાં બીજા અનેક લેકેની પિઠે જેનેએ પણ ફાળો આપે છે, અને તે ફાળો કીમતી પણ છે. પણ ભાષા જેનેએ બનાવી છે એમ કહેવું એ તો “જેન સાહિત્યમાં પ્રમાણભૂત ગુજરાતી ભાષા છેજ નહિ.”એમ કહેનારાઓને પ્રતિવાદ કરવા જેવું છે. શ્રીમાળી, ઓશવાળ, પિરવાડ, અને બીજી બધા જેને ગુજરાતની આસપાસના કે તળ ગુજરાતના મૂળની છે. જેની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
૧.
કાઈ પણ જ્ઞાતિ કાષ્ઠ પરદેશમાથી ભાષા લઈને ગુજરાતમાં રહેવા આવી નથી. હાલની પેઠે પ્રાચીન કાળે પણ. બીજા બધા લેાકની ભાષા તેજ તેમની ભાષા હતી. . જૈન ધમ ગ્ર ંથેાની ભાષા પણ ઉપર કહ્યું. તેમ એક કાળે આખા દેશમાં જે ભાષા સામાન્ય સ્વરૂપે એક હતી તે ભાષા હતી. એક દરે લેાકસમૂહમાંથી જૈનાને જૂદા પાડવાના પ્રયત્ન અવિચારભર્યાં અને અપ્રમાણભૂત છે.
સેળભા શતકની ભાષા સામે સૌથી મટામાં માટેા વાંધા રજુ કરવામાં આવે છે તે એ કે નરસિંહ મહેતા સાળમાં શતકના કવિ છે અને તેમની કવિતા હાલની ગુજરાતીભાષામાં છે, માટે સેાળમા શતકની ભાષા તે હાલની ભાષા જેવીજ હેવી જોઇએ. આ વાંધા રજી કરનારાઓને સૌથી પહેલાં આપણે એટલું પૂછવું જોઇએ કે જે કાળની ભાષા ઉપર તમે અભિપ્રાય આપે! છે તે કાળે લખાયેલું એક પણ પાનું હાથમાં લો ખેલાશ કે ફક્ત અનુમાન ઉપરથીજ અભિપ્રાય આપે છે ? પૂરાવા છે એમ કહેતા હોય તે તે બતાવેા. ધ્યાનમાં રાખવું જોઇએ કે પાંચમે વર્ષ ઉપરના પૂરાવા જોઇએ છે. અસે વર્ષ ઉપર લખાયેલા ગુઢકામાં આમ છે ને અઢીસે વર્ષ ઉપર લખાયેલા પાનામાં આમ છે, એમ કહેવુ એ પૂરાવા કહેવાય નહિ ભાષને આવી જ્યાં પૂરાવા કહેવાય તેજ કે જે કાળુતી ભાષા માટે આપણે ખેલતા ડાઇએ તે કાળની આસપાસનાં પાંચ પચાસ વર્ષોંની અંદર લખાયેલું હાય.
સાળમાં શતકની ભાગ્ન હાલની ભાષા જેવી હતી એમ કહેનારામે એ કાળમાં લખાયેલા એક પણ પાનાના પૂરાવા આપી શકતા નથી; એથી ઉલટું જાનાં પાનાંપામાં અભ્યાસ કરીને ખેલે છે તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૨ તે એકેએક એકમત થઇને કહે છે કે એ કાળની ભાષા હાલની ભાષા કરતાં જુદી હતી. એક બે નહિ પણું સંખ્યાબંધ પાનાં અને પુસ્તકો બતાવીને ખાત્રી કરવામાં આવે છે કે એ કાળની ભાષા હાલની ભાષાથી જુદી હતી. “ગુજરાત શાળાપત્ર' “બુદ્ધિ પ્રકાશ”, “વસંત” વગેરે ભાષાસાહિત્યની ચર્ચા કરનારાં પત્રોમાં આવા ઘણું પૂરાવા પ્રસિદ્ધ થયા છે. અનુમાનથી બેલનારા દુરાગ્રહ રહિત હોય તો તેમની ખાત્રી થાય તેવા દરેક પ્રકારના પુરાવા મળી શકે એવું છે . . . . . . . . . . . .
નરસિંહ મહેતાની કવિતા પર વિચાર કરતાં પહેલા નરસિંહ મહેતાના કાળની ભાષા માટે આપણે ખાત્રી થાય તેવા છેડાએક પૂરાવા જોઈએ. * * * * * . . . . .
૨ . . સં. ૧૫૮૩નું ખત. .
ઓ 1 સ્વસ્તિ શ્રી સંવત ૧૫૮૬ વર્ષે (શ્રી) ગૂર્જર ધરિચ્યાં સકલ (જાવલી) સમલકૃત પ્રૌઢ પ્રતાપ (સકલ રિપુ વર્ગ દહન દાવાનલ અરિકુલવરુથિની ગ(જઘટાકું) ભસ્થલ વિદારણ પશ્ચાનન (મહારાજાધિરાજ (પાતસાહ)
શ્રી શ્રીશ્રીશ્રીશ્રી બાહદરસાહ સંસે શ્રી અમિદાવા(દ સમી) પસ્થ રાજપુરે કદાયાધિકારે કાદી શ્રી શેખ ફરીદશે તથા પંચદીવાનાધિડા(રે. મું) તે મીરકઈ કિ(કોલામડિપિ wયાં સર્વવ્યાપારે ખાન ખિતે (સકલ)..તલાર, વ્યાપારે મહેંકનું નાકરસંસા ચ મી. ચિરજીસરે કથા પ્રચંકુલ" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રતિ(૫) નો દાયકગ્રાહકર્વચનાત વિકીય માણઃ ભૂઃ પત્રમભિલિખતે પૂર્વ દાયકગ્રાહકનમ લિખતે ! દાયક વૃદ્ધસજજને સનિ લહુઆ આસા, લાડણ (આસા), (સવા આસા, કાશી રણયર આસા ગ્રાહક પરી. આસા સૂદા, રવા સુદા, વિદ્ધ સૂદા, જાદવ દયા સૂદા, લાખા-નગા સૂદા, સારણુકસા સુદા શ્રી બઆ સોલહૂઇ, લાડથઈ, શંઘઈ, કાશી, ઉત્પન (કા)ર્યવશતુ આપણી ભૂમિ સાહ સામલના પાડા મધ્યે દૂતી તે ભૂમિ રાજયટંક ૮૦૪ આંક આઠસઈ જાદવ, લાખા, સારણનઈ આપી સહી તે ભૂમિ પરી. આસાઈ, રવાઈ, વિઇ ચિત્તર માટઈ વેચાતી પરી.. આસાઈ, રવાઈ, વિરૂફ જાદવ(ઈ) લાખ સારણઈ આપણુઈ અરજી કરી ઢામ એક મૂઠિ ગણું આપ્યા સહી તે કામ સે. લહૂઈ લાકણુઈ સંઘઈ કાશીઈ આપણુઈ જમણુઈ હાથિ સંભાલી લીધા સહી પૂર્વ પચમ છે. કસા અંબા વનાના હર () લગઈ ગજ ૧૬ તથા ઉત્તર દક્ષણ દાલીયા લાડણ જીવા (ગાંગા) મહિરાજની એકતાલી પછીતથી વાટ સુધા ગજ ૩૫ એવમ જમ લઈ સર્વ છે ગજ પ૬૦ અંકે પાંચસઈ સાઠિ પૂરા અથા ઘાટલા પૂર્વ છે. કસા અબા વનાનું ફલીત ! દક્ષણ દાલીયા લાડણ છવા ગંગા મહિરાજ ! પશ્ચમ પરી, દમા આસા સૂદાનું ફલીહા ઉત્તર હડવાનુ માર્ગ શેરીનુ તથા એ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
વિધી ભૂમિ પરી આસા રવા વિણઠ્ઠ જાદવ લાખા સારણ આ ચંદ્રાક લેવ્યા લહૂઆ લાડણ શઘા કાશીદાસ સંબંધે નાતિ એ ભૂમિનઈ કીધઈ કે દાવ કરઈ તેહનઈ લહુઆ લાડણ શંઘા કાશી પ્રીછવઈ પ્રદત્ત મતાનિ સાક્ષણઃ
અત્ર મા સૌ. આના દૂત જૂના પરં શ્રી દીવાન અમલખાન
ની ગાણ સતિ સ્ત્ર માં શ્રી કિરદી સરખામ તલાટ વી. આના સેર કરાયા પર રાજપર અમલ અંભરિમી સૌની બાયર દુત વાર મત ૨હતા ૪ જણા દાસ ખત ૧ એક ૮૦૪ શિ આઠ ટંકા ચારિ ભૂમ તે + + લેખિત સોની આસા સત મોવીસા ખરીદ પરીખ આશા ર(વા) વિહૂ લખા જાદવ સંવત ૧૫૮૩ માહા શ. ૯ બુધ) તેરીખ ૧૦
- સં. ૧૫ળું ખત સ્વસ્તિ શ્રી ૫ વિકમાર્ક સમયાતીત-સંવત ૧૫ આષાડાદિ ૯૯ વર્ષે શાકે ૧૪૬૫ પ્રવર્તમાને જયેષ્ટ વદિ ૧૧ ભૂમે અહ શ્રી અમિદાવાદ વાસ્તવ્ય-ગ્રહણકપત્ર મણિ
* આ બેઉ ખત મને સાક્ષરશ્રી કેશવલાલભાઈ પાસેથી
મળ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
લિક્ષિતે શ્રી ગુર્જરધરિચાં સમસ્ત રાજાવલી સમલકૃત–સકલ અરિવિરુથિની ગજઘટાકુમ્ભસ્થલવિદારણક પચ્ચાનન–અલક્ષવરલબ્ધરાજ્ય–શ્રી સ્વયંવરમાલાલકૃત કઠકન્દ –યુવનકુલતિલક–મહારાજાધિરાજ-પાતસહા
શ્રી શ્રી શ્રી શ્રી શ્રી સુરત્રાણ-મહિમ્મદવિજયરાજે વિજારત્યાં શ્રી અજિલષોન 1 તત્સમએ રાજા અહિમદાવાદ મળે. ધર્માધર્મ વિચારણાથે કાદી શ્રી નસીરદી સંજો ન્યાયવૃક્ષપાલનકમુષતે દુર્ગપાલ શ્રી અફતિષાલ મલિક સંસે | મીરઅસાધ શ્રી પીરોજ મલિકI જામતિ મણપિકાયાં શ્રી નગદલમલિકા હવેયાં મી. નદી મી. જલાલા એવં પંચ કુલપ્રપતિત ઢીંકુએ પટિલ-હાજા -નામધ્ય–પાલિ તત્ર મોદી જસા સુત ભેદી સારણ તપુત્ર નસઈદાસ પરે મેદી હાદાસ્ત તાપીદાસકેન ગ્રહું ગ્રહણકે દત્તાનિ. ગ્રાહકનામ શ્રીશ્રીમાળી જ્ઞાતીય પરીક્ષ હાબડ સુત ૫ હાંસાં તપુત્ર ૩ પદ્મા–ઉદયકરણ–ર કેન ગૃહીત્વા યત રાજ્યનાણુકે ટૂંકા ૮૦૦૪ અકે આઠ સહિશ્ર ચિડોત્તર બધત્રસુપરીક્ષત એક મુંઝાનિ દત્તાનિ | હુતીઊ ૧ નવૂ ટકા ૬ લષઈ એ અકે છે લેષઈ ! ઘર ગ્રહણે ઘર ખડકીબધ મધ્ય ઉપવર્ગ ૨ ગોઝારિ ૨ પટાલિ પ્રાંગણ સહિત સન્મષ છાપરું પકવેષ્ટ વલી-પાપ-નલીઆ – બારત-કમાડ સહિત પડીબધ ગ્રહણે મૂક્યાં મોદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
નરાઈણદાસ તાપીદાસ અંણ મૂકયાં ભાઈ ૩ સહા પદમાં ઉદયકરણ રંગા કહઈ મૂકયાં પાશ્વ ઉત્તર મેંદી ધના સ્ત સમધર સાયરનાં ઘરે ઘરપાશ્વ પૂર્વે મેંદી તાપી. દોસ નરાઈણુદાસનાં ઘર ! દક્ષણે ષડકી તત્ર અગે પાટિક માટે એવું કે છૂટ એ ઘર પડઈ આખડઈ રાજકિ દૈવકિ લાગઈ તે તથા નલીઆખેટ ધણું છોડવતાં સર્વ વરતી આપઈલ સંચરામણું વસનાહારની જ લગઈકા આઠ સહિશ્ન ચિત્તર આપઈ તિદ્વારઈ છુટઈ તાં લગઈ ભાઈ ૩ પદમા રંગ ઉદયકરણ ઘૂસઈ વાસઈ બંધી અવધિ વરષિ પનીવરિષ પાંચ પછી છોડવઈ ! વલતી એ માસ ૧ પ્રતિ ૮૦ ૨૫ વલઈ વરિષ ૧ ના ટૂંકા ૩૦૦ વલઈ ઘર ભાડુ નહીં કામ વ્યાજ નહીં પાલ–પરનાલ–ની છારવાટિક પૂર્વરાતિ સંબંધી મોદી નારાણદાસ તાપીદાસે ઘર ગ્રહણ ૫૦ પદમાં ૫૦ ઉદયકરણ રંગા કઈ મૂકયાં અસ્ય લક્ષિત વિષે પરિપાલજાય
પછઈ એહિવું પરઠયૂ ટંકા ૩૦૦ વરસ ૧ના વલઈ ઓરડા નિ મધ્ય ભાગલા તે બેહૂ પ. પદમા પ. ઉદયકરણ રંગાના છે અત્રમતા.
અત્ર સMિ મેંદી હોદાસુત (આશરે ૨૮ સાક્ષી છે.) તાપીદાસ મોં ઉપર લીખ તે
પરમાણું * ૨ મેંદી શરણુદાસ .
સુત નારાણદાસ મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
•
•
Page #47
--------------------------------------------------------------------------
________________
રા. છગનલાલ વિદ્યારામ રાવળે જૂની ગુજરાતી ભાષાના કેટલાક નમુના ગુજરાત શાળાપત્ર'માં પ્રકટ કર્યા છે. જેમાંના એક નમુને પ્રમાણે છે ––
ભુવનદીપકનું ભાષાંતર સંવત ૧૫૫૭ વ અશ્વિન માસે ૧૩ સેમે કંડલ ગ્રાતીય જેસી જગનાથ ! જેસી રંગા લખ્યાં છે
મંગલ રક્તવર્ણ જાણવુ, બુધ બૃહસ્પતિ સુવર્ણ જાણિવુ; રવિ ગૌરે જાણવુ, ચંદ્ર આકમંદારના ફૂલ સરીખુ જાણવુ, બુધ નિલુ જાણિવુ, શનિ રાહુ કૃષ્ણ જણિવા | શનિ રાજા, ચંદ્ર તપસ્વી, મંગલે સનાર, બુધ બ્રાહ્મણ, ગુરૂ વાણિયુ, શુક્ર વૈશ્ય, શનિ દાસ, રાહુ મયલુ, એતલાં મૂલ ધાતુ છ ધાતુ બેલી હવાઈ ધાતુ તણું સ્વરૂપ કહીશ xxx જુ પૂછક ઉપમાના તણી પૂછો કરિ
તુ જું શુક ચંદ્ર પાંચમ્ સ્થાનક દેખઈ તું શું કહિવું પુત્ર જન્મ હુઈ “અથવા દેખઈ તુ પુત્ર નથી મા દહાડા તળુ ફલ બેલીશિ”
આ ભાષાંતર પ્રસિદ્ધ કરતાં રા. છે. વિ. રાવળ ટીકા કરે છે કે “જયારે વિ. સં. ૧૫૫૭ એટલે નરસિંહ મહેતાની હયાતી પછીની આપણું ભાષા આવી છે ત્યારે મહેતાના વખતની કેવી ભાષા હશે તે વિચારવા જેવું છે.”
* (શાળાપત્ર અંક )
સ્વપ્નાધ્યાયનું ભાષાંતર, “સંવત ૧૫૮ર વર્ષે શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને
ષ્ટ માસે કૃષ્ણપણે હાદસ્યા તિથૌ બુધ દિને બાંભણનેર વાસ્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #48
--------------------------------------------------------------------------
________________
મોઢ જ્ઞાતિય લિખિત “શ્રી બહિસ્ય (તિ) કૃત સ્વાધ્યાય+”ના અર્થની લખેલી પ્રતિ મારી પાસે છે, તેને નમુને આ પ્રમાણે છે
ક્ષીરવૃક્ષ ફલ્યાં દિશિ, એકલુ ચડિ તત્ર બિસિ તુ ધન પામી ઉતાવલું એ વિચાર આ૮ આંબુ બીલ કુઠ ફલ્યાં દિસિT વઘા પામી, બુદ્ધ હી ઉપજિ લા પ્રાસાદ માહિ જમિ, સમુદ્ર માંહિ તરિ, તુ ગુલામનિ કુલિ જન્મ હુઈ તુ પણ રાજા હુઈ ૧૦........નાબે ચઢી અનિ ચાલિ તુ જે કાઈ ગમતરિ ગઉ હુઈ તે આવી ઉતાવલુ એ વિચાર II૧પા નીમાલા વિભૂસ્યા દસ, દાંત પડયા દિસિ તુ ધનની હાંણ કહિ ડિલ વ્યાધ આવિ કાભિસુ અથવા બેકડુ, ઊંટ અથવા ગદભિ ચડી ચાલિ દક્ષિણ દિસિ તુ ઘેડા ઘાહાડા માંહિ મૃત્ય આવિ ૧લો ઇલાં વસ્ત્ર પહરિ, સ્ત્રી વેષિ વુલું લેપ કીદ્ધિ દેખિ...લક્ષ્મી આગમ કરિ રબા ધૂલું સઘળું રૂડું એટલાં નિખર કપાસ, રાસ. હાડ, છાસ કા સઘલૂ નિખર એટલાં રૂદ્ધ ગાય તથા ઘોડાં...ગુણામાંહિ અમ દેવિ જે, ધું પીઉછું અનિ ધૂયાં મળે પિઠાછુ અથવા બલતા માંહિ પિસિ, તુ તેહનિ લક્ષ્મી છાંડી ...વાંકુ મૂડ, કાલુ, પિંગલું, હસતું, નાગુ એહવું દષિ તેહનિ મૃત્ય ટૂકડૂ આવિ પગા રિતવંતી સ્ત્રી જ્યારી......
નામ ઘસાઈ ગયેલું હોવાથી વચાતું નથી. આ પ્રતિ પડિમાત્રામાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
વૈદિક સંસ્કાર વિધિનાં પાનાંના ટુકડા મને મલ્યા છે, તેમાં વૈદિકમંત્રો સાથે વિધિ કરવા બાબત આ પ્રમાણે લખ્યું છે,
“ત્રાબાને છર લ્યઈનિ ભણિયિ..એણે મંત્રે કાપિયિ પૂર્વવત લેઢાની છર કાપીયિ પિહિલું. ત્યાહા મૂકિ ... પાણી મૂકિ. ડાવિ પાશિ-વિષ્ણોદષ્ટ્ર.ચુથ એટલુ એણિપરિ કાપિ મંત્રના ભણિ...બેહુ હાથ ઉભા કરી માથિ લગાડી નિ....લિ રહીનિ પિરાવિઇ | ભૂરિનિ દર્ભ પિંજીલી અથ વીરતરણ | તીર લ્યઈનિ ભણિકરિ ) શીશલી,
હેઠામિ ધેલું ...મંત્ર ભણિયિ | કિંપશ્યલિ પ્રજાપ પુમાનનિચ વાયુચ પુમાન ગર્ભસ્તપ્રાયશ્ચિત્ત સઆ, જ પાકુ શિરા=સંદિ...સૂઆરીયિ . પશ્ચિમાભિમુખ બિશિ ઉત્તરા પ્રસ્તરણ સ્તરિ પાગલ્યા ગલિ | ગૃહ્યોત શંગા આણિી વડનિ તેટા સાથિ...કરિ પછિ પિંડ વિસજિ 1 અગ્નિ સ્થાપનં...સો મિત્રા વરુણ પુમાન છે. સાવધિનાનુભૌ n
હેમિ | ડાભની શેર તૂટી હેટી લગાડીને ભણિ વિષ્ણુ. અધર્યાતિ તે ઊપરિ બિશિ યમણે હાથે યમણા ખભા ઉપર કરીને નાભિ દેશની વિષિ અભિમર્શન કરી....
આ પાનામાં કેટલેક ઠેકાણે પડીમાત્રા અને કેટલેક ઠેકાણે ઉપર માત્રા છે. વચ્ચેના થોડા તૂટક કકડા મળેવા હેવાથી લખ્યામાલ મળી
શકી નથી, પણ તે સં. ૧૬૦૦ની આસપાસની હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
: કવિકમચરિત્રની વાર્તા ' મધૂસુદન નોમના કોઈ કવિએ ગદ્યપદ્યમાં રચેલી વિક્રમચરિત્રની વાર્તાનાં શેડાં પાના મારા હાથમાં આવ્યાં છે. નમુને આ પ્રમાણે છે –
ષિ કણક અનિ કાકણું, મોતી ઠાક અમૂલિક ઘણાં દેખિ ભમિ ભમર રણઝણિ, કવિ મદદન તુ ઈમ ભણિ. ૧૬૩
તદ્ધિ આ ઘેડ આગલ કરી, ટાડે રિહિજે વાધિ ધરીઃ વેલા જે વર પુહુકવા તણી, અહ્મ વેલા હુતિ અતી ઘણી. ૧૮૪
માંગલુરૂ રાકનજહ તણુ, અલબ દેશ તેહનિ અતિ ઘણુ, ભીમરાઇ તેહનું સૂત હોએ, તે વર હાં પધારિ સોએ ૨૦૭ લગન પછી તાિ જાઉ દેશ, તહાનિ પુડુચાડું નરેશ; વિક્રમચરીત્ર કિહિ લક્ષ્મણ રાત, માની અદ્વિ તહ્મારી વાત. ૨૦૮
પ્રથમિ પૂતલી બેલી એ રાજાભોજ ઇણિ સંઘાસનિ તે બિસિ જે અપાર ઉદાર્યગુણ હુઈ અને સામાન્ય ન બિસિ | તુ પૂતલીના બોલ સાંભલી રાજા અપાર વિસ્મય હ ! રાજા બોલ્યુંમુ સરુ ઉદાય ગુણકણ છિ ! તુ પૂતલીઈ કહું ! સજાભોજ તું સમુ અનેરૂ નીચ કેએ નથી | જે આપણુ ગુણ
આ પ્રતિની લિપિ જતાં તે સત્તરમાં સકાના પાછલા ભાગમાં લખાઈ હોય એમ લાગે છે. લખનારે કઈ કઈ શબ્દનાં રૂપ બદલી નાંખેલાં
લાગે છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
:ગ્રામ ફણ કિહિ તુ તે સાંભલી રાજા અપાર લાજ્ય હે
જોઈ રહ્યું, તુ રાજાઈ પૂછ્યું એ કિહિતૂ સંધાસન છિ છે તે કિશુ ઉદાર્યગુણ છે તુ રાજા પૂછિ પૂતલી કિહિ જિ. અવંતી નગરી 1 રાજા શ્રી ભતિર રાજય કરિ, ભાન્યવંતિ પટરાગ્ની ! અપાર -વલભી તીણી નગરીઈ વિપ્ર એક વસિ અપાર દરીદ્રી તુ • તીણિ બ્રાહ્મણિ દેવતા ભવનેશ્વરી આરાધી દેવ્યા પ્રસન થઈ છે તે બ્રાહ્મ...અમરફલ એક આપ્યું.મૂનિ અમરફલ આપ્યું. તેમ વીમાડ્યું 1 હું દરીદ્રી 1 માહરિ અમરણિ કાજિ”..
સંવત ૧૬૦૦ પછી ભાષામાં કેટલો ફેર પડયો તે નીચેના ઉતારા પરથી સમજાશે.
1 સુરતના એક બ્રાહ્મણે પોતાના સંસ્કૃત પુસ્તકના ઉપલા પાના પર આ પ્રમાણે નેંધ કરી છે –
નોંધ. સંવત્ ૧૬ દર વર્ષે જેe વદિ ૧૧ નિ ઘા છેલી ખડકીના લાકડા ૪ ઉ સૂરજીએ. મૂકયા છિ તેહની વકિત, કાપરી ૨, - સૌભાગ્યવતી ૧, ઢાંકણું ૧.”
સંવત ૧૬૭૪ વ વૈશાખ શુદિ ૨ શુક્ર ઉ ઉદ્ધવને વાસ ર૧ આપ્યા છિ. આગળ છાપરી કરવા થાભલી ૧ નાડી લીધી છિ તે દેવી”'
સંવત ૧૪૭૦ વર્ષે આષાઢ વદિ ૧૧ ભૂગ રાઉડી બંધજીને ઘેર રત્નાબાઈ રાખ્યા છિ, માસ ૧ દોકડા શા ભાડૂ l...૧
ભરૂચી ૧ રેકડી 1 જા | અગ્નિદત્ત હસ્તે પ્રતિ ડેઢીઆ ૧છા ગણે - ઘર છિ ૧ સં. ૧૬ ૭ર વર્ષે ૨ / અંધજીની ક્રિયા ઉપર ભરૂચી ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
લેતા પુત્ર હસ્તે પ્રતિ ડોઢીયા ૧૬” “સંવત ૧૬૭૩ વષે આખા શુ છે ગુરૂ...અવાસનું આગવું છાપ ઉચલાવ્યું તેને મેળ. ! ”
સં. ૧૭૦૦ પછીનું ખત. અપાડાદિ સંવત ૧૭૦૭ના શ્રાવણું સુદિ ૩ રવિવારે લખેલ એક ખતમાં અમદાવાદનું એક ઘર વેચાણ આપ્યાની હકીકત છે. એ ખત સન ૧૮૭૩ના ફેબ્રુઆરી માસના “બુધ્ધિપ્રકાશ'માં છપાયું છે. એનો નમુનો આ પ્રમાણે છે –
“ધર ૧ તે મળે ઉરડુ ૧ પશ્ચિમાભિમૂખનું, અગ્રે પેટ સાલ, તે પટલાલનાં દ્વાર ૨ છિ, તે ચુક મળેષડકી છિ, મિહિલાએ ઘરના દ્વાર સેરી મધ્યે ૨ છિ, ઉત્તરાભિમુખે તથા નવ ઓટલાનું સમંધ સહિત તથા પાડાકૅ તથા વાડાનું સમધ સાધ્ય તથા એ. ઘરના બે ચાલ સહિત એ ઘરનાં ભીતડા, બારૂત, કમાડ, મેલ, વલી, પાપ, નલકેરા યાદિત....વગેરે.
પારસીઓએ લખેલે દસ્તાવેજ. સંવત ૧૭૨૮માં નવસારીનાં પારસી મહેરછ ચાંદણાને ત્યાંના - પારસીઓએ એક લેખ લખી આપેલ, તે “તવારીખે નવસારીમાં”
પૂ.૨૦૩-૨૦૪ ઉપર છપાય છે, તેમાં મહેરજીને બદલે મિહિરજી, નેને બદલે નિ, કેલને બદલે કુલ, છીએ તે બદલે છે, પાસે ને
બદલે પાસિ, કરે ને બદલે કરિ, બેશીને બદલે મિશિ એવાં . રૂ૫ છે.
એક પારસી પુસ્તકમાંથી. સંવત ૧૭૧૮માં લખાયેલા પુસ્તકમાંથી જુનાગઢ બહાવદન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
બદલે પિસિન લને બદલે તેમાં મહેરીને અને
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૩
કાલેજના પ્રોફેસર હાડીવાળા પારસી તવારીખના નિબંધમાં નીચેને ઉતારી આપે છે.
‘હવે સંવત ૧૭૧૮ વાળી જુની કેતાબમાં નીચે પ્રમાણે એ નોંધ લખેલી મળે છેઃ
“શ્રી આતશ મીહીરામ તુસારીમાં પધારેઆ તેનું વરસ તથા રોજ મહીનુ લખેઉ છી” (લાલ સહીનું મથાળું).
“સંવત ૧૪૭૫ વરખે માહા શેહેરેવર રાજ મેહેસપંડ આખાડ સુદ ૫) મુધે શ્રી આતશમીહીરામ ગડું બાર માહા થાનક પધારેઆ. શજાણુથી વાસદી આવેઆ પછી તાંડાંથી ખેહેદીની અનજમન મળી તુસારી લે આવેઆ. આ લખેવું તે પાછુ ઈજશનીનું દસતુર હમજીઆર રામ શંજાણાનું કદીમ જીનું પાથુ હતુ. તે જોઈ લખેઉ છી..” (કાલી શાહીમાં.)
(મુંબઇ સમાચાર તા. ૨૦–૧૧–૧૩)
આત્ર પુરાવા જોતાં સંવત્ ૧૭૦૦ પછી પણ લેાકવ્યવહારમાં છેક સુરત જીલ્લા સુધી ‘છે' તે ખલે ‘ખ્રિ’' વગેરે કારવાળાં રૂપ વપરાવાં ચાલતાં રહેલાં જણાય છે. વડાદરાના નાકર કવિએ સંવત્
×ઉપરના બધા ઉતારા જૈન નહિ એવા લેાકેાના લેખના છે. જૈનાના પુસ્તકમાથી પૂરાવા આપતાં “ એ તેા જૈનભાષા છે” એમ લાગવાના સંભવ છે ાણીને જૈન ભંડારનાં ઢગલાબંધ પુસ્તકાના જાણી જોઈને અહી ઉપયોગ કર્યા નથી.
*‘પ્રાચીન કાવ્ય'ના સંપાદકે નાકરને સંવત્ ૧૭૦૦માં થયેલા માન્યા છે, પણ તદ્દન ખાટું છે. નાકરનાં બધાં કાવ્યોમાં સ્પષ્ટ રીતે સેાળસે ની આસપાસની સતા લખાઇ છે અને તેની ભાષા પણ સેાળસેના કાળની ભાષાને મળતી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
૧૬૦૧માં ભારતનાં વિરાટ વગેરે પર્વો ગુજરાતીમાં રચ્યાં છે, એની સંવત ૧૭૧૧માં લખાયેલી પ્રતિ મારી પાસે છે, જેમાં ઇકોર ઉકારવાળાં બધાં રૂપ ફેરવીને એકાર આકારવાળાં બનાવી દીધાં છે. એજ પ્રમાણે સંવત ૧૬૨૪માં રચાયેલું અને સંવત ૧૭૧રમાં લખાયેલું વસ્તાનું શાતિપર્વ, સંવત ૧૭૧૪માં લખેલે વજીઆ કવિકૃત “સીવરા મંડપ, સંવત ૧૭૧૭માં લખાયેલું ફૂઢા કવિકૃત રૂક્ષમણી હરણ” એ વગેરે ગ્રંથમાં કાર ઉકારવાળાં રૂપને બદલે એકાર આકારવાળાં રૂપ છે. એ ઉપરથી એવી ખાત્રી થાય છે કે સંવત ૧૭૦૦ પછી લેકમાં ઈકોર. ઉકારવાળા ઉચ્ચાર ચાલતા હતા, પણ શિષ્ટજનમાં એકાર આકારવાળાં રૂ૫ રૂઢ થઈ ગયાં હતાં. અને એ કાળના લેખકે તેમજ કવિઓ એ નવાં રૂપને પ્રમાણભૂત માનતા હતા.
આ અને આવા પ્રસિધ્ધમાં આવેલા અને પુરાવા જેવા પછી શું આપણી ખાત્રી થાય એવું નથી કે સોળમા શતકની ભાષા તે હાલની ગુજરાતી ભાષા જેવી નહિ પણ તેના પૂર્વ સ્વરૂપની ભાષા હતી. અને ઈકોર ઉકારવાળાં રૂપ તે જેનભાષાનાં નહિ પણ જૂની ગુજરાતી ભાષાનાં છે. ઉત્તર ગુજરાત અને કાઠિયાવાડના કેટલાક ભાગમાં તિ હજુ સુધી કેટલાક જૂના શબ્દો અને જૂનાં રૂપો વપરાય છે.
સાંકળવાસી” એમ કહેવાને બદલે “સાંકળ વાખી,” “ કહે છે” ને બદલે “કિસિ મેવાને બદલે મૂવું એ આવ્યા એને બદલે ઈ આવ્યા, “એમનું એને બદલે જીમનું એવા ઉચ્ચાર હજી ચાલે છે. ભીખ માગવા ફરતા ઉત્તર ગુજરાતના બ્રાહ્મણે “શંકર વસિરે ક્લિાસમાં એ પદ લલકારે છે, ઉત્તર ગુજરાતના રસોઇઆ મુદ્દે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
મુંવાડુ, મહેરા, એવા ઉચ્ચાર કરે છે, ચતર જેવા એકાર, એકારને અતિક્રમ કરનારા પ્રદેશમાં પણ વાપરી જેવી પાછળ પડેલી જાત (કે જે હમેશ આચાર વિચારમાં તેમજ ભાષામાં પણ જમાનાની પાછળ હોય છે તે) હજુ પણ બેસી રહે કહેવાને બદલે “બિશિ રહે,' પિશિ ગઈ એવા ઉચ્ચાર કરે છે. શું આ બધા ઉપરથી એમ નક્કી થતું નથી કે ઇકાર ઉકારવાળાં રૂપ તે ગુજરાતી ભાષાનાં પૂર્વરૂપ છે અને એ બદલાયેલ કાળ તે બહુ પાસેને કાળ છે.
નરસિંહ મહેતા સોળમા શતકની શરૂઆતના કવિ છે અને સોળમા શતકની ભાષા હાલની ભાષા કરતાં જુદું રૂપ ધરાવતી ભાષા છે, તે નરસિંહ મહેતાની કવિતા વીસમા શતકની ગુજરાતી, ભાષામાં હોય તેવી છે એનું કારણ શું કારણ છે. નરસિંહ મહેતાની નહિ એવી ઘણી કવિતા નરસિંહ મહેતાના નામ પર ચઢી ગઈ છે. રા. છગનલાલ વિદ્યારામ રાવળે સં. ૧૭૦૮માં થયેલા કવિ વિશ્વનાથ જાની કૃત હારમાળાની લખેલી પ્રતિ શોધી કાઢી છે. એની હકીક્ત આપતાં “ગુજરાત શાળાપત્ર પૃ. જેમાં તેઓ લખે છે કે “આ હારમાળાનું કાવ્ય બ. કા ના છઠ્ઠા ભાગમાં નરસિંહ મહેતાના નામથી પ્રસિદ્ધ થયું છે.” “વૈષ્ણવજન તો તેને કહીએ,
જે પીડ પરાઈ જાણે;” એ પદ બ્રહત કાવ્યદેહમાં નરસિંહ, - મહેતાને નામે પ્રસિદ્ધ થયું છે, તેમાં અને મંદિરમાં ગવાતાં પર
સંગ્રહની મારી પાસેની જૂની પ્રતિમાં નીચે પ્રમાણે ફેર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
બુ. કાવ્યદેહનની છેલ્લી ટુંક,
લખેલી પ્રતિ. વિણ લેભીને કપટ રહિત છે, નિર્લોભી ને કપટ રહિત (છે) કામ ક્રોધને નિવારે; કામ ક્રોધને માર્યારે;
ભણે નરસૈએ તેનું દરશન કરતાં, તે વીષ્ણવનાં દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે. વૈષ્ણ, કુળ ઈકોતેર તાર્યારે વિષ્ણુ. (કાવ્ય દેહનમાં આ પદ અહીં * ( લખેલી પ્રતિમાં તે પૂરું થાય છે )
આગળ લંબાય છે.) માયા માહે લેપાએ નહીને,
ધરે વઈદરાજ મનમાંહારે; રામ નામ શું તાલી રાખે, અડશેઠ તીરથ મનમાં હારે. વી. અદિ અંત એ વીષ્ણવ કહાવે, ઈ છે તેને ધરમરે; એણું વીધે સાધે હરી લેવા, ફરી નહી જનમને કરંમરે | વી. "ધ્ર પહેલાદ અમ્રીખ વીભીષણ, નારદ વીષ્નવ કહાવેરે; શુખજી શરખા ધાંન ધરે તે, ફરી ગરજવાસ ન આવેરે. વી. હુ બાલક અગનાન મતી છઉં, કેમ કરી કાહાવુ શાચરે; ભગત વાછલ પરભુ બ્રદ તમારૂ, કરજોડી કહે વાછરે છે વીના
સાધારણ બુદ્ધિથી આપણે સમજી શકીએ કે નરસિંહ મહેતા તાપી નદીની પ્રાર્થનાનું પદ રચે એ સંભાવિત નથી; પણ મારી પાસેની એક પ્રતિમાં તાપીના એક પદની નીચે “કહે નરશે હું એટલું માગુ, જનમ જનમ તાહરે પાછા આ પ્રમાણે નવી ગુજરાતીના કાળના ખરા ખોટા ઘણું નરસૈયા નરસિંહ મહેતામાં ભળી ગયા છે. એ પહેલું કારણ છે. બીજું કારણ નવી ગુજરાતીને કાળ ચાલતે
મનમાં છે ત્યાં તનમાં હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
૭
થયા તે પહેલાં લખાયેલી નરસિંહ મહેતાનાં પદની કાઈ પ્રતિ મળતી નથી, તે છે.
પ્રકાર
ઉકારવાળા શબ્દો
સત્તરમા શતકમાં જૂની ગુજરાતીને યુગ ખદલાઇ ગયા પછી નવા યુગના ગાનારાઓને તેમજ પદાને ઉતારા કરી લેનારાઓને અમાં ગુચવણુ કરનારા જૂના કાળના સાચવી રાખવાની જરૂર નહેાતી, ભજનના રાગ, અ અને સરળતા એજ એમને જોઇતુ હતું, ને ઉચ્ચારના સ્વાભાવિક પ્રવાહમાં તેટલુંજ સચવાતું હતું. નરસિંહ મહેતાની પેઠે શ્રીધર, ભાલણુ, ભીમ, નાકર અને બીજા ઘણા જૂના કવિઓના કાવ્ય ભાષાના નવા યુગમાં નવું રૂપ પામીને ગવાયાં છે અને નવું રુપ પામીને લખાયાં છે. ભાષાના જૂના યુગમાં લખાયેલી પ્રતીએ મળતી જાય છે તેમ તેમ આ વાત વધારે વધારે અજવાળામાં આવતી જાય છે.
સંવત્ ૧૫૪૧માં સિદ્ધપુરમાં થયેલા ભીમ કવિએ ‘ રિ લીલા ઘેાડશ કળા' નામનું કાવ્ય રચ્યું છે. એ કાવ્યની સંવત્ ૧૬૮૫માં લખાએલી પ્રતિ ઉપરથી સાક્ષરશ્રી નવલભાઇએ સન ૧૮૭૩નાં ગુજરાતશાળાપત્રમાં જૂની ગુજરાતીભાષાના નમુના તરીકે ચૈાંડા ઉતારા પ્રસિદ્ધ કર્યાં છે, તે અને બૃહત્ કાવ્યદોહન ’માં એ આખુ કાવ્ય પ્રસિદ્ધ થયું છે એ બેઉના નમુના આ પ્રમાણે છે.
:
* આ પ્રતિ ‘ગુજરાત વર્નાકયુલર સોસાયટી'માં હોય એમ લાગે છે. “સાસાયટી’ની એક્સમાં આ કાવ્યની સંવત્ ૧૫૭૪માં લખાયેલી પ્રતિ પણ છે, એવુ નનેવારી ૧૯૧૪ના ‘બુદ્ધિપ્રકાશ’ ઉપરથી જણાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
ગુજરાત શાળા પત્ર (સન ૧૮૭૩) બૃહત્ કાવ્યદોહન ભા
થા.
.:
વર્ષ સહસ્ત્ર અગિયાર શ્રીરામ, કરી રાજ્ય પહેાતા નિજ ધામ; સિહાસન એટા કુશ રાય, તેહ તણેા માટા મહિમાય, ૪૮ તેહ તણા પુત્ર પૌત્ર અનેક તેહતા કયમ કરૂ વિવેક. Aબ્દ એક હવા આકાશ, કસ તાહો કરશે નાશ, સમ્યક વેરી જાણે તેહ. એના ગર્ભ આઠમા જેહ ૧૭: આવ્યા ક્રોધે. કંસ ભૂપાળ, વેગે કરાને સાથું બાળ; પગે સાહિને કરે વિનાશ, તેટલે કન્યા ગઇ આકાશ, ૬૮ મુખ જોયું. માસીતણું
વને અંગુઠા ચ; સિંહતણે ચેર પરોણા જાણે આવ્યા હ` ૯૨. મુક ચૂક કેશવ તમ દાસ, વળી નહિ આવુ તારે પાસ.
વરશ સહસ્ર અગ્યાર શ્રીરામ, રાજ્ય કરી પુર્હુતા નિજ ઠામ, સિંહાસન મ ુષ્ઠિ કુશ રાઇ; મોટુ તેહ તણા મહિમાયિ. તેહનાં પુત્ર પૌત્ર અનેક, તેહ તણુ ક્રિમ કહુ વિવેક. સંખ્ય એક હૌઉ આકાશ, કસ તાહાર કરસ નાશ, સમ્યક કૌરી જાણે તેહ, એનુ ગરભ આસુ જેહ, આવ્યુ તેહાં કંસ ભૂપાલ, ક્રોધ કરીનિ લીધું ખાલ, પગિ સાંહીનિ કરિ વિનાશ, તૈલિ કન્યા ગઇ આકાશ ૭૦ સુખ જોઇ. માસી તણુ
વનિ ગુરુચરણ, સિંહ તણી થ્રિષ્ટિ પરહુણુ જાણે આવ્યું હરણુ. ૮૬ મૂકે સૂંકિ કેશવ તવ દાસ, વલી નહી આવ્યૂ તાહારી
પાસ. ૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
આવો ફેરફાર છાપનારાઓએ જ કર્યો હશે એમ માની લેવું જરૂરનું નથી. જૂની પ્રતઓમાંજ આવો ફેરફાર કરી લીધેલ હોય છે અને આપણે પોતે નકલ કરવા બેસીએ તો પણ તેમ કરીએ એ સ્વાભાવિક છે. લખનારે “અક્ષરશઃ ઉતારે કરવાનું છે” એ પ્રમાણે ખાસ ધ્યાન ખેંચવામાં આવ્યું ન હોય તે લખનાર દરેક પ્રાત ઉતારતી વખતે પોતાને શુદ્ધ લાગે એવું રૂપ આપવાનો પ્રયત્ન કરે છે. જૂના કવિઓનાં કાવ્યાની અઢારમા ઓગણીસમા શતકમાં જે જે નકલે કરાઈ છે, તે તે દરેકમાં આવા ફેરફાર કરેલા છે. એકલા બ્રાહ્મણવર્ગના કવિઓનાં કાવ્યોજ નહિ, જૈન કવિઓનાં કાવ્યો પણ વધતા ઓછા રૂપાંતરથી બચવા પામ્યાં નથી. સંસ્કૃત પંચેપાખ્યાન ઉપર ગુણમેર નામના જૈન કવિએ સં. ૧૬૦૦ની આસપાસમાં જૂની ગુજરાતી ભાષામાં પંચેપાખ્યાન રચ્યું છે. એ કાવ્યની બે પ્રતિઓ મને મળી છે. એક પ્રતિમાં જુની ગુજરાતીનાં રૂપ છે છે અને બીજીમાં આખી વાર્તા નવી ગુજરાતીમાં લખી છે. નમુને
આ પ્રમાણે છે. | પહેલી પ્રતિમાં.
બીજી પ્રતિમાં. રાય કહિ સુત દૂયા ગુણ, રાય વખાણે સુતને ભણી, મંત્રિ એક બેલિઉ ઇમસુણું; મંત્રી એક બોલ એમસુણી; લોકવિવહાર ન જાણુઈકસિઉ કાચાર ન જાણે કસુ, તેહ ભણિઉ નવિ કહીઈ તેહ ભણે નવી કૈએ કસુ.
તિસિઉ; કવિતા તે જે મુહિ ચરબસ, કવી તે જે મેહે ચરબો. રૂપી તે લાવણ્ય ખરૂ. રૂપે તે જે લાવણધરો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૩
લેઢિ જે
8
વિ
તે નર
પડત આદરે
નાટક તે જે જાણઈ. ભાવ, નાટક તે જે ભાવ વીચાર પંડિત તે જાણુઈ પ્રસ્તાવ. પંડી તે જાણે વેહેવાર. લાકવિહાર જાણુઇ જે રીતિ. લેહેવારજ જાણે રીત, તે સવિકહિ ઊપાઈ પ્રીતિ; તે સરવેકહિ ઊપાઈ પ્રીત તે નર યશ પામઈ જગ ઘણું, તે નર જસ પામે જગ ઘણુ, જે વિવહા૨ લઈ જન જે વીવહાર લેહે જન તણું
તણું. ૮૭ લેહિ જે જાણઈ યુરિ લેકરૂઢ જે જાણે ધુરે, તે નર અર્થ લીલા કરિ; તે નર અરથ લીલાએ કરે કલેશ સહસ્ત્ર પંડિ જુ વરઇ, કલેસ સહીસ પંડીત આદરે તુહિ અર્થ પૂરૂ નવિસર.૮૮ હે અર્થ પુર નવી સરે.
ઘણું જૈનધર્મગ્ર પર જૂની ગુજરાતીમાં ટીકાઓ લખાયેલી હોવાથી પ્રાકૃતની પેઠે જૂની ગુજરાતી ઉપર પણ જૈનેની કંઇક ધર્મભાવના બંધાઈ છે. એથી જૈનગ્રંથની ભાષાનું રૂપાંતર થોડું થયું છે. છતાં નવી પ્રતિઓમાં વધતું ઓછું રૂપાંતર તે થયું જ છે.
આ રૂપાંતરને ભેદ સમજી નહિ શકનારા લેખક નવી પ્રતિઓની ભાષા ખરી માનીને સંવત ૧૩૧૫ની ભાષાને નમુને આ બતાવે છે –
ગામ કુકડીએ કર્યો માસે, સંવત તેરેપના માં” તેમજ સંવત ૧૪૧રની ભાષા તરીકે ગૌતમરાસામાંથી આવા નમુના આપે છે.
પર પરવસતા કાંઈ કરીએ, દેશ કેશાન્તર કાંઈ ભજે. ક્વણુ કાજે આયાસ કરો, પ્રહ ઉઠી, ગોયમ સમરી જે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
કાજ સર્વ તતખણ તે સી, નવનિધિ વિકસે નાસ ઘરે. પણ ચઉદહસે બારોત્તર વારિસે, (ગાયમ ગણધર કેવળ દિવસે) ખંભનયર પ્રભૂપાસ પસાયે, કિ કવિત ઉપગાર (કરો) પરે”
આમાં બ્લેક ટાઈપમાં લીધેલાં રૂપ એ કાળની ભાષામાં હોવાં શકય છે કે કેમ, તે એ લેખકો જાણતા હોય તે જૂની ભાષાના નમુના તરીકે આવાં વાક્ય રજુ કરે નહિ.
લખવાની પેઠે કાચ્ચારના પ્રવાહમાં પડેલાં કાવ્યોની ભાષા કેટલી ફેરવાઈ જાય છે તે જોઈએ તે રાણકદેવીના દુહા કાઠિયાવાડમાં હમણાં બોલાય છે તેમાં અને જૂનાં પુસ્તકોમાં સંગ્રહાયેલા મળે છે તેમાં આ પ્રમાણે ફેર પડે છે.
લોકચારમાં. અમારા ગઢ હેઠ, કેણે તંબુ તાણિયા; સધરે મેટે શેઠ, બીજા વર્તાઉ વાણિયા. ગોઝારા ગિરનાર, વળામણ વેરીને થો. મરતાં રાખેંગાર, ખરેડી ખાડે નવ થયો. વારૂ શહેર વઢવાણ ભાગોળે ભગાવો વહે; (આટલાદિ) ભગવતે ખેંગાર, (હવે) ભોગવ ભોગાવા ધણું.
જુનાં પુસ્તકમાં. રાણું સબે વાણિયા, જેસલું વડુહ સે; કહુ વણિજડુ માડિઉં, અમ્મીણ ગઢ હેઠિ. તઈ ગટુઆ ગિરનાર કાહુ, મણિ મત્સર ધરિઉ;
મારીત ખંગાર, એક સિહ ન ઢાલિઉં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
પર
વાટી ત૬ વઢવાણ, વીસારતાં ન વિસરાઈ
સેના સમાં પરાણ, ભેગાવહ તઈ ભગવઈ. ચંદનમિલિયાગિરિની વાતમાં – * કિહાં ચંદન મલિયાગિરિ, કયાં ચંદન મલીયાગરી, કિહાં સાયર કિહાં નીર; જ્યાં સાયર કયાં નીર; જે જે પડઈ વિપત્તડી, જ્યમ જ્યમ પડે વિપત્તડી, તે તં સહઈ સરીર. ત્યમ ત્યમ સહે શરીર.
ભડલીવાક્યના દેહરા ૫૦૦-૬૦૦ વર્ષ ઉપરના હોવ જોઈએ એ હરકોઈને કબુલ કરવું પડે તેવું છે. એ દેહરા હાલની ગુજરાતીમાં હોય તેવી રીતે લેકે બોલે છે, અને છપાયા છે તે પણ તેવાજ છે. એક બ્રાહ્મણ પાસેથી મને એની જૂની હસ્તલિખિત પ્રતિ+ મળી છે, તેમાંને નમુનો આ પ્રમાણે છે.
જઉ પુણ્ય દિયર ઉગમણુઈ, શ્રાવણિ ગજઈ મેહ; સોલે પુરે અંબરહ, મહીયલી જલ રેલેઈ 1 જલચર જલ ઉપરિ ભમઈ શ્રાવણ ઉચિ જેયંતિ; પુર અંઢાર મ િઘણહ, જલ યલિઈ કરેઈ ને ૨૩ સિંહ શુકલ શ્રાવણ જઉ આવઈ, તુ જલહર મૂલિથુ જાઈ
*આ દેહરે શામાંથી ઉતારી લીધો છે તે મારા સમરણમાં નથી.
આ પ્રતિનાં આગળ પાછળનાં પાન તૂટક હોવાથી લખ્યા સાલ મળી નથી. પ્રતિ ઘણી અશુદ્ધ છે, એટલે ભાષાના નમુના તરીકે નહિ પણ ફેરવાએલાં વાક્યના મૂળ રૂપનું ભાન કરાવનારા નમુના તરીકે થોડાં વાક્ય
આપુ છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
પર્વ
વરિસઈ મેહ તુ અતિ વરસેઈ આસો કાતિગ રોગ કોઈ 1 ૨૬ શ્રાવણ ચૌદસ અદા ભદા, તુ મણઆ કરિ બહુ આનિંદા મહીયલી નવિ નીપજીયા કણીયા, અન્ન મા વેચસિ થઈસિ રમણીયા | શ્રાવણ માસિ અમાવસિ, જઈ નવિ વરસસિ મેહે; તુ તું જાણે ભડલી, જસે ગયા અને N જઈ અજૂઆલી ભાદ્રવઇ, પંચમિ જલહત દેઈ, તું જાણેવું ભડલિ, મેહજિ આવિ છેહ . જઈ નવિ વુઠઉ અંબર, પુણુ ઉગિઉ અગથિ; તાં જાણેવું ભદલી, પુવી નીર ને અસ્થિ 1. સતમિ ભદ્રવઈ તણું, ભડલી નવિ વરસે; ગેજ વીજ ન બીજહ હઈ, કાલહ ગયુ ગણેઈ 1 ૭૭. ભાદવડઈ વડલા રમઈ, જજલાં નાહ કરંતિ; તુ તું જાણે ભદલિ, જલ જગિ ઘાડવું હુંતિ ”
તુલસીદાસ અને કબીરના દોહરા ગુજરાતીમાં રચાએલા ન હોવા જોઈએ એ દેખીતું છે, છતાં તે દેહરા ગુજરાતીમાં હોય તેવી રીતે લોકે બોલે છે.
ભાષાના નવા યુગમાં જૂની ભાષા લખતાં બોલતાં રૂપાંતર કરી લેવાય એ તદન સ્વાભાવિક છે. નરસિંહ મહેતાનાં પદોનું તેવું રૂપાંતર થયું છે, ને એ રૂપાંતર થયું છે તેથી જ તે અત્યાર સુધી ચાલતાં રહ્યાં છે.
નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હતી એમ માનીએ તો ભાલણ વગેરે નરસિંહ મહેતાની પહેલાંના અને ભીમ વગેરે નરસિંહ મહેતાની પછીનાં કવિઓનાં કાવ્યો જૂની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
ભાષામાં લખેલાં મળે છે તેનું કારણ શું આપી શકાશે નરસિંહ મહેતાની આગળપાછળના કવિઓ જૂની ગુજરાતીમાં કાવ્ય રચે ને નરસિંહ મહેતા વીસમા સૈકાની નવી ગુજરા-- તમાં કાવ્ય રચે એ શું બનવાજોગ છે ?
સોળમા શતકની ભાષાની ખાત્રી ભર્યા સેંકડે પુરાવા વિદ્યમાન છે, છતાં તે બધા પૂરાવા બાજુ પર મૂકીને બુદ્ધીથી જ વિચાર કરીએ કે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી જ હતી તે નરસિંહ મહેતાના સમકાલિન કે પહેલાંના બ્રાહ્મણવર્ગના કવિઓનાં ઝાઝાં કાવ્ય મળતાં નથી એનું કારણ શું છે? ગુજરાતી ભાષામાં કાવ્ય રચવાનું શું નરસિંહ મહેતાએજ શીખવ્યું ? જે લેકમાં
જ્યોતિષ, વ્યાકરણ, અને વૈદ્યક સુધ્ધાં પદ્યમાં રચવાને પ્રઘાત પડી ગયો હતો, તે લોકાની લોકભાષા અને તે પણ કેટલાંક શતકથી ચાલતી આવેલી લોકભાષામાં કાવ્ય રચવાને કાઈને વિચારજ ન થાય એ શું બનવાજોગ છે ? નરસિંહ મહેતાની પછીના. કાળે સેંકડે કવિઓ થયા છે તેમ નરસિંહ મહેતાની પહેલાં ના કાળે પણ ઘણું કવિઓ થયેલા હોવા જ જોઈએ. જે નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષા જેવી હોત તો એમાંના ઘણું. કવિઓનાં કાવ્ય આપણા વખત સુધી અવશ્ય જળવાઈ રહ્યાં હેત. તેમ થયું નથી એ બતાવી આપે છે કે વચ્ચે કોઈ એવી ગળણું આવી ગઈ છે કે જેમાંથી ગળાઈ આવવાનું ઘણુઓથી બની શકયું નથી.
આગળણી તે ભાષાને મો અવતાર છે. સત્તરમાં શતકમાં ભાષા નવું રૂપ પામી તે વખતે જૂના જે કવિઓનાં કાવ્ય અનાયાસે રૂપાંShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
તર પામી જાય એવાં સાદાં ને સરળ હતાં તે કાવ્ય લેકામાં ચાલતાં રહ્યાં અને જે કાવ્ય કઠણ શબ્દને લીધે દુધ અને રૂપાંતર થઈ શકે તેવાં નહિ હતાં તે પેઢી દર પેઢી ખળાતાં ખળાતાં લુપ્તપ્રાય થતાં ગયાં. નરસિંહ મહેતાનાં કાવ્ય સરળ હોવાથી તે સહજમાં રૂપાંતર પામી ગયાં, તેની સિક્તા અને નરસિંહ મહેતાની ભક્ત તરીકેની ખ્યાતિએ એ કાવ્યોને વગ વધાર્યો અને સત્તરમાં શતકમાં ગુજરાતમાં ફેલાયેલા વલ્લભી સંપ્રદાયે શૃંગારભકિતનાં કાવ્યો માટે લેકમત બહુ અનુકૂળ કરી આપ્યો એથી ભાલણ ભીમ જેવા રસિક કવિઓનાં કાવ્ય કરતાં પણ નરસિંહ મહેતાનાં પદો લેકમાં વધારે પ્રચલિત રહ્યાં.
સોલમા શતકની ભાષાને સત્તરમા કે અઢારમા શતકની ભાષામાં ફેરવાઈ જવાનું જેટલું અનુકૂળ હતું, તેટલું પંદરમાં કે ચૌદમા શતકની ભાષાને અનુકુળ નહતું. એ શતકોમાં તેની ઉપરનાં શતકોની રજપૂતરાજ્યકાળની સંસ્કૃતિની છાયા જળવાઈ રહી હતી. એકલાં ઇકાર ઉકારવાળાં રૂપજ નહિ પણ અપભ્રંશ ભાષાના ભાવ પ્રરિત શબ્દો પણ એ કાલે પ્રચલિત હતા. લખવા વાંચવાના વલણ માત્રથી વગર પ્રયાસે નવી ગુજરાતીનું રૂપ લઈ લે એવી એ ભાષા નહતી. અંધકાર યુગનાં નવાં શતક ઉતરતાં ગયાં તેમ તેમ એ ભાષા વધારે વધારે દુષ્ય લાગતી ને તજાતી ગઈ. વીસમા શતકના વાંચનારાઓને ચૌદમા શતકનાં કાવ્યો મળતાં નથી તેનું કારણ આ છે.
સમયને વિચાર કરીએ તે નરસિંહ મહેતાના કાળ અને હાલના કાળ વચ્ચે લગભગ ૪૫૦ વર્ષનું અંતર છે. આટલા લાંબા વખત
સુધી એક પ્રજાની ભાષા, અને તે પણ જે પ્રજા ઘણા અનિષ્ઠ સ્થિત્યંતShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________
રોમાંથી પસાર થઈ છે તે પ્રજાની ભાષા એક સરખી ચાલતી રહે એ શું બનવાજોગ છે? હરકેઈ પ્રજા અજ્ઞાનાવસ્થામાંથી પસાર થતી હોય છે તે વખતે તેની ભાષાનું અશુધ્ધ રૂપાંતર થવાનું કામ બહુ ઝપાટાબંધ ચાલતું રહે છે. આવી વખતે એ પ્રજાની ભાષા ઉપર વ્યાકરણ કે કોષનું નિયમન હોતું નથી, તેમ શિષ્ટજનનાં આદર્શરૂપ વાકયો પણ તેમને અલભ્ય થઈ પડે છે. બીજા બોલતા હોય તેમ બોલવું,” એ એકજ ધોરણ ઉપર તેમને દરવાવાનું હોય છે. અમદાવાદના સુલતાનોના અમલમાં ગુજરાતી પ્રજા આ સ્થિતિમાં હતી. ઉત્તર ગુજરાતમાં મુસલમાનોનું જોર વધી પડવાથી ત્યાંનાં ભરછક વસ્તીવાળાં ગામ ભાગી ભાગીને લેકે સુરત ભરૂચના દુરના પ્રદેશમાં નાસતા હતા. પછી પાછાં જુનાગઢ અને ચાંપાનેર પણ તૂટયાં ને ગુજરાત કાઠિયાવાડમાં સર્વ સ્થળે નાસભાગ ચાલી. પિતાને જીવ, પિતાનાં સગાંસંબંધીઓની આબરૂ, પિતાનો ધર્મ અને બની શકે તે પિતાની માલમીલકત સંભાળવી એજ દરેકના ચિંતનને મુખ્ય વિષય થયો. શાસ્ત્રાભ્યાસ અને જ્ઞાન ઘરમાં પેસીને ગોખી રાખનારા સિવાય બીજાઓને માટે અલભ્ય થયું. આવા કાળમાં ભાષા જેવાતેવાજ રૂપમાં જળવાઈ રહે એ શું બનવાજોગ છે? એક પછી એક પેઢીઓ અભણ અવસ્થામાં પસાર થતી ગઈ તેમ તેમ ભાષા નવું નવું રૂપ પામતી ગઈ. સુલતાની રાજ્યકાળનાં ત્રણસેં વર્ષમાં ગુજરાતી ભાષાના બે અવતાર થયા તેનું કારણ આ છે. આ કારણને લીધેજ નરસિંહ મહેતાના કાળની ભાષા હાલની ભાષાનું પૂર્વ રૂપજૂની ગુજરાતી ભાષા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #67
--------------------------------------------------------------------------
________________
પ૭
ઢિવિ –ગુજરાતી લિપિ કયારથી પ્રચારમાં આવી એ નક્કી કરવાને આપણું ભાષાશાસ્ત્રીઓએ કશો યત્ન કર્યો નથી. “વિમલ પ્રબંધમાં લિપિઓની ગણના કરતાં કવિ ગુજરાતી લિપિ ગણાવે છે, એટલે સેળમા શતકમાં ગુજરાતી લિપિ લિપિઓની ગણનાઓમાં ચાલતી આવેલી હોવી જોઈએ. એ સમયે કેટલાં શતક આગળ વધારી શકાય એવું છે, તે નક્કી કરવાનું કશું સાધન નથી. ગુજરાતી ભાષામાં લખાએલ ચૌદમા શતક સુધીના લેખ આપણને મળી શકે છે, પણ છેક સત્તરમું શતક પૂરૂં થતા સુધી ગુજરાતી લિપિમાં લખાએલે કોઈ લેખ આપણે જોઈ શક્તા નથી. 'સંસ્કૃત લખવાને મહાવરે નહિ ધરાવનાર કઈ લખનારે પિતાના ઉપયોગને માટે એકાદ પુસ્તક ઉતારી લીધું હોય, તો તે લખનારનો મરડ જુદો જણાઈ આવ્યા વગર રહે નહિ. સંવત ૧૫૦૦ પછીનાં તેવા મરોડનાં કેટલાંક પાનાં મને મળ્યાં છે. એ પાનાં જોતાં એમ લાગે છે કે આ અક્ષરને માથાં બાંધીને લખવાને બદલે આખી લિટિમાં લખ્યા હોત તો તેને ગુજરાતી લિપિ કહેવાને થોડાકજ અક્ષરની નડતર રહેત. મને લાગે છે કે ગુજરાતી લિપિ પુસ્તકની લિપિ તરીકે તે સત્તરમા શતક પછીજ વપરાતી થઈ છે. તે પહેલાં તે વાણિયાના ચોપડાની લિપિ હતી, ને તેથી તે
વારિયાલિપિ” એ નામ પામી હતી. ચોપડા ગુજરાતી લિપિમાં લખાય અને કથાવાર્તા નાગરી લિપિમાં લખાય, એ તે વખતની રૂઢિ હતી. સત્તરમા શતકમાં ગુજરાતી ભાષાની પેઠે નાગરીલિપિમાં પણ ફેરફાર થયો છે. વિક્રમ સંવત ૧૬૦૦ સુધીનાં નાગરીલિપિમાં લખાયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #68
--------------------------------------------------------------------------
________________
બધા લેખ પડીમાત્રાની (પ્રતિમાત્રા) લિપિમાં છે. પડીમાત્રા, એટલે અક્ષરની ઉપર માત્રા નહિ કરતાં ડાબી બાજુપર કરવી. કે' કરવો હોય તે છે આમ નહિ કરતાં જ આ પ્રમાણે કરતા. એ કરવો હોય તો ના આ પ્રમાણે એક કાનો ડાબી બાજુએ અને એક કાને જમણી બાજુએ કરતા કરવું હોય તો જે જમણ ડાબી બાજુએ એક કાને કરી માથા ઉપર એક માત્રા કરવામાં આવતી. એ જ પ્રમાણે જે કરવી હોય તો જે ડાબી બાજુએ એક કાનો અને માથા ઉપર એક માત્રા એ પ્રમાણે કરવામાં આવતું. જૈન પાસે આ કાળનાં ઘણાં પુસ્તક મળી આવતાં હોવાને લીધે. ઘણું જણ એમ ધારે છે કે એ પડીમાત્રાની લિપિ તે જેનેની લિપિ છે, પણ એ ધારણું પણ તદન ખોટી છે. વિક્રમ સંવત ૧૬૦૦ - પહેલાં વેદ પુરાણ, કથા, વાત અને ગુજરાતી કાવ્યો સુદ્ધાં સર્વ એ પડીમાત્રાની લિપિમાં લખાતું હતું. સેળમાં શતક સુધીના શિલા- - લેબો પણ એજ લિપિમાં છે. એ કાળની લિપિજ એ હતી. નાગરી લિપિ ચાલતી થઈ ત્યારથી માત્રા એ પ્રમાણેજ લખાતી આવી હતી. જે પ્રતિ ઉપરથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે પ્રતિ પડીમાત્રામાં છે. સોળમું શતક પૂરું થતાં આ લિપિ બદલાય છે. સંવત ૧૬૦૩ શાકે ૧૪૬૯ના પ્રથમ ચૈત્ર સુદ ૪ ને ગુરૂવારે
ઈડિયન એન્ટિયુઅરી કે ભાવનગર દરબારે પ્રસિદ્ધ કરેલા શિલાલેખોનાં પુસ્તકની પ્લેટ જેવાથી આ વાતની ખાત્રી થશે. મારી પાસે ગવેદ, * સામવેદ, વૈદિક કર્મકાંડ, તિષ, પુરાણુ, કાવ્ય, વ્યાકરણ અને વાર્તાના. વિષયોનાં બ્રાહ્મણને હાથે પડીમાત્રામાં લખાયેલાં પાનાં છે. જેવા ઇચ્છનાર
હરકે તે જોઈ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #69
--------------------------------------------------------------------------
________________
લધુવાહી વાસ્તવ્ય પંડિત માહાબસુત નાનું પઠનાર્થ.” લખેલા તિ રત્નમાલા’ની ટીકાના મોટા પુસ્તકમાં ઘણે ઠેકાણે ઉપર માત્રા છે અને સંવત ૧૬૧૧ના મહા વદિ ને સામે લખાયેલું ગણેશ ચતુર્થી વ્રતોદ્યાન” એમાં કઈ કઈ ઠેકાણે પડીમાત્રા અને કઈ કઈ ઠેકાણે ઉપર માત્રા છે. સંવત્ ૧૬૨૦માં તિલકવાડાના વટપદ્ર (સાઠોદરા) જ્ઞાતિય ભટ જનાર્દન સુત હરજિનું લખેલું “રિવોરિસંવા નામ માળે, એમાં બધી માત્રા ઉપર. કરેલી છે. એ પહેલાંના કોઈ પુસ્તક કે પાનામાં બધી માત્રા, ઉપર હેય એવું મારા જોવામાં આવ્યું નથી. સંવત ૧૬૦૦ પછીના પૂર્વાર્ધનાં પુસ્તકોમાં ઘણે ઠેકાણે પડીમાત્રા કરેલી જણાય છેતેમાં પંદરમા સાળમાં શતકમાં લખાએલાં પુસ્તકમાં કોઈ કોઈ ઠેકાણે એક માત્રા બાજુ પર કરવાને બદલે ઉપર કર્યો હોય એવા દાખલા પણ મળે છે. એથી એમ અનુમાન થાય છે કે પંદરમા સલમા શતકમાં એક માત્રા બાજુપર કરવાને બદલે માથા પર કરવાનો ચાલ ચાલવા માંડ્યો અને સંવત ૧૬૦૦ પછી તે સર્વત્ર ચાલતો થયો. ગુજરાતમાં કાગળની આયાત પહેલ વહેલી કુમારપાળના વખતમાં થઈ, તે પહેલાં તાડપત્ર ઉપર લખવામાં આવતું હતું. કાગળો આવતાં લખવાનાં સાધનની મુશ્કેલી ઓછી થઈ ગઈ એટલે ઉપર માત્રા કરતાં ઉપર. નીચેની લિટિ વચ્ચે અંતર રાખવાને સંકોચ ઓછો થઈ ગયો. ઉપરની લિટિમાં લખાયેલું હસ્વ વરણુ, દીર્ઘ વરડ, જોડાયેલું ઋ અને બીજા જોડાક્ષરોને લીધે ચાલતી લિટિની નીચે કેટલાક ભાગ રોકાણમાં આવી જાય. એ એક રેકાણુ ઉપરાંત બધી માત્રા ઉપર કરવાની હોય તો નીચેની લિટિનું રોકાણું પણ નડે, અને બેવડા . રેકાણને માટે ઘણી જગા છોડવી પડે. માત્રા બાજુપર કરવા છતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #70
--------------------------------------------------------------------------
________________
પણ હસ્વ દીર્ધ ઈકારનું રોકાણ તે જેમનું તેમ રહેજ, પણ તે અનિવાર્ય હતું અને એક માત્રા એટલે તેને બહોળો ઉપયોગ પણ નહતો. ઉપર ને બદલે બાજુ પર માત્રા કરવાથી લખાણની સ્પઆતા વધારે જળવાય અને તાડપત્રનું રોકાણ ઓછું થાય એ વિચાર બાજુપર માત્રા કરવાની પદ્ધતિના મૂળમાં હોય એ બનવાજોગ છે. તેમજ કાગળો આવતાં એ અડચણ દૂર થઈ ગયેલી લાગી હોય એ પણ બનવાજોગ છે. ગમે તેમ હો, આપણે જોવાનું છે તે એટલું છે કે સંવત ૧૬૦૦ સુધીની નાગરી લિપિ પડીમાત્રાની લિપિ હતી. જૂનાને વળગી રહેવા ઈચ્છનારાઓએ સં. ૧૬૦૦ પછી પણ કઈ કઈ પુસ્તક પડીમાત્રામાં લખ્યાં છે અને કેટલાક જૈનએ તે તેને પિતાની લિપિ માની લઈને બને તેટલું તેનું અનુસરણ હજુ સુધી ચાલતું રાખ્યું છે, પણ સામાન્ય નિયમ તરીકે હરકોઈ પુસ્તકની લિપિ જોઈને અનુમાન કરી શકાય કે આ પુસ્તક સત્તરમા શતક પહેલાં લખાએલું છે કે પછી.
જૂની ગુજરાતીના કાળે કેટલાક વર્ષો લખવા બેસવાની રૂઢિ હાલના કરતાં જરા જુદી હતી. જેનો ઉચ્ચાર “ન' કરતા, એથી
જીવ, જેણે, જે જે, જમણવાર, જગત, વજ,” એવા જકારવાળા બધા શબ્દોમાં “જને ઠેકાણે “ય” લખતા. જૂની પ્રતિમાં લખાચેલા એવા શબ્દોને આપણે “પીવ, એણે, જેયો, યમણવાર, યગત, વયર એમ વાંચીએ, પણ તે કાળના લેકે તે “ધને ઉચ્ચાર “જ” કરતા હોવાથી લખેલે ‘ય’ હોય પણ વાંચતી વખતે તે જ જ વાંચતા. નું પણ એજ પ્રમાણે છે. “વરને ઠેકાણે છૂટથી “ષ લખવામાં આવતો હતો. ખાસ કરીને જ્યારે “કુને “ખ” જોડવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #71
--------------------------------------------------------------------------
________________
હે ત્યાં થી આવો “ખ” કરતા. ખાડ' લખવાનું હોય ત્યાં ધાડ' લખતા અને વાંચતી વખતે ખાડ વાંચતા, “આષાઢ, વિષ, સંતોષ
એવા શબ્દોમાં “ષ' લખતા ખરા, પણ વાંચતી વખતે તેને “અખાડ, વિખ, સંતોખ,' એમજ વાંચતા હતા. નવી ગુજરાતીના કાળે જ ને ઠેકાણે થ' લખાતે બંધ થયો, ને જાત્રા, જુદ્ધ, જશ, જમના વગેરે યકારવાળા બધા શબદોમાં “જ' હમેશ વપરાતો થઈ ગયો. ઉત્તર ગુજરાતમાં “ષીને બદલે “ખને ઉચ્ચાર પણ ચાલતો રહ્યો છે. ઉત્તર હિં, દુસ્તાનમાં “જ” અને “ખ” આપણું કરતાં બહુ વધારે છૂટથી વપરાય છે. ત્યાં તે સંસ્કૃત બેલતાં પણ “” ને બદલે “જ, ને “પ' બદલે ને બદલે “ખ” બોલે છે.
પ્રાકૃતમાં “ક્ષને સ્થાને “વ વપરાતો હતો, તે જૂની ગુજરાતીમાં પણ તેમજ વપરાતે ને “ક્ષને સ્થાને જરા જુદી રીતે ષ" એટલે “ખ” લખવામાં આવતો. “ ” અને “જુ ડુ અને , ત્ય અને છે, ૧ અને ૨ વગેરે અક્ષરે હાલના વાંચનાર ભૂલા ખાય તેવા હોય છે. ધ, થ, ને ઘ” બહુ મળતી રીતે લખવામાં આવતા ને ગો' ને સ્થાને “ઉ” લખવામાં આવતું. આ “ઉ સામાન્ય ઉથી જરા જુદી રીતે લખાતું હતું. ' આ પ્રમાણે “ઉ” કરીને તેનું માથું લિટિની બહાર રાખવામાં આવતું હતું.
કોઈ શબ્દ બેવાર લખવાનું હોય તે તે બેવાર લખવાને બદલે એક વાર લખીને તેની પાસે બગડો કરવામાં આવતું. “કામ કામના વ્યવહારીઆ' એમ લખવાનું હોય તે “કામ ૨ ના વ્યવહારીઆ
એમ લખતા. નવી ગુજરાતીમાં આ રીત બંધ પડી છે. પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #72
--------------------------------------------------------------------------
________________
હિંદમાં તા હજી સુધી અર્પવામાં સુધ્ધાં એજ રીત ચાલતી રહી છે.
અચદ્રકાર વગેરે થોડાંએક ખાસ ચિહ્ન પણ વપરાતાં હતાં. શુધ્ધતાનો દોષ આ કાળનાં પુસ્તકામાં ભાગ્યેજ હોય છે. સંસ્કૃત કે ગુજરાતી જે કાંઇ આ કાળે લખાયું હોય છે તે માટે ભાગે શુદ્ધ હાય છે. જેમ જેમ નીચે ઉતરતા જઇએ છીએ તેમ તેમ સંસ્કૃતિની અસરા નષ્ટ થતી સ્પષ્ટ દેખાઇ આવે છે. કેળવણીના નવા યુગમાં દાખલ થઇએ ત્યાં સુધીના આખા રસ્તો જાણે ઝરડાં ઝાંખરા અને કાંટા કાંકરાથી ભર્યો હોય તેવા વિકટ લાગે છે. પ્રેમાનંદના મનોહર બાગ અને ખીજા શ્રીમતાના બગીચા એ વેરાન પ્રદેશના વિસામા છે. સડક ન ખાઇ છે તે અહી સુધી છે. આ બગીચાઓ ની આસપાસના અધા ભાગ વિટ દેખાતો જોઈ ને લાંકા એમ ધારી લે છે કે આગળ બધું આવુંજ હશે. દષ્ટિમર્યાદાની પેલી તરફના લીલા પ્રદેશની રમણીયતા વિષે ધણાને કલ્પના હતી નથી તેમ એ લીલાપ્રદેશ અને વેરાન પ્રદેશની વચ્ચેની ભુમિ કેવી રસાળ છે તે પણ લાંકાના જાણુવામાં નથી. સકા હજી ત્યાં સુધી પહોંચી નથી. હમણાં એવી ગાડવણુ થવા માંડી છે કે જોવા ઇચ્છનાર સહે લાઈથી ત્યાં જર્ષી શકે અને જોઇ શકે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #73
--------------------------------------------------------------------------
________________
છvvvvvv : જૈન સાહિત્ય પરિષદ્ (સુરત) 3 - ૧૯૮૦ વૈશાખ વદી ૧ થી ચોથા
પ્રમુખ:-કવીશ્વર નાનાલાલભાઈ દલપતરામ (અમદાવાદ) તે ઉપપ્રમુખ-સ્વર્ગસ્થ પંડિત હીરાલાલ હંસરાજ (જામનગર)
મંત્રી –જવણચંદ સાકરચંદ ઝવેરી | (સુરત) ઉત્પાદકઃ-(જન્મદાતા) ચોકસી નેમચંદ નાથાભાઈ
દ્રવ્ય સહાયક ૨૦૦) મગનલાલ બદામી (કલ્યાણચંદ નારણદાસ ટ્રસ્ટ ફંડમાંથી) ૨૫૦) ઝવેરી રણછોડ રાયચંદ મેતીચંદ સુરત ૧૦૦) શેઠ નેમચંદ નાથાભાઈ ૧૦૦) ઝવેરી નગીનચંદ કપુરચંદ , ૧૦૦) ઝવેરી મગનભાઈ નગીનભાઈ , ૧૨૫) શેઠ નગીનચંદ ઝવણચંદ નવસારી
તે સિવાય ઘણું સંગ્રહસ્થાએ મદદ આપેલી છે તે માટે તે દરેકને ધન્યવાદ આપવા સાથે તેના કાર્યવાહકોને સુચના કરાય છે કે તેને હિસાબ તાકીદે બહાર પાડવો અને બીજી સાહિત્ય પરિષદ્ ભરાય તેને માટે કાળજી રાખવી જોઈએ.
વકીલ છોટુભાઈ ગુલાબચંદ તથા તેમના પુત્રોએ તથા બીજા ઘણા શ્રાવકેએ જેમ તે વખતે મદદ આપી છે, તેમ તેનું કાર્ય આગળ વધારવા પ્રયત્ન કરવો જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #74
--------------------------------------------------------------------------
________________
જૈન આગમ મૂળ સૂત્ર નિયુ કિત ભાષ્યની સાથે તેની ટીકાનુ ગુજરાતી ભાષાંતર છપાયેલ છે આચારાંગ સંપૂર્ણ – દશ રૂપિયા. પાંચ ભાગ સૂયગડાંગ —સાડા સાત રૂપિયા દશવૈકાલિક —ચાર રૂપિયા ચાર ભાગ
,,
""
""
૨૦-૦
છુટક ૧લા ભાગ-ગાા બીજો ૧૫ ત્રાજો–ચાથા શા આવશ્યક નિયુકિત પ્રથમ ભાગ રૂા. નવપદ આરાધન ગુજરાતી વ્યવહાર સૂત્ર સટીક સંપૂ છુટક ભાગ હજાર શ્લોકે
-૪-૦
૩૨-૦-૦
૧-૦-૦
""
,,
સાંકળચંદ ફકીરચંદ }
""
વિમળ પ્રબંધમાં મણિલાલ બેંકાર ભાઈ વ્યાસકૃત ગુજરાતી ભાષાની ઉત્પત્તિ વિષે વિવેચન રૂા. તથા તેની સાથે સૂયગડાંગ સુત્ર બીજો સ્ક. પ્રથમ અધ્યયનના છ ક્ર્માં કાચા પુંઠા સહિત રૂા.
૦-૪-૦
૦-૧૦-૦
આ વિવેચન દરેક ગુજરાતીને વાંચવા માટે થી જૈન વિજ્યાનઢ પ્રીં. પ્રેસ સુરતમાં શા. છેોટાલાલ નાથાલાલ કઠારવાળાએ છપાવી જૈન આશ્રમ અમદાવાદ માટે પ્રસિદ્ધ કર્યું.
જૈન આશ્રમ અમદાવાદ
સુરત ગેાપીપુરા શ્રી માહનલાલજી જૈન શ્વે. જ્ઞાન ભંડાર
nnn.....
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #75
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર.
ભાગ ૪ થે.
સ્કંધ બીજો. (સતરમું શ્રી પંડરીક અધ્યયન)
૩ નમઃ શ્રાવેતરાયા. સૂયગડાંગ સૂત્રના બીજા શ્રુતસંકધના પહેલા પુંડરીક અધ્યયનની ટીકાનું ગુજરાતી ભાષાંતર.
પહેલે શ્રુતસ્કંધ કહ્યો હવે બીજે શ્રુતસ્કંધ કહીયે છીયે. તેને આ પ્રમાણે સંબંધ છે. પહેલા શ્રુતસ્કંધમાં જે અર્થ (વિષય) ટુંકાણમાં કહ્યો તે આ શ્રુતસ્કંધ વડે ઉપપત્તિ (દષ્ટાંત) પૂર્વક વિસ્તારથી કહીયે છીએ.
તે વિધેિએજ સારી રીતે સંગ્રહીત થાય છે કે જેઓને નામ ટુંકાણમાં અને વિસ્તારથી કહેલું છે, અથવા પૂર્વ શ્રુતસ્કંધમાં જે વિષય કહ્યો, તે અહીં દષ્ટાન્ત વડે સુખથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #76
--------------------------------------------------------------------------
________________
૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
એધ થવા માટે કહે છે, આ સબંધે આવેલા આ શ્રુતસ્ક ંધમાંનાં સાત મહા અધ્યયના ગૃહીએ છીએ, મેાટાં અધ્યયના તે મહા અધ્યયના છે, કારણ કે પહેલા સ્કંધનાં કહેલાં અધ્યયન કરતાં આ બીજા શ્રુતસ્કંધનાં અધ્યયનામાં ઘણા અર્થ હાવાથી મેાટાં છે તેથી મહત્ તથા અધ્યયન એ શબ્દોના નિક્ષેપા કહે છે,
णामं ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो खलु महतंमि निक्खेवो छव्विहो होति । नि १४२
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી મહત્ શબ્દના નિક્ષેપેા છ પ્રકારે થાય છે, નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય મહત્ આગમથી તથા નાઆગમથી એમ બે પ્રકારે છે, આગમથી જ્ઞાતા (જાણનારા) પણ ઉપયાગ (લક્ષ) ન હેાય, પણ નાઆગમથી તેા જ્ઞશરીર ભવ્યશરીરથી જુદે સચિત્ત
અચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં પણ સચિત્ત દ્રવ્ય મહત્ (માટુ') ઔદારિકાદિ શરીર છે, જે એક હજાર જોજનનું માછલાનું શરીર હાય છે, પણ વૈક્રિય શરીર લાખ જોજનના પ્રમાણનુ હાય છે, તેજસ કાણુ તા લાકાકાશ પ્રમાણેનાં હાય છે, (આ બંને શરીર કેવલ સમુદ્દાત્ત વખતે હાય છે,) તેથી દારિક વૈક્રિય. તેજસ કા ગુરૂપ ચારે પ્રકારનાં શરીરા છે, તે દ્રવ્ય સચિત્ત મહતું (મેટાં) છે, અચિત્તદ્રવ્ય મદ્ગત્ તા બધા લામાં વ્યાપી અચિત્ત
12]IC
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
1
Page #77
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
nnnn
મહાત્કંધ છે, મિશ્ર તે તે તેજ મસ્યાદિ શરીર છે, ક્ષેત્ર મહત લેક તથા અલોકનું ભેગું મળીને જે આકાશક્ષેત્ર છે, તે જાણવું. કાળમહત્ સર્વ અદ્ધા (કાલ) જાણ, ભાવમહતું
દયિકાદિક શરીર ભાવરૂપપણે છ પ્રકારે છે, તેમાં ઐયિક ભાવ સંસારિક જીવમાં છે, એથી ઘણાને આશ્રય હોવાથી સાથી મટે છે, કાલથી પણ આ સાથી મટે છે. અનાદિ અનંત અભત્રને આશ્રયી છે, ભવ્યને આશ્રયી અનાદિ સંત છે, સાદિસાંત નારકની અપેક્ષા એ છે, ક્ષાયિકભાવ કેવળજ્ઞાન તથા દર્શનરૂપ છે, તે સાદિ અનંત છે, અને કાળથી મહાન છે, ક્ષાપશમિક બહુને આશ્રયી અને અનાદિ અનંત હોવાથી મહાન છે, પથમિક પણ દર્શન તથા ચારિત્ર મેહનીય અનુદયપણે તથા શુભભાવપણે હેવાથી મહાન્ છે, પારણામિક બધા જીવોને તથા અજીને આશ્રયી હોવાથી તથા આશ્રય મોટો હોવાથી તે મહાન છે, સાન્નિપાતિક પણ ઘણાને આશ્રય હોવાથી તે મહાન છે, એમ મહત કહ્યું, હવે અધ્યયનના નિપેક્ષા કહે છે, णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो मलु अझपणे मिक्खेवो छविहो होति । नि. १४३ - હવે અધ્યયનના પણ નામ વિગેરે છ પ્રકારના નિક્ષેપ દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, “અધ્યયનના નામાદિક છે નિક્ષેપ છે, તે બીજી જગ્યાએ (આચારાંગમાં) વિસ્તારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #78
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
કહ્યા છે તેથી અહીં કહેતા નથી. આ શ્રુતસ્કંધમાં સાત મેટાં અધ્યયને છે. તેમાં પહેલું પિંડરીક નામનું છે. તેના ઉપક્રમ વિગેરે ચાર નિક્ષેપા કહેવા જોઈએ. તેમાં ઉપક્રમ, આનુપૂર્વી નામ પ્રમાણ વક્તવ્યતા અધિકાર અને સમવતાર એમ છ ભેદે છે. તેમાં પૂર્વાનુમૂવીમાં આ પહેલું છે. પશ્ચાનુપૂવીમાં સાતમું છે અને અનાનુપૂવમાં તે એકથી સાત સુધી ગુણાકાર કરતાં ૫૦૪૦ થાય તેમાંથી બે બાદ કરતાં ૫૦૩૮માં કોઈ પણ જગ્યાએ હોય.
નામમાંતે છ નામ છે. તેમાં જાણવું. તે છ નામમાં ક્ષાપશમિક ભાવમાં જાણવું કારણ કે બધા સિદ્ધાંતને ભણવા ગણવા રચવાને ક્ષાપશમિક ભાવક હોય છે.
પ્રમાણચિંતામાં છવગુણના પ્રમાણમાં છે. વક્તવ્યતામાં સામાન્ય રીતે બધાં અધ્યયનમાં જૈન સિદ્ધાંતની વાત છે. અર્થાધિકાર પુંડરીકની ઉપમાએ જેનસિદ્ધાંતને ગુણસ્થાપન કરવાને છે સમવતારમાં જ્યાં જ્યાં તેને અવતાર થાય ત્યાં ત્યાં હમણું કહી બતાવ્યું છે. '
ઉપકમ પછી નિક્ષેપ આવે છે. તે નામ નિષ્પન્ન નિક્ષેપામાં પિંડરીક એવું. આ અધ્યયનનું નામ છે. તેના નિક્ષેપ માટે નિર્યુક્તિકાર કહે છે.. णामं ठवणा दंविए खेत्ते काले यः गणण संठाणे ।
भावे य अहमे खलु णिक्खेवो पुंडरीयस्स। नि. १४४ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #79
--------------------------------------------------------------------------
________________
સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન.
[પ
નામ સ્થાપના બ્ય ક્ષેત્ર કાળ ગણુના સંસ્થાન અને ભાવ એમ આઠ પ્રકારે પાંડરીકશબ્દના નિક્ષેપે છે. તેમાં નામ અને સ્થાપના એ એ સુગમ હેાવાથી તેને છેડીને દ્રવ્ય નિક્ષેપા કહે છે.
जो जीवो भविभो खलु ववज्जिकामो य पुंडरीयंमि । सो दव्वपुंडरीभो भावंमि विजाणओ भणिओ । नि. १४५
જે કાઇ પ્રાણધારણ કરનારા જીવ ભવિષ્યમાં પાંડરીક થશે તે આશ્રયી ભવ્યછે તે બતાવે ઇં. પેાતાના કર્મોના તેવા ઉદયને લીધે જે જીવ વનસ્પતિકાયમાં કમળરૂપે આંતરાવિના જા ભવમાં થશેજ તે આશ્રયી દ્રવ્ય પાંડરીકછે (ખલુ શબ્દ વાકયની શૈાભારૂપ છે) ભાવ પાંડરીક તે આગમથી પૈાંડરીક પદાર્થને જાણનારા તથા તેમાં ઉપયોગ હાય છે. એથી એ દ્રવ્ય પાંડરીકનેજ વિશેષથી બતાવે છે.
एगभत्रिए य बद्धाउए य अभिमुहियनामगोए य । एते तिनिवि देसा दव्वंमि य पोंडरीयस्स । नि. १४६ એક ભવ કર્યા પછી તરત ખીજા ભવમાં આંતરા વિના પાંડરીક જાતિના કમામાં ઉત્પન્ન થાય તે એકસવિક જાણુવે. તથા આયુ ખાંધીને મરીને તરત પુ’ડરીક જાતિના કમળમાં ઉત્પન્ન થાય તે ખીજો ભાંગેા છે. (આ એ ભેદમાં ફ્ર એટલેાજ છે કે પહેલામાં પુંડરીકનું આયુ બાંધ્યું નથી, અને ખીજામાં ખાંધ્યું છે) ત્રીજો ભાંગે તેા મરવાના એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #80
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
સમય પહેલાં પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામગોત્ર. થઈને બીજા સમયમાં આંતરાવિન પુંડરીકમાં ઉત્પન્ન થાય તે જાણવો. (ઉત્પન થયા પછી ભાવ પુંડરીક છે) આ ત્રણે આદેશ (ભાંગા) દ્રવ્ય પુંડરીકને લાગુ પડે છે.
नस्थ भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तदन्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१॥
તત્ત્વને જાણનારા પુરૂષોએ દ્રવ્ય તેને જ કહ્યું છે કે કરે ભાવ (પદાર્થના પર્યાય)નું ભૂત (પૂર્વ) અને ભવિષ્ય (પછી)નું કારણ છે. (જેમ દહીં છે તેનું દ્રવ્ય દૂધ એ પૂર્વનું રૂપ છે અને છાશ એ પછીનું રૂપ છે. તે બંને દહીંનાં દ્રવ્ય ગણાય) હવે આ પિડરીક કમળ માફક આગળ થઈ ગયેલા નિર્મળ ચારિત્રવાળા પુંડરીકનું દષ્ટાંત છે, અને મલીન ચારિત્રવાળા પતિત કંડરીકનું દષ્ટાંત નિર્યુક્તિકાર બતાવે છે, तेरिच्छिया मणुस्सा देवगणा चेव होंति जे पवरा ते हौति पुंडरिया सेसा पुण कंडरिया उ पनि.१४७॥
તે પુંડરીક અને કંડરીક ભાઈ માફક જે ભાયમાન. છે, તે પિંડરીક અને અશોભનીક કંડરીક છે, નિયુક્તિકારે. સુખની અપેક્ષાએ નરક છોડીને બાકીની ત્રણ ગતિને પુંડરિકની. ઉપમા આપી છે, કે ત્યાં કંઈપણ શોભાયમાન પદાર્થો છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #81
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
-~-
~
પણ નરકમાં તે બધાજ ગંદા પદાર્થ માટે કંડરીક છે, હવે તિર્યંચ ગતિમાં પુંડરીક છે, તે કહે છે, जलयर थलयर खयरा, जे पवरा चंब होति कंता य। जेअ सभावे अणुमया ते होंति पुंडरीया उ ॥नि.१४८॥
જલચરોમાં માછલાં હાથી મગર વિગેરે પુંડરીક છે, સ્થલચરમાં સિંહ બળ વર્ણરૂપ વિગેરે ગુણ યુક્ત છે, તથા ઉરપરિસર્પમાં મણિધારી સાપ છે, ભૂજ પરિસર્પમાં નોળીયા વિગેરે છે. બેચરમાં હસ મોર વિગેરે છે. એ પ્રમાણે કુદરતથીજ જે લેકમાં માનીતા ગણાય તે પાંડરીક માફક શ્રેષ્ઠ જાણવા, હવે મનુષ્ય ગતિમાં પુંડરીક બતાવે છે. अरिहन चक्कवट्टी चारण विज्जाहरा दसारा य जे अन्न इडिमंता ते होंति पोंडरिया उ ॥१४९॥
સર્વથી શ્રેષ્ઠ પૂજાને યોગ્ય તે અહત છે, તે નિરૂપમ રૂપ વિગેરે ગુણોથી ભરેલા છે, તેમજ ભરતખંડના છે વિભાગના સ્વામી ચક્રવત્તઓ છે, વળી જઘાચારણ વિદ્યાચાર મુનિવરે છે. તેઓ અનેક પ્રકારે આશ્ચર્ય પમાડે તેવી લબ્ધિઓવાળા મહા તપસ્વીઓ છે, તથા વિધાધર વૈતાઢ્ય પર્વત ઉપરના નગરના રાજાએ છે, તથા હરિવંશ કુલમાં જન્મેલા દશારા નામના ક્ષત્રિયે છે,
આ કહેવાથી બીજાં ઉત્તમ કુળમાં જન્મેલા ઇવાકુ વિગેરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #82
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. પણ જાણવા, તેજ બતાવે છે, જે બીજા મેટી રૂાદ્ધવાળા કેટીશ્વર મેટા શેઠીયા છે, તે બધા પિંડરીકે છે (ત શબ્દથી બીજા લેવાને કહે છે, વળી બીજા જે વિદ્યા કળાના સમૂહથીયુક્ત હોય તે પણ પાંડરીક જાણવા, હવે દેવગતિમાં ઉત્તમનું પિંડરીકપણું બતાવે છે, भवणवइ वाणमंतर जोतिस वेमाणियाण देवाणं जे तेसिं पवरा खलु ते होंति पुंडरिया उ ॥१५०॥
ભુવનપતિ વ્યંતર જોતિષી અને વૈમાનિક દેવ એ ચારે દેવનિકામાં જે શ્રેષ્ઠ એવા ઈંદ્ર તથા ઈંદ્રના સામાનિક દેવો વિગેરે છે તે પિંડરીક નામે જાણવા હવે અચિત્ત વસ્તુઓમાનું પ્રધાનપણું બતાવે છે, कंसाणं दूसाणं मणि मोत्तिय सिल पवालमादीणं जे अ अचित्ता पवरा ते होंति पोंडरीया उ ॥१५॥ - કાંસાના જે જયઘંટ વિગેરે બનાવે છે, તથા વસ્ત્રોમાં ચીનનાં રેશમી વસ્ત્રો વિગેરે તથા મણિએમાં ઇંદ્રનીલ વૈર્ય પમરાગ વિગેરે રને છે, તથા મોતીઓમાં જે રંગ આકાર પ્રમાણુથી શ્રેષ્ઠ હોય છે તે, તથા શિલાઓમાં પાંડુ કંબલ વિગેરે છે, જ્યાં તીર્થકરેના જન્માભિષેક વખતે સિંહાસન મુકાય છે. તે પ્રમાણે પરવાળામાં જે ઉત્તમ રંગ વિગેરેવાળાં હોય તે, આદિ શબ્દથી ઉત્તમ જાતિનું સોનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #83
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
તથા સેનાનાં બનેલ ઘરેણાં વિગેરે લેવાં. આ પ્રમાણે ઉપર બતાવેલાં કાંસા વિગેરેની ઉત્તમ વસ્તુઓ વિગેરે છે તે અચિત્ત પિંડરીક જાણવા.
મિશ્રદ્રવ્ય પંડરીકમાં તે તીર્થકર ચકવર્તી વિગેરે જેમણે શ્રેષ્ઠ કડાં બાજુબંધ મુકુટ વિગેરે પહેરેલાં હાય. દ્રવ્યપંડરીક પછી ક્ષેત્ર પિંડરીક કડે છે. (તે પહેલાં) -ટીપ્પણમાં આપેલી ગાથા અને તેને અર્થ કહીયે છીયે.
अच्चित्तमीसगेसुं दबेसुं जे य होंति पवरा उ। ते होंति पोंडरीया सेसा पुण कंडरीया उ ॥१॥
આ ગાથા કાક પ્રતમાં છે તેથી તેની ટીકા નથી. પણ તેને સાર આ છે કે–અચિત્તતથા મિશ્ર દ્રવ્યમાં જે ગુણેથી ઉત્તમ હોય તે પુંડરીક છે અને બાકીના કંડરીક છે.) जाई खेत्ताई खलु सुहाणुभावाई होंति लोगंमि । देवकुरुमादियाइं ताई खेत्ताई पवराई ।१५२।
જે દેવકુરૂ વિગેરે ક્ષેત્રમાં સારા અનુભાવ( રસ )થી શ્રેષ્ઠવસ્તુઓ થાય તે આધારે તે ક્ષેત્રો પણ પિંડરીક નામે ગણાય છે. હવે કાલ પંડરીક કહે છે. जीवा भवहितीए कायठितीए य होंति जे पवरा ।
ने होंति पोंडरीया अवसेसा कंडरीया उ ।१५३। Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #84
--------------------------------------------------------------------------
________________
૧૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. જે જીવો ભવસ્થિતિથી તથા કાયસ્થિતિ અર્થાત્ દેવક કે મનુષ્ય વિગેરેમાં જન્મેલા હોય અને શરીરનો રંગ વિગેરે જેટલો કાળ સુંદર રહે તે કાળપેડરીક જાણવા. બાકીના કંડરીક જાણવા. તેમાં ભવસ્થિતિમાં અનુત્તરવિમાનના દેવે પ્રધાન છે. કારણકે અવે ત્યાં સુધી શુભ અનુભાવ હોય છે અને કાયસ્થિતિમાં મનુષ્ય સારાં કામ અને સારે આચાર પાળવાથી સાત કે આઠ ભવસુધી મનુષ્યજન્મમાં પૂવેકેડી વર્ષનું આઉખું પાળીને તરત જ ત્રણ પલ્યોપમના આઉષ્યવાળા મનુષ્ય તથા દેવનું સુખ ભોગવે છે. માટે તે કાયસ્થિતિએ પિંડરીક છે. બાકીના કંડરીક છે. કાલપંડરીક પછી ગણના અને સંસ્થાન પાંડરીક બતાવે છે. गणणाए रज्जू खलु संठाणं जेव होंति चउरंसं । एयाई पोंडरीगाई होंति सेसाई इयराई ।१५४।
ગણત્રી વડે પિંડરીક ચિતવતાં દશ પ્રકારનાં ગણિતમાં રજજુ ગણિત પ્રધાનપણે હોવાથી પિંડરીક છે. દશ પ્રકારનું ગણિત આ પ્રમાણે છે. परिकम्म रज्जु रासी ववहारे तह कलासवण्णे य। पुग्गल जावं तावं घणं य घणवग्ग बग्गे यं. ११॥
પરિકમ ૧ રજજુ ૨ રાશિ ૩ વ્યવહાર,૪ કલાસવર્ણ ૫ પુદ્ગલ દ ઘન ૭ ઘનમૂલ ૮ વર્ગ ૯ અને વર્ગમૂલ ૧૦ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #85
--------------------------------------------------------------------------
________________
સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન
[૧૧
છ સંસ્થાન ચિતવતાં સમચારસ સંસ્થાન પ્રવર હેાવાથી તે સંસ્થાન (શરીરના આકાર) શ્રેષ્ઠ છે, એટલે રા ગણિત તથા સમચારસ સસ્થાન પુડરીક છે, બાકીનાં પરિકદિક ગણિત તથા ન્યગ્રાધ પરિમડલ વિગેરે સંસ્થાના કડરીક જાણવાં, હવે ભાત્ર પાંડરીક કહે છે, ओare aafar aइए य तहा खओवसमिए अ परिणामसन्निवाए जे पवरा तेवि ते चैव । नि. १५५ ।
ઔદિયકભાવમાં તથા ઔપશમિક ક્ષાયેાપશમિક પારિણામિક અને સાંનિયાતિકભાવમાં વિચારતાં તેમાં જે પ્રધાન ઓઢયિક વિગેરે ભાવે છે તે અહીં લેવા. તથા ઔદયિકભાવમાં તીર્થ - કરા અનુત્તર ઉપપાતિક દેવતાઓ તથા સેાપાંખડીવાળાં ધોળાં કમળા પાંડરીક જાણવાં. ઔપશમિકભાવમાં સપૂર્ણ મેહશાંતવાળા સાધુ જાણવા. ક્ષાયિકમાં કેત્રળજ્ઞાની લેવા, ક્ષાયેાપશમિકમાં વિપુલમતિ મન:પર્યાવજ્ઞાની તથા ચૌદપૂર્વી અને પરમાધિએ થાડાકે બધા લેવા. પારિણામિકમાં ભવ્ય જીવેા લેવા. સાંનિપાતિકમાં બે ત્રળુ વિગેરે સચેગમાં સિદ્ધ વિગેરે પોતાની બુદ્ધિએ પાંડરીકપણે વિચારવા. માકીના કુંડરીક જાણવા. અથવા બીજી રીતે પાંડરીક તાવે છે.
अहवावि नाणसणचरितविणए तहेव अज्झप्पे | जे पवरा होंति मुणी ते पवरा पुंडरीया उ ।१५६।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ.
m
mmmmmmmmmmmmvinnan
અથવા ભાવપંડરીક આ છે. સભ્ય જ્ઞાન દર્શન અને ચારિત્રમાં તથા વિનયમાં અધ્યાત્મમાં ધર્મધ્યાન વિગેરેમાં જે શ્રેષ્ઠ મુનિઓ છે તેમને પિડરીક જાણવા, બાકીના કંડરીક ગણવા આ પ્રમાણે આઠ પ્રકારે પિંડરીકને નિક્ષેપ બતાવી જેના વડે અધિકાર છે તે કહે છે. एत्थं पुण अहिगारो वणस्सतिकाय पुंडरीएणं । भावंमि अ समणेणं अज्झयणे पुंडरीअंमि ।१५७।
અહીં દષ્ટાંતના પ્રસ્તાવમાં સચિન તિર્યંચ નિમાં એકેદ્રિય વનસ્પતિકાય (સફેદ પુંડરીક કમળ) જે જળમાં કમળ ઉગે છે તેના વડે પ્રયોજન છે. અથવા ઔદયિકભાવે રહેલ વનસ્પતિકાયના સો પાંખડીવાળા સફેદ કમળથી છે. અને ભાવમાં સભ્ય દર્શનશાન ચારિત્ર વિનય અને અધ્યાત્મમાં રમણતા કરનારા સુસાધુથી આ અધ્યયન પુંડરીક નામનું છે તેમાં તેવા સાધુની જરૂર છે. અર્થાત્ સુંદર સફેદ નિર્મળ વનસ્પતિકાયનું સો પાંખડીવાળું કમળ લેવું અને તેની જોડે જ્ઞાનદર્શન ચારિત્રથી યુક્ત ઉત્તમ સાધુથી પંડરીક કમળની સરખામણું કરવી. | નિક્ષેપ નિર્યુક્તિ પુરી થઈ અને હવે સૂત્રસ્પર્શિક નિયુંકિતને અવસર છે. તે સૂત્ર સાથે હોય અને સૂત્ર સૂત્રાનુગમમાં હોય તે અવસર આવ્યો હોવાથી અટકયા વિના
શુદ્ધ ઉચ્ચારે સૂત્ર કહે છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #87
--------------------------------------------------------------------------
________________
wwwana
wwwwww
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[१ सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं इहखलु पोंडरीए णामझमणे, तस्स णं अयमटे पण्णत्ते से जहणामए पुक्खरिणी सिया बहुउदगा बहुसेया बहुपुक्खलाला पुंडरिकिणीपासादियादरिसणिया अभिरूवा पडिरूवा तीसे णं पुक्खरिणीए तत्थ तत्थ देसे देसे तहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया, अणुपुबुट्रिया ऊसिया रुइला वण्णमंता गंधमंता रसमंता फासमंता पासादिया दरिसणिया अभिरूवापडिरूवा, तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगे महं पउमवरपोडरीए बुइए,अणुपुबुट्रिए उस्सिते रुइले वन्नमते गंधमंते रसमंते फासमंते पासादीए जाव पडिरूवे। सव्वावंती च णं.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #88
--------------------------------------------------------------------------
________________
૧૪]
vvvvvvvvvvvvvvvvvvvvvvvv
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तीसे पुक्खरिणीए तत्थ तत्थ देसे देसेतहिं तहिं बहवे पउमवरपोंडरीया बुइया अणुपुव्बुट्रिया ऊसिया रुइला जाव पडिरूवा, सव्वावंती च णं तीसे णं पुक्खरिणीए बहुमज्झदेसभाए एगं महं पउमवरपोंडरीए बुइए अणुपुव्बुदिए जाव पडिरूवे ॥१॥
આયુવાળા ભગવાન પાસે મેં આવું સાંભળવું, કે આ પિંડરીક નામના અધ્યયનમાં આ પ્રમાણે વિષય કહ્યો છે, કે કઈ સારી પુષ્કરણું કમળોથી ભરેલી વાવ કે તળવડી બાંધેલી હેાય, તેમાં બહુ પાણી હોય, બહુ કાદવ હોય અને બહુ પુરી ભરેલી હોય, તે પુષ્કરણું લબ્ધ અર્થ જાણીતી છે કે જે ઘણાં પુંડરીક કમળવાની છે, તે પ્રસન્ન કરનાર - દર્શનીય અભિરૂપ-જળચરેવાળી પડિરૂવ-નિર્મળતાથી દર્પણ માફક પડછા પડે તે વાવડીમાં તે તે ભાગમાં ત્યાં ત્યાં ઘણું પવકમળો અને પુંડરીકકમળો વર્ણવ્યાં છે, તે કમળો અનુક્રમે ખીલેલા પાંખડીઓ વિકસ્વર થઈ ઉંચી આવેલી -રૂચિર મને હર) આંખને ગમે તેવા રંગનાં, નાકને ગમે તેવી સુગંધનાં, રસવાળાં, કેમળ સ્પર્શવાળાં, માસાદિક દર્શનીય અભિરૂપ પડિરૂપ (રૂડાં રૂપાળાં) કમળે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #89
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૫
તે વાવડીના બરાબર મધ્ય ભાગમાં એક ઘણું મોટું કમળમાં શ્રેષ્ઠ એવું ઘણું સુંદર કમળ છે, તે પણ ખીલેલું ઉંચી પાંખડીવાળું રૂચિર વર્ણ બંધ ર ફરસથી યુક્ત પ્રસન્નતા કરનારું રૂપાળું છે,
આ વાવડીમાં બધી દિશા એ કમળે છે, તે પૂર્વે કહેલાં માફક રૂલું રૂપાળાં છે, તેમાં વરામાં પૂર્વે કહેલું એક સુંદર મનહર ખીલેલું કમળ છે.
ટકાના અર્થમાં વિશેષતા પ્રથમ સ્કંધના છેલ્લા સૂત્ર સાથે આ સ્કંધના પહેલા સૂત્રને સંબંધ કહે, તે આ પ્રમાણે છેપૂર્વે કહ્યું કે
તમે આ પ્રમાણે જ જાણે માને, જે ભગવાને અને કહ્યું છે, તે હું કહું છું” તેજ પ્રમાણે આ સ્કંધમાં કહ્યું કે મેં આયુવાળા ભગવાન પાસે આવું સાંભળ્યું, તેમજ પ્રથમ સૂત્રમાં કહ્યું કે જે ભગવાને કહ્યું, તે મેં સાંભળ્યું કે તમે સમજે,
પ્ર–ભગવાને શું કહ્યું?
ઉ–આ સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા સ્કંધમાં પિડરીકકમળ જે સે સફેદ પાંખડીવાળું હોય તેની ઉપમા છે, તેથી તેનું નામ પુંડરીક છે, એવું કહ્યું, તે બરાબર છે, અહીં દષ્ટાન્ત પુષ્કરિણા પુષ્કર પદમકમળ જેમાં હોય તે વાવી, જેમાં ઘણું અગાધ પાણી હોય, જેમાં ચાલતાં ઘણે લેપ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #90
--------------------------------------------------------------------------
________________
૧૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
તેવા સેય-કાદવ ઘણા હાય, અથવા ઘણાં ધેાળાં કમળા હાય તેથી તથા ઘણુ નિર્મળ સફેદ પાણી હોય તેથી મહુગ્ધતા (સફેદ-ધાળી) છે, તથા બહુ પુષ્કળ ઘણા પાણીથી ભરેલી તથા પુષ્કરણી જેવું નામ તેવા તેના અર્થ (વસ્તુ) છે, તેથી લખ્યા છે, અથવા જેણે આસ્થાન-પ્રતિષ્ઠા મેળવી માટે લખ્વાસ્થા છે, વળી પૌંડરીક સફેદ કમળે તેમાં છે, માટે પાંડિરકીણી (ઘણાપણામાં વાળા પ્રત્યય વપરાય છે માટે) ઘણાં કમળાવાળી છે, વળી પ્રસાદ-પ્રસન્નતા નિર્મળ જળવાની માટે તે પ્રસાદિકા અથવા પ્રાસાદ–જિન મ।િ જેમાં ચારે આજુએ છે માટે પ્રાસાદિકા છે, દનીયા—શાભાયમાન સારા સનિવેશ ( રહેઠાણ)થી દેખવા જેવી છે તથા સમીપ રહેલાં છે રૂપ-રાજહંસ ચક્રવાક સારસ વિગેરે જળચરા છે,. અથવા ક્રીડા કરવા માટે તેના પાણીમાં હાથી, પાડા હરણાનાં ટોળાં વિગેરે છે, અથવા જળચર હાથી તથા મગર વિગેરેથી તે અભિરૂપ છે, તથા પ્રતિ રૂપ-નિર્મળતાથી જેમાં બધે પડછાયા દ ણુ માફ્ક પડે માટે પ્રતિરૂપ છે, અથવા તેના અતિશેરૂપથી તેનાં પ્રતિબિંખ (ચિત્રા) લેાકા પેાતાને ઘેર કરાવે છે,
.
.
અથવા પ્રાસાદિક દર્શનીયા ભરૂપ અને પ્રતિરૂપ એ ચારે એક જ અર્થમાં છે, તે વાવડી ઘણી રમણીય છે તેથી પ્રતિરૂપ ખતાવવા માટે કહેલ છે, હવે ત્યાં ત્યાં એમ એવડ પદ લેવાથી પુંડરીકે ઘણાં છે, તેવું કહ્યું. તથા દેશે દેશે આથી અકેક ભાગમાં
ગુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #91
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[૧૭
તેથી પણ વધારે કમળે છે, એટલે ત્યાં ત્યાં (જ્યાં જ્યાં) બધે સ્થળે કમળે છે, એવી એક પણ જગ્યા નથી કે તે તળાવડીમાં થોડાં પણ કમળે ન હોય, અથવા તત્ર તત્ર દેશે દેશે એ બતાવવાથી ભાગના ભાગમાં પણ કમળે છે, અથવા તત્ર તત્ર દેશે દેશે ત્યાં ત્યાં એમ ત્રણ બેવડાં પદ લેવાથી એક અર્થ છતાં ઘણાં કમળે છે, એવું મેટું પદ વાવડીને આપ્યું, કે તે વાવડીમાં બધા ભાગોમાં પદમકમળ તેજ સુંદર ઘોળાં પિંડરીક કમળે છે, (પદમ શબ્દ એટલા માટે લીધે કે પંડરીકને અર્થ ધળું છત્ર થાય, વાઘ થાય તે અર્થ ન લેતાં ફક્ત ધળાં કમળને અર્થ લેવો )
(૫દમ સાથે પિંડરીક લેવાનું કારણ સો પાંખડીવાળું સફેદ કમળ લેવું વર શબ્દથી શ્રેષ્ઠ કમળ જ લેવાનાં છે.) આ પ્રમાણે શ્રેષ્ઠ ઘણાં પિડરીક કમળો તળાવડીમાં બતાવ્યાં, આનુપૂવી–અનુક્રમે વિશિષ્ટ રચનાથી તથા કાદવ અને પાણું ઉપર ઉસ્કૃિત-ઉંચાં રહ્યાં છે, તથા રૂચિ, કાંતિ, લાવનારાં તે રૂચિલ (મનોહર) છે, તે જ પ્રમાણે શેભનીક વર્ણ ગંધ રસ અને સ્પર્શવાળાં છે, તજ પ્રમાણે પ્રાસાદિક દર્શનીય અભિરૂપ પ્રતિરૂપ કમળે તેની સુંદરતા બતાવે છે.
આવી તળાવડી જેમાં બધી બાજુએ પદમ કમળ વીંટાચેલાં છે, તેના બરાબર મધ્ય ભાગમાં એક મહા પદમવર પિંડરીક અનુક્રમે સૌથી ઊંચું મનહર વર્ણ બંધ રસ
પર્શવાળું છે, તેમજ પ્રાસાદિક દર્શનીય અભિરપતર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #92
--------------------------------------------------------------------------
________________
१८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
પ્રતિરૂપ તર ( સૌથી શ્રેષ્ઠ) છે, સત્રથી પ્રથમનાં બે સૂત્ર કરતાં આ વિશેષ છે કે તળાવડીને બધે ફરતાં ચેામેર કમળે છે, તેમાં મધ્ય ભાગમાં આ સૌથી સુંદર કમળ છે (વાકયમાં આવેલા ચ સામટો અર્થ લેવા માટે છે, ણુ ફક્ત વાકયની શાલા માટે છે)
આવી તળાવડીના પૂર્વ ભાગમાંથી કાઈ એક પુરૂષ સામે આવીને તે તળાવડીના કિનારે બેસીને બધાં કમળેામાં શ્રેષ્ઠ એવું કમળ જોઇને પૂર્વ દિશામાં ઉભા રહેલા તે આવી नीति (रीति) मे मोटो,
अह पुरिसे पुरित्थिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणीं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासंति तं महं एवं पउमवर पांडरीं अणुपुव्वुट्टियं ऊ सियं जाव पडिरूवं । तए णं से पुरिसे एवं वयासी, अहमंसि पुरिसें खेयन्ने कुसले पंडिते वीयत्ते मेहावि अबाले मग्गत्थे मम्गविऊ मग्गस्स गतिपरक्कमण्य अहमेयं पउमवरपांडरीयं उन्निक्खिस्सामि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #93
--------------------------------------------------------------------------
________________
સરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૯ ति कठ्ठ इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं चणं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमवर पोंडरीयंणो हव्वाए णो पाराए,अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे વઢને પુરિસનારા - હવે કોઈ પુરૂષ પૂર્વ દિશામાંથી આવીને તે તળાવડીના તીરે બેસીને તે તળાવડીને દેખે છે, તે વખતે પેલું સાથી મોટું શ્રેષ્ઠ કમળ બરાબર ગોઠવાયેલું ઉંચું રહેલું સુગંધ વિગેરે ગુણેવાળું હોય, તે વખતે આ પુરૂષ આ પ્રમાણે બેલે, કે હું પોતે પુરુષ છું, ખેદ સહન કરનારો બળવાન છું કુશળ છું પંડિત વ્યક્તજુવાન છું મેધાવી–બુદ્ધિવાળે છું અબાલ સેળ વરસ ઉપર (વીશ વરસ)નો જુવાન છું માર્ગસ્થ માર્ગમાં રહી માર્ગને જાણનારો છું, તથા પરાકમને જાણનારે છું આવા બધા ગુણવાળે હું હોવાથી તે વચલા પદમવર કમળને ઉખેડી લાવું, આ પ્રમાણે કહી ત્યાં જવા છતાં ન પહોચે, તેમ કાદવ તથા પાણીની ઉંડાઈને લીધે ત્યાં ખુંચીને કિનારે ન પહોંચે, તેથી વાર ન પહોંચે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #94
--------------------------------------------------------------------------
________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
તળાવડીના વચમાં ઘણા કાદવમાં ખુંચી જાય, આ પહેલા પુરૂષ જાણવા,
ટીકાના વિશેષ અ
હું પુરૂષ છું—તથા ખેદજ્ઞ (ટીકાકારે અથવા છપાવનારે અથ કર્યો નથી) તે કમળ લેવાની ઈચ્છાવાળા કહે છે કે હું ખેદ તે આ કમળ લાવતાં કેટલેા શ્રમ થશે. તે હું જાણું છું કુશલ-હિતમાં પ્રવર્ત્તવુ, અહિતને છેડવું. તેમાં નિપુણ તથા પાપથી દૂર માટે પડિંત ધર્મ તથા દેશના તથા ક્ષેત્રના જાણુ છું વ્યક્ત-બાળવયથી ઉપર પરિણત (સમજવાની) બુદ્ધિવાળા, મેધાવી-નીચે ઉપર કુદવાના ઉપાય જાણનારા અખાલ–મયમ વય સેાળ વરસની ઉપરને માર્ગસ્થ ઉત્તમ પુરૂષોએ આચરેલા માર્ગે ચાલતા, માર્ગ વેત્તા ( જાણનારા ) માની ગતિ વડે પરાક્રમ કરવાનું જાણનારા અથવા આત્માનું ખળ જાણનારા આવા ગુણાવાળા પૂર્વ ખતાવેલા ઉત્તમ ગુણેાવાળુ* કમળ તળાવડીના મધ્યભાગમાં રહેલાને હું ઉખેડી લાવીશ તેમ જાણીને હું આવ્યે છું. આવું દેખી વિચારીને તે તળાવડી તરફ જાય, પાણીમાં ઉતરી તે તરફ જાય તેવામાં તે તળાવડીમાં ઘણું ઉંડું પાણી તથા મડ઼ે કાદવ હાવાથી તે પાણી કાદવથી એકળાયલે પ્રહીણ વિવેક હીન થઈને અથવા તીરથી ભ્રષ્ટ થઇને અને મુખ્ય કમળ સુધી નહિ પહોંચેલા તે તળાવડીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #95
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ २१
તરફ
કાદવમાં ખુંચેલા પેાતાને કાઢવાને અસમર્થ તે તીરથી પ્રથમ ભ્રષ્ટ થયેલા વચમાં ખુ'ચી રહ્યો છે, તે કિનારા નીકળી જવા સમર્થ નથી, તેમ કમળ સુધી પહાંચવા પણ સમર્થ નથી, આ પ્રમાણે બંનેથી ભ્રષ્ટ થયેલે મુક્ત મુક્તોલી ( ) માફક અનને માટે જ તેની કૃતિ થાય છે, આ પહેલા પુરૂષની જાતિ જાણવી (અર્થાત્ આવા ઘા માણસા છે કે એ સારૂં' કૃત્ય કરવા જાય છતાં વિધ આ થાથી પાર ઉતરી શક્તા નથી )
अहावरे दोच्चे पुरिसजाए, अह पुरिसे इक्वि णाओ दिसाओ आगम्म तं पुक्खरिणं ती से पुक्खरिणीतीरे ठिच्चा पासति तं महं एग परमवरपडरयं अणुपुन्बुट्रियं पासादीयं जाव पडिरूवं तं च एत्थ एवं पुरिसजति पासति पहीणतीरं अपत्तपउमवर पांडरीय जो हव्वाए णो पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्नं, तए णं से पुरिसे तं पुरिसं एवं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #96
--------------------------------------------------------------------------
________________
२२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. वयासी-अहोणं इमे पुरिसे अखेयत्रे अकुसले अपंडिए अवियत्ते अमेहावी बाले णो मग्गत्थे णो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णूजन्नं एस पुरिसें,अहं खेयन्ने कुसले जाव पउमवरपोंडरीयं उनिक्खिस्सामि, णो य खलु एयं पउवरपोंडरीयं एवं उन्निक्खेयव्वं जहा णं एस पुरिसे मन्ने, अहमसि पुरिसे खेयन्ने कुसले पंडिए वियत्ते मेहावी अबाले मम्मन्थे मग्गविऊ मग्गस्स गतिपरकमण्ण अहमेंयं पउमवरपोंडरीयं उत्रिक्खिस्सामित्ति कह इति वच्चा से पुरिसे अभिक्कमे तं पुक्खरिणं,जावं जावं चणं अभिकमेइ तावं तावं च णं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमवरपोंडरीयंणों हव्वाए णो
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #97
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૩ पाराए अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने दोच्चे पुरिसजाते ॥३॥
(હવે ટીકા તથા સૂત્રમાં વિશેષ જાણવાનું ન હોવાથી ભેદ પાડયે નથી) બીજે પુરૂષ દક્ષિણ દિશાથી આવીને પ્રથમ પુરૂષ માફક તે તળાવડીના કિનારે ઉભે રહીં તે કમળ જોઈને તે લેવા ઉભે રહી વિચાર કરવા લાગે, તેવામાં તેણે પૂર્વ દિશામાં ઉભેલા ઉભયભ્રષ્ટ તથા કાદવમાં ખુંચેલા શેકાતુર પુરૂષને જોઈને વિચારવા લાગ્યું કે આ માણસ અખેદજ્ઞ અકુશલ અપંડિત અવ્યક્ત અમેધાવી બાલનસર્ગસ્થ નમાર્ગજ્ઞ નમાર્ગગતિપરાક્રમણ હોવાથી આવી, રીતે ઉભયભ્રષ્ટ થયે પણ હું તો તેનાથી ઉલટે ખેદજ્ઞ કુશલ વિગેરે ગુણવાલે હોવાથી આવી રીતે હું જરૂર લાવીશ, એમ માનીને ત્યાં ગયો, અને પ્રથમના માણસ માફક સવમાં ખેંચી ઉભયભ્રષ્ટ થયે,
अहावरे तच्चे पुरिसजाते अहपुरिसे पञ्चथिमाओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासतितं एगं महं पउमवरपोंडरीयं अणुपुव्वुट्रियंजाव पटि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #98
--------------------------------------------------------------------------
________________
२४]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. रूवं, तत्थ दोन्नि पुरिसजाते पासति पहीणे तीरं अपत्ते पउमवरपोंडरीयं णो हव्वाए णों पाराए जाव सेयंसि णिसन्ने तएणं से पुरिसे एवं बयासी, अहोणं इमे पुरिसा अखेयन्ना अकुसला अपंडिया अवियत्ता अमेहावी बालाणो मग्गत्था णो मग्गविऊ णो मग्गस्स गतिपरक्कमण्णू ,जंणं एते पुरिसामन्ने एवं मन्ने अम्हे ए तं. पउमवरपोंडरीयं उण्णिक्खिस्सामो, नो य खलु एयं पउमवर पोंडरीयं एवं उनिक्खेतव्वं जहाणं एए पुरिसा मा अहमंसि पुरिसे खेयन्ने कुसले पंडिए वियत्ते मेहावी अबाले मग्गत्थे मग्गविऊ मग्गम्स गतिपरक्कमण्णू अहमेयं पउभवरपॉडरीयं उन्निक्खिस्सामिति कट्ठ इति वुच्चा से पुरिसे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #99
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ २५
अभिक्कमे तं पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं च णं महंते उदए महं ते सेए जाव अंतरा पोक्खरिणीए सेयंसि णिसन्ने तच्चे पुरिसैजाए ॥सूत्र ४॥
अहावरे चउत्थे पुरिसजाए अह पुरिसे उत्तराओ दिसाओ आगम्म तं पुक्खरिणं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपाडरीयं अणुपुव्वट्रियं जात्र पडिरूवं ते तत्थ तिनि पुरिस जाते पासति पणे तीरं अपत्ते जाव सेयंसि णिसन्ने, तए णं से पुरिसे एवं वयासी - अहो णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरक्कमण्णू जण्णं एते पुरिसा एवं मन्ने अम्हे एतं पउमवर पोंडरीयं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #100
--------------------------------------------------------------------------
________________
२६]
सूय॥in सूत्र सा. ४ थे. उनिक्खिस्सामो,णो य खलु एवं पउमवरपोंडरीयं उत्रिक्खेयव्वं जहाणं एते पुरिसामने, अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उनिक्खिस्सामित्ति कट्ठ इतिवुच्चा से पुरिसे तं पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं चणं महंते उदए महंते सेए जावणिसन्ने चउत्थे पुरिस जाए।सूत्र ५॥
ચોથા પાંચમાનો વિષય પણ એજ છે કે.
ત્રીજો પુરૂષ પશ્ચિમ દિશામાંથી આવ્યું, કમળ ઉપર મુગ્ધ થઈને લેવા ગયો બેને કાદવમાં ખુંચેલા છતાં જઈને વિચારવા લાગ્યું કે એ અનિપુણ હોવાથી એમ ખુંચી ગયા, હું નિપુણ છું માટે લઈ આવીશ, પછી અંદર જઈને કાદવમાં ખું, તેજ પ્રમાણે ચોથો પુરૂષ ઉત્તર દિશાથી આવેલે પિતાને નિપુણમાનીતળાવડીમાં પડી કમળ લેવા જતાં કાદવમાં ખુએ, હવે પાંચમે પુરૂષ તે લોકોથી વિલક્ષણ ભિક્ષુ આવ્યું ते छ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #101
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[२७ अह भिक्खू लूहे तीरटी खेंयन्ने जावगतिपरक्कमण्णू अन्नतराओ दिसाओवा अणुदिसाओ वा आगम्म तं पुक्खरिणिं तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासति तं महं एगं पउमवरपोंडरीयं जावपडिरूवंते तत्थ चतारी पुरिसजाए पासति पहीणे तीरं अपत्ते जाव पउमवरपोंडरीयं णो हव्वाए णो पाराए अंतरा पुक्खरिणीए सेयसि णिसन्ने, तएणं से भिक्खू एवं वयासी-अहोणं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्स गतिपरक्कमण्णू, जं एते पुरिसा एवं मन्ने अम्हे एवं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामो, णो य खलु एवं पउमवरपोंडरीयं एवं उन्निक्खेतव्वं जहा गं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #102
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
२८] एते पुरिसा मन्ने,अहमंसि भिक्खू लूहे तीरट्री खेयन्ने जाव मग्गस्स गतिपरक्कमण्णू , अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्तिकट्ठ इति वुच्चा से भिक्खू णो अभिक्कमे तं पुक्खरिणं तीसे पुक्खरिणीए ठिच्चा सदं कुज्जा उप्पयाहि खलु भो पउमवरपोंडरीया! उप्पयाहि, अह से उप्पतिते पउमवरपोंडरीए॥सू.६॥
પૂર્વે કહેલા ચાર પુરૂષે જે તલાવડીમાં ફસેલા છે. તેનાથી આ પુરૂષ જુદો છે. તેના આવાં વિશેષ (ગુણ) છે. ભિક્ષા માગવાથી ભિક્ષુ. એટલે રાંધવા રંધાવવાના પાપ આરંભથી રહિત નિર્દોષ આહારને ખાનારે. તથા રૂક્ષ-રાગદ્વેષ રહિત છે, કારણ કે રાગ અને દ્વેષ બંને ચીકણા છે સ્નેહ (ચીકણાશ)થી ઝીણું રજ લાગે છે પણ ચીકણાશ ન હોય તે ન લાગે તે પ્રમાણે દ્વેષથી પણ કર્મ જ લાગે છે પણ રાગદ્વેષ બંને ન હોયત કર્મ રજ, લાગતી નથી તેથી રાગદ્વેષ રહિત રૂક્ષ(લુખા પરિણામવાળો કહેવાય છે. વળી
.
.
.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #103
--------------------------------------------------------------------------
________________
-~-~~-~~
——
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૨૯ mannianninanananananaminmwmoon સંસાર સાગરથી પાર જવાને અથી છે તેમ ક્ષેત્રને અથવા તેમાં થતા શ્રમનો જાણનારે છેપૂર્વે ચારમાં જે ગુણે બતાવ્યા છે તે અહીં માર્ગના જવાના પરાક્રમને જાણનારે છે. આ સાધુ કોઈ પણ દિશા કે ખુણામાંથી આવીને તે તલાવડીના કિનારે ઉભું રહીને બધી બાજુએ જોતાં બરાબર મધ્ય ભાગમાં એક સુંદર મોટા પુંડરીક કમળને જુએ છે તથા ત્યાં ખુંચેલા ચાર પુરૂ ને જુએ છે પ્રશ્ન-કેવા પુરૂષોને?
.. ઉત્તર-તીરથી નીકળેલા અને મયના કમળ સુધી ન પહોંચેલા અને પાણું તથા ચીકણું કાદવમાં ખુંચેલર.. પાછા તીરે આવવાને અશક્ત થયેલાને જોયા. તેમને જોઈને ભિક્ષુ આ પ્રમાણે બોલે કે-આ ચાર પુરૂષો અજાણ્યા અકુશળ માર્ગની ગતિના પરાક્રમથી રહિત હેવાથી કમળ લાવવાનું મન કરી ત્યાં જવા છતાં કાદવમાં ખુંચ્યા પણ લાવી ન શકયા પણ હું ભિક્ષુ છું. લુખો છું, માગના જાણું છું વિગેરે ગુણે હોવાથી હું કમળ લાવીશ એમ વિચારીને તે તળાવડીમાં ન પેસે પણ ત્યાં ઉભા રહીને શું કરે તે કહે છે–તળાવડીને કિનારે ઉભે રહીને બોલે કેવચમાંના શ્રેષ્ઠ કમળ! ઉછળ ઉછળ! તે શબ્દ સાંભળીને તત કમળ ઉછળયું (અને તે ભિક્ષુના હાથમાં આવીને પડયું)
આ પ્રમાણે દષ્ટાંત આપીને તેમાંથી શું સાર લે તે મહાવીર પ્રભુ પોતાના શિષ્યને કહે છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #104
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
30]
किट्टिए नाए समणाउसो! अटे पुण से जाणितव्वे भवति,भंतेत्ति समणं भगवं महावीरं निग्गंथा य निग्गंधीओ य वंदंति नमंसंति वंदेत्ता नमसित्ता एवं वयासी-किट्टिए नाए संमणाउसो! अद्रं पुण से ण जाणामो समणाउसोत्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो! आइक्खामि विभावेमि किट्टेमि पवेदेमि सअटै सहउँ सनिमित्तं भुजोभुजो उवदंसेमिसें बेमि॥७॥
કે મેં જે આ દૃષ્ટાન્ડે કહ્યું છે, તેને તે આયુષ્યવાળા સાધુઓ! એનો પરમાર્થ તમારે શું જાણ, અર્થાત્ તમે સમજ્યા નથી ત્યારે પ્રભુને સાધુ સાધ્વીઓ વાંદી નમીને કહે છેતેને જે ખરે પરમાર્થ આપ જાણે છે તે કહે, તેથી ભગવાન મહાવીરે ઘણા સાધુ સાધ્વીઓને બોલાવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #105
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિરીક અધ્યયન.
[૩૧
કહ્યું કે હે દીર્ધાયુષી સાધુઓ! હું તે પરમાર્થને કહીશ, ખુલ્લો કરીને સમજાવીશ, તે શબ્દના પર્યાયે પણ કહીશ, પ્રવેદીશ-હેતુ-દષ્ટાન્ડ સાથે ચિત્તમાં આપીશ, (આ બધા શબ્દો એક અર્થના છે કે જેમાં તેમને સમજાય તેમ પ્રભુ કહે) અર્થ સાથે, હેતુ સાથે નિમિત્ત સાથે વારંવાર કહીશ કે તમે બરાબર સમજે.
ટીકાને અર્થ–ભગવાને ઉપર કહેલું કહ્યું, તેને તમારે પરમાર્થ શું લે, તે તમે જાણતા નથી, આ સાંભળીને ઘણા સાધુ સાધ્વીઓ પ્રભુને કાયથી વાંદે, વિનયના શબ્દોથી
સ્તુતિ કરે, આ પ્રમાણે વાંદી નમીને કહે કે જે દષ્ટાન્ત કહ્યું, તેને પરમાર્થ અમે નથી જાણતા તે આપ કહે, ત્યારે પ્રભુ કહે છે. હે શ્રમણો! આયુમંતે તમે મને પરમાર્થ પૂછો, તેની ઉપપત્તિ (દષ્ટાંત) સાથે તમને કહીશ, વિભાવિશ ખુલ્લા અર્થથી કહીશ, કીર્તન કરીશ-પર્યા. સાથે કહીશ, પ્રવેદીશ હેતુ દષ્ટાન્ત વડે ચિત્ત સંતતિના (મનમાં થતા સંક૯પના) ખુલાસા કહીશ, અથવા ઉપલા બધા શબ્દો ખુલ્લું કહેવાના એક અર્થમાં છે, હવે કેવી રીતે કહે તે કહે છે, દષ્ટાન્તથી દતિક-તળાવૃદ્ધ સાથે કોની સરખામણી કરવી તે અર્થ સહિત–સાર્થ છે,
અને અન્વય વ્યતિરેકવાળા હેતુ વડે કહે તે હેતુ કહેવાય, તેમ કહીશ, એટલે તેમ બતાવીશ, કે તે પ્રથમના ચાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #106
--------------------------------------------------------------------------
________________
३२]
सूयाग सूत्र लाग ४ थे।.
પુરૂષ ઈચ્છેલું ન મેળવી શકયા, અને તળાવડીના ચીકણું કાદવમાં ખુંયા, એ પ્રમાણે જિનેશ્વરથી વિરૂદ્ધ બીજા મતવાળા સંસાર સાગરથી તરે નહિ, પણ તેમાં ડુબશે, તેને ઉપંપત્તિ (દાંત) સહિત અર્થ બતાવશે, હવે તે જેનેતરો સંસારમાં ભમશે તેનાં ઉપદાન અથવા સહકારિ કારણે સાથે ફરી ફરી દષ્ટાન્ત હમણું હું બતાવીશ, તે તમે સાંભળે, હવે ભગવાન તે દષ્ટાનો સાધુઓને દાષ્ટ્રતિક (५२मार्थ) सतावे छे.
लोयं च खलु मए अप्पाहटु समणाउसो! पुक्खरिणी बुइया,कम्मं च खलु मए अप्पाहटु समणाउसो! से उदए बुइए काम भोगे य खलु मए अप्पाहदु समणाउसो! ते बहवे पउमवरपांडरीए बुइए,रायाणं च खलु मए. अप्पाहट्ठ समणाउसो! से एगें महं पउमवर पोंडरीए बुइए, अन्नउत्थिया य खलु मए अप्पाहदुसमणाउसो!ते चत्तारिपुरिसजाया बुइया,धम्मं च खलु मए अप्पाहहु समणा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #107
--------------------------------------------------------------------------
________________
[[૩૩
સત્તરમું શ્રી પિાંડરીક અધ્યયન. उसों! से भिक्खू बुइए, धम्मंतित्थं च खलु मए अप्पाहटु समणाउसो! से तीरे बुइए, धम्मंकहं च खलु अप्पाहद्दु समणाउसो! से सद्धे बुइए, निव्वाणं च खलु मए अप्पाहर्ट्स समणाउसो! से ऊप्पाए बुइए, एव मेयं च खलु मए अप्पाहटुसमणाउसो! से एव मेयं
ખૂ.૮ લેક–તે મનુષ્યક્ષેત્ર જાણવું, તેને તળાવડી કે વાવડીની ઉપમા આપી, આઠ પ્રકારનાં કર્મ તે પાણુ તથા કાદવ જાણવાં, કામ તથા ભેગવિલાસ અહીં શ્રેષ્ઠ પદમ કમળે જાણવા, રાજાઓને મેં સૌથી શ્રેષ્ઠ કમળરૂપે વર્ણવ્યા છે, આ રાજાઓને પિતાને વશ કરવા જનારા જેનેતર મડંત વિગેરે જાણવા, જૈન ધર્મને ભિક્ષુ તરીકે વર્ણવ્ય, ધર્મતીર્થ સિદ્ધાંતના પરમાર્થને મેં તીર કહ્યો છે, ધર્મકથાને ઉછળવા તરીકે કહ્યું, આ પ્રમાણે દષ્ટાન્ત કહી પ્રભુએ સાધુઓને કહ્યું કે તમે તેવા કાદવમાં ન ફસશે. પણ તેનાથી દૂર રહી લખી વૃત્તિથી રાજા વિગેરેને ધર્મ ઉપદેશ આપી તારવા, પણું પિતે ડુબવું નહિ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #108
--------------------------------------------------------------------------
________________
૩૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ટી. અ–(ચ શબ્દથી પછીનું જોડાણ છે ખલુ વાકયની શેભા માટે છે)
(તમને સમજાવવા માટે આ પ્રમાણે કલ્પના કરી છે, તે તમે સાંભળ) લોક શબ્દથી મનુષ્યક્ષેત્ર જાણવું, આ લોક તે મનુષ્યોને આધાર છે, તે લેકને તમે હૃદયમાં સ્થાપીને સાંભળે, સાધુઓ! આજે કહું છું તે પારકાના ઉપદેશથી નહિ, પણ કેવળજ્ઞાને જાણું છું તે કહું છું તે પૂર્વે કહેલી તળાવડી પદ પુંડરીક કમળોથી ભરેલી કહી છે તે જાણવી, તથા આઠ પ્રકારનાં કર્મ જાણે, જેના બળ (કારણ)થી પુરૂષરૂપ કમળ તેમાં ઉગે છે, આવું કર્મ મેં આત્મામાં ઠસાવીને અથવા આત્મા વડે રચના કરીને કહ્યું છે, તેને સાર આ છે કે હે આયુવાળા સાધુઓ! સંસારની સર્વ અવસ્થાઓના નિમિત્તભૂત કર્મને આશ્રયી આ દષ્ટાંત કહ્યું છે,
અહીં કર્મ બોધરૂપે થશે, તેમાં ઈચ્છા મદનકામ-શબ્દ વિગેરે છે, પાંચે વિષયે ભગવાય તે ભેગે છે, અથવા કામ તે ઈચ્છારૂપ છે, અને સેવવારૂપ ભાગ છે, તે કામ ભેગોને મેં હદયમાં આણને સેય-કાદવ કહ્યો છે, જેમ ઉંડા કાદવમાં ખુંચેલા ઘણા દુઃખે પિતાને કાઢે છે, તે પ્રમાણે વિષયાસક્ત પોતાને તે વિલાસેથી છોડાવી શક્તિ
નથી. આથી કાદવ કામગને સરખાપણું છે, તથા જન– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #109
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[૩પ
૧
૪
.૧
૪
.૦ ૪.૧
૧૪......
સામાન્ય (ઓછી બુદ્ધિવાળા) માણસો છે, તથા જનપદ (દેશ)માં જન્મેલા તે જાનપદ છે, તે અહીં આર્યદેશમાં ઉત્પન્ન થયેલા (શ્રેષ્ઠ બુદ્ધિવાળા) મનુષ્ય જાણવા, તે ફક્ત આ આદેશમાં ઉત્પન્ન થયેલા લેવા. તેઓને દષ્ટાન્તને ઉપદેશ સમજાવવા ઘણાં શ્રેષ્ઠ કમળ તરીકે ઓળખાવ્યા તથા રાજાને મેં સૌથી શ્રેષ્ટ કમળરૂપે કહેલ છે, અન્ય તીથીઓને ચાર દિશામાંથી આવેલા ચાર પુરૂષે રાજા રૂપ શ્રેષ્ટ કમળને લેવા ગયેલા સામર્થ્યના અભાવે ખુંચ્યા, ધર્મને મેં તે ભિન્નુરૂપે લુખી વૃત્તિવાળે બતાવ્યું, તેનેજ ચકરી. વિગેરે કષ્ટ પદમ પુંડરીક કમળ જેવાને ઉદ્ધાર કરવાને શક્તિ છે, ધર્મતીર્થને મેં તીર કહ્યું છે, સદ્ધર્મના ઉપદેશને મેં સાધુએ જે હાક મારી હતી કે કમળ ઉછળ, તે જાણવું. અહીં મેક્ષ તે બધાં કર્મના ક્ષયરૂપ ઈષત્ પ્રાગભાર પૃથ્વી (ક)ના અંતે સેથી ઉચે રહેલા પ્રદેશ જાણ, હવે ટુકામાં પતાવે છે. જેને સમજાવવા મેં લોક તળાવી કાદવ વિગેરે સાથે મળતી થોડી સરખામણી કરી સમજાવેલ છે. (રાજાને બુઝાવવા જતાં પોતે ફસી ગયા પણ સાધુએ દૂર રહી સમજાવી તેને તાર્યો પિતે તર્યા.)
इहखलु पाईणं वा पडीणं वा उदीणं वा दाहिणं वा संतेगतिया मणुस्सा मवंति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #110
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
3] अणुपुव्वेणं लोग उववन्ना तंजहा-आरिया वेगे अणारिया वेगे उच्चागोत्ता वेगे णीयागोया वेगे कायमंता वेगे रहस्समंता वेगे सुवन्ना वेगे दुव्वन्ना वेगे सुरूवावेगे दुरूवा वेगे, तेसिं च णं मणुयाणं एगे राया भवइ, महयाहिमवंतमलयमंदरमहिंदसारे अच्चंतविसुद्धरायकुलवंसप्पसूतेनिरंतर राय लक्खणविराइयंगमंगे बहुजणबहुमाणपूइए सब्वगुणसमिद्धे खत्तिए मुदिए मुद्दाभिसित्ते माउपिउसुजाए दयप्पिए सीमंकरे सीमंधरे खेमंकरे खेमंधरे मणुरिंसदे जणवयपिया जणवयपुरोहिए सेउकरे केउकरे नरपवरे पुरिसपवरे पुरिससीहे पुरिस आसीविसे
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #111
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અયિયન.
[३७ पुरिसवरपोंडरीए पुरिसवरगंधहत्यी अडे दित्ते वित्त विच्छिन्नविउलभवणसयणासणजाणवाहणाइण्णे बहुधणबहुजातरूवरतए आओगपओगसंपउत्तेविच्छड़ियपउर भत्तपाणे बहुदासीदास गोमहिसगवेलगप्पभू ते पडिपुण्णकोसकोट्रागाराउहागारे बलवं दुब्बलपचामित्त ओहयकंटयं निहयकंटयं मलियकंटयं उद्धियकंटयं अकंटयं ओहयस तू निहयसत्तू मलियसत्तू उद्रियसत्तू निजियसत्तू पराइयसत्तू ववगयदुभिक्ख मारिभयविप्पमुक्कं रायवनओ जहा उववाइए जाव पसंति डिंबडमरं रजं पसाहेमाणे विहरति ॥९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #112
--------------------------------------------------------------------------
________________
૩૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ઉપર સામાન્ય રીતે દૃષ્ટાન્ત તથા તેના પરમાર્થની ચાજના મતાવીને હવે વિશેષથી પ્રધાન ભૂત રાજવી ઉપર દૃષ્ટાન્ત ઘટાવે છે, કારણ કે તેનેા ઉદ્ધાર કરવાને અહીં મુખ્ય રીતે પ્રયાસ છે,
અહીં મનુષ્ય લાકમાં પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઉત્તરમાંની કોઇ પણ દિશામાં કેટલાક માગુસેા રહે છે, તે આ લુકને આશ્રયી વસે છે તે અનુક્રમે બતાવે છે, તેમાં પ્રથમ આ– સુધરેલા-પાપ કર્મોથી દૂર રહેલા, તેમાં પ્રથમ ક્ષેત્ર (દેશ) ને આશ્રયી આર્ય બતાવે છે-રપાા દેશ આર્યના છે મા કીના બધા દેશે અનાર્ય છે, તેમાં જન્મેલા અનાર્યા છે.
તેમાંના કેટલાકના નામ તથા ગુણો બતાવે છે, શક, યવન, શબ્દર, અખ્ખર, કાય, મુ ંડ, ઉડ્ડગ, ઉડ્ડપ, કણિયા, અર બાગ, હેાણુ રેશમય, પારસ ખસ ખાસિય ।।૧।। તથા ડાંખિલ યલ ઉસ માસ ભિલ્લ અંધ પુલિંદ કાંબ ભમર યા કાંચ ચીન ચંય માલવ મિલ કુલધ ॥૨॥ કેક્સ કરાય યમુખ ખરમુખ તુરગ મેમુહ હયક ગજકર્ણ એવા ખીજા ઘણી જાત્તના અનાર્યોં છે, ॥૩॥ અનાર્યનાં લક્ષણા કહે , પોતે પાપી હોય, ગુનેહગારને નિય રીતે શિક્ષા કરે, નિજ અને નિર્દય હાય, તે ધર્મ એવા અક્ષર સ્વમમાં પણ ન નણે.
કેટલાક ઉંચ ગેત્રવાળા તે ઇક્ષ્વાકુ વંશ વિગેરેમાં પૂર્વ તેવું ઇંચ નામગાત્રખાંધી લેકમાં પ્રશસનીય ગેાત્રમાં જન્મેલા, તેમ કેટલાક પૂર્વે અશુભ કર્મ બાંધી નિંદનીય
ગાત્રમાં જન્મેલા ( આથી એમ સમજવું કે બધા ઉંચ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #113
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૩૯ ગેત્રના નથી તેમ બધા નીચ ગોત્રના નથી તે માટે વા અવ્યય મુકેલ છે.) કેટલાક કાય તે પ્રઢ શરીરવાળા બીજા ઉપર દાબ પડે તેવા કેટલાક ઠીંગણું તથા કુબડા બેડોળ શરીરવાળા જે દેખીને બીજાને તિરસ્કાર થાય, કેટલાકના શરીરને વર્ણ સુંદર સેના જેવો હોય. કેટલાકને રંગ ખરાબ કાળા કેયેલા છે તથા લુખો હાય, કેટલાક સુરૂપ એટલે જોઈએ તેવા અંગના ભાગેવાળા દેખનારનું મન રાજી થાય, કેટલાકનું કુરૂપ તે દેખનારને ગ્લાનિ થાય તેવું બીભત્સ શરીર હોય, આવા ભેદમાંથી પૂર્વના પુણ્યથી સુંદર રૂપ આકાર નેત્રવાળે કઈક રાજા થાય, તે રાજા પણ આ તેજસ્વી હોય, મહાહિમવંત મલયગિરિ મેરૂ પર્વત-તથા મહાઈંદ્રના જેવું બળ તથા વૈભવ હોય તે રાજા થાય છે, વળી તે પુણ્યવાન હોવાથી અત્યંત વિશુદ્ધ રાજકુલવંશમાં જન્મેલા હમેશાં રાજને યોગ્ય લક્ષણવડે શેભિત અંગઉપાંગવાળા ઘણું માણસમાં માન મેળવેલા પૂજાયલા સર્વ ગુણોની સમૃદ્ધિ યુક્ત ક્ષત્રિય લેકને આનંદ આપનારા માથા ઉપર ગાદીએ બેસતી વખતે નાના રાજાઓથી અભિપેક કરાયેલા માતાપિતાથી સારી રીતે જન્મેલા રક્ષણ કરાએલા દયાપ્રિય બીજાને મર્યાદામાં રાખનારા તેમ પોતે મર્યાદા ધારનારા ક્ષેમના કરનારા ક્ષેમ ધારનારા મનુષ્યમાં ઇંદ્ર જેવા શોભિત દેશના મનુષ્યના પિતા જેવા દેશના નગરનું હિત કરનારા સેતુસમાન (દુ:ખથી બચાવનારા) કેતુ (શુભShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #114
--------------------------------------------------------------------------
________________
૪૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે...
ચિહ્ન) ધરનારા નરેમાં પ્રવર (શ્રેષ્ઠ) પુરૂષાર્થ કરનારામાં શ્રેષ્ઠ પુરૂષમાં સિંહ માફક બળવાન (તેજસ્વી) પુરૂષમાં આસીવિષ (સર્પ) જેવા પુરૂષોમાં શ્રેષ્ટ પુંડરીક કમળ જેવા તથા ગંધહસ્તી જેવા આઢય (શ્રીમંત) દિસવિત્ત (
રાજ્ય સામગ્રી) વાળા વિસ્તીણ વિપુલ ભવન શયન આસનયાન વાહન વિગેરેથી યુક્ત ઘણા ધન સુવર્ણ ચાંદી આગ (પ્રાપ્તિ) પ્રગથી યુક્ત અને જેને ઘેર હમેશાં ઘણું અન્નપાણી આવેલા અભ્યાગતને ખાવા અપાય છે તેવી દાનશાળાવાળા તથા જેને ઘણી દાસીઓ તથા દાસ ગાય ભેંસે ગલગ ઘેટાં વિગેરે)થી ભરેલ, તથા પુષ્કળ ભરેલા ખજાના કોઠાર આયુધ (શસ્ત્ર)ના ભંડારવાળા બળવાન દુર્બલેના રક્ષક ગુપ્ત શત્રુ રૂપકંટક દૂર કરેલા સામે થનારને હણનારા નિસ્તે જ કરી નાંખેલા તથા શોધી શેાધીને તેવાને દૂર કરેલા જેથી તેમનું નામ નથી, વળી પ્રકટ સામે થનારા શત્રુને તે પ્રમાણે હરાવી હણું નિસ્તેજ કરી ઉદ્ધાર કરી જીતી લઈ પરાભવ કરીને એક છત્રવાળું રાજ કરનારા જેમના પુણ્યદયથી દુકાળ રેગ ભય દૂર થયેલ છે, અને જેમ ઉડ્વાઈ સૂત્રમાં બીજાં ઉત્તમ વિશેષણે છે, તેવા, પ્રશાંત જેને થયો છે ડિબ દુશ્મનના ભય તથા ડમર–પોતાના રાજ્યમાં બળા નથી તેવું નિરૂપમ નિરૂપાધિક રાજ્ય ભોગવતા વિચરે છે, હવે તે રાજાની
પર્મદાનું વર્ણન કરે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #115
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[४१
~~~innnnnnnnn.
.... तस्स णं रन्नो परिसा भवइ उग्गा
उग्गपुत्ता भोगा. भोगपुत्ता इक्खागाइ इक्खागाइपुत्ता नाया नायपुत्ता कोरव्वी कोरवपुत्ता भट्टा भट्टपुत्ता माहणा माहणपुत्ता लेच्छइ लेच्छइपुत्ता पसत्थारो पसत्थपुत्ता सेणावई सेणावइपुत्ता तसिं च णं एगतीए सड़ी भवइ कामंतंसमणावा माहणा वा संपहारिंसु गमणाए,तत्थ अन्नतरेणं धम्मेणं पन्नतारो वयं इमेणं धम्मेणं पन्नवइस्सामो ।
ઉગ્ર તથા તેના પુત્રે ઉગ્ર પુત્રો, તે પ્રમાણે ભોગ ભેગ પુત્ર જ્ઞાત ક્ષત્રિય તથા તેના પુત્રો ઈક્વાકુ તથા તેના પુત્રો કરવો તેના પુત્રો ભટ્ટ તથા તેના પુત્ર, બ્રાહ્મણે તથા તેના પુત્રો લે છઈ જાતિના લિમુક-વાણીયા વિગેરે, તથા તેના પુત્રો, પ્રશાસ્તર બુદ્ધિથી જીવન ગુજારના મંત્રી | વિગેરે તથા તેના પુત્ર સેનાપતિ, તેના પુત્રો આ બધા રાજાની પર્ષદામાં ભેગા થાય, તેમાં એકાદ કોઈ મોક્ષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #116
--------------------------------------------------------------------------
________________
...........www.www.ww.
४२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. માર્ગની ધર્મના ઈચ્છાવાળો હોય છે, તેવાનું ધ્યાન રાખીને શ્રમ કે બ્રાહ્મણે તેને પ્રતિબોધવા માટે તેની પાસે જાય છે, તે પિતાના માનેલા ધર્મને તે રાજાની આગળ જઈને કહે છે, કે અમારા આવા ધર્મને આપની પરખદામાં કહીશું, તે આપ સાંભળશે,
से एवमायाणह भयंतारो जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ, तं जहा उई पादतला अहे केसग्गमत्थयातिरियंतय परियंते जीवे एस आयापजवे कसिणे एसजीवे जीवति, एस मएणो जीवइ, सरीरे धरमाणे धरइ विणटुंमियणो धरइ, एयंत जीवियं भवति, आदहणाए परेहिं निजइ, अगणि झामिए सरीरे कवोत बन्नाणि अट्रीणि भवंति, आसंदीपंचमा पुरिसा गामं पचागच्छंति, एवं असंते असंविजमाणे जेसितं असंते
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #117
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૪૩ असंविजमाणे तेसिं तं सुयक्खायं भवतिअन्नो भवति जीवो अन्नं सरीरं, तम्हा ते एवं नो विपडिवेदेति
આ પ્રમાણે કહે છે કે, “ તમે જાણે. આપ રાજા સાહેબ ભયથી રક્ષણ કરનારા છે, તેથી અમે જે ધર્મ કહીશું, તે સારી રીતે લોકોમાં આપને લીધે ફેલાશે, આ પ્રમાણે કોઈપણ દર્શન (મત)વાળાને પોતાના મંતવ્યથી રંજિત કરેલ હોય તે તે રાજા વિગેરેને પિતાના અભિપ્રાય પ્રમાણે ઉપદેશ આપે છે,
તેમાં પ્રથમ પુરૂષ જાત (કેઈ એક મતવાળા) જીવ તથા શરીરને એક માનનારો તે રાજાને ઉદેશીને આ પ્રમાણે પિતાની ધર્મ દેશના આપે છે, કે નીચે પગના તળીયાથી ઉપર માથાની ટેચ જ્યાં વાળ ઉગે છે ત્યાં સુધી અને તીર છો ચામડી સુધી જીવ છે, તેનો સાર આ છે કે જેવું જે સમયે શરીર તેવડે તે વખતે જીવ છે, પણ આ શરીરથી જીવ જુદો નથી, માટે તે શરીર પ્રમાણુ-(જેવડ) છે, આ કારણથી જ જે આ કાયા છે, તેજ આ આત્માનું પર્યવ (માપ) છે, તેજ તેને સંપૂર્ણ પર્યાય અવસ્થા સ્વરૂપ છે, તે કાયરૂપ આત્મા ન હોય તે જીવપણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #118
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
-
-
-
-
----
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
--
-
--
-
-
-
-
-
-
-
- *
નથી, આ કાયા જેટલો કાળ જીવે, અર્થાત નિરોગી વિગેરે ગુણ યુક્ત છે, ત્યાં સુધી તે જીવ જીવતે છે, કારણ કે તે કાયા વિના જુદે જીવ ટકતા નથી, તેજ કાયા જ્યારે વિકારવાળી થઈ મરે છે, ત્યારે તે જીવ પણ જીવ અને શરીર એક હેવાથી જીવતો નથી (મરી જાય છે, જ્યાં સુધી આ શરીર પાંચ ભૂતનું બનેલું અથંગ (ચેતનમય) ચાલે છે, ત્યાં સુધી જીવ છે, તે નાશ થતાં એટલે એક પણ તત્વ તેમાંથી ઓછું થતાં કે બગડી જતાં શરીરરૂપ આત્માને પણ વિનાશ થાય છે, તેથી જ્યાં સુધી વાત પિત્તલેષ્મના આધાર ભૂત પૂર્વ સ્વભાવથી યુક્ત હોય ત્યાં સુધી જ આ જીવનું જીવિત છે, તે નાશ થતાં તે આત્મા જીવરૂપ છે, તે પણ નાશ થતાં તે બાકી રહેલા સંપૂર્ણ શરીરને બાળવા મસાણ વિગેરેમાં લઈ જાય છે, અને તે શરીર અગ્નિથી બાળતાં કપાત (સહેજ કાળા) વણનાં હાડકાં ફક્ત રડે છે, પણ તેનાથી જુદે કઈ પણ વિકાર (સ્વરૂપ) દેખાતું નથી, કે જેથી આમાના વિદ્યમાનપણની શંકા થાય, વળી ઓછામાં ઓછા ચાર ઉપાડનારા સગા તથા પાંચમે અગ્નિ ઉપાડનારો ઠાઠડીની આગળ ચાલે તે પાંચે જણા બાળી આવીને પિતાને ગામ કે ઘેર પાછા આવે છે, પણ જે જીવ શરીરથી. ભિન્ન હેત, તે તે સમયે પેલા બાળનારા પાંચ કે વધારે હોય તેમને નીકળતે જીવ જરૂર દેખાત પણ તે કોઈએ દેખ્યો નથી, માટે એવું સિદ્ધ થયું કે તે શરીર તેજ જીવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #119
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ४५
છે, આ પ્રમાણે આ જીવ અવિદ્યમાન છે, તેમાં રહેલેા કે જતા દેખાતા નથી, હવે જે મતવાળાનું આવું કહેવું છે, તે તેમના શાસ્ત્રમાં આનું વધારે વિવેચન કરેલું છે, કે જેએ શરીરથી જુદા જીવ માને છે, તે પ્રથમ વાદીના મત પ્રમાણે તદન ખાટું અપ્રમાણિક મંતવ્ય છે, તેથી તેએ જૂઠું માનનારા પેાતાની મૂર્ખતાથી હવે પછી કહેવાતી શંકાઓને સ્વાધીન થશે, તે મતવાળા ખીજાઓને આ પ્રશ્નો પૂછે છે કેઃ— अयमाउसो ! आया दीति वा इस्सेति वा परिमंडलेति वा वट्टेति वा तंसेति वा चउरंसेति वा आयतेति वा छलैसिएति वा अहंसेति वा किण्हेति वा णीलेति वा लोहिय हालिदे सुकिल्लेति वा सुब्भिगंधेति वा दुब्भिगंधेति वा तित्तेति वा कडुएति वा कसाएति वा अंबिलेति वा महुरेति वा कक्खडेति वा मउएति वा गुरुएति वा लहुएति वा सिएति वा उसिति वा निद्धेति वा लुक्खेति वा, एवं असंतें असंविजमाणे,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
-
Page #120
--------------------------------------------------------------------------
________________
૪૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
હે આયુમન્ (બંધ) ! આ આત્મા શરીરથી બહાર જુદો માનશો તે કેવા પ્રમાને (કેવડે) તમે માનો છો? તે કહે, સ્વ શરીરથી બહાર કેવડ મેટે માને છે ? અથવા તે અંગુઠા કે સામાના ચેખા દાણા વિગેરે જેવડે નાને માને છે ? અથવા તેને આકાર કેવો છે? પરિમંડળ તે લાડુઆ જે ગોળાકાર કે થાળી આકારે કે ત્રાસ (ત્રિકેણ) કે લાંબો પહોળે ચોખુણે કે છખુણીએ કે આઠખુણુ કે બીજા આકારને છે તેમ તેને રંગ કાળે નીલે લાલ પીળો કે ધૂળે છે, તેને ગંધ સુગંધવાળે કે દુર્ગધવાળે છે, તેમ તે તીખો કડ, કસાયેલે ખાટે કે મીઠે છે? તેમ ફરસ કે છે? કર્કશ કોમળ ભારે હલકો ઠંડે ઉને સ્નિગ્ધ કે લૂખે છે? આ પ્રમાણે પાંચ વર્ષ બે ગધ છ રસ આઠે ફસ પૂછે છે, આ પ્રમાણે આત્માને સંસ્થાન વર્ણ બંધ રસ સ્પર્શન હોવાથી તે અસત્ અવિદ્યામાન છે,
હવે જેમણે આત્માને અનુભવ્યું છે, તેમના શાસ્ત્રમાં સારી રીતે બતાવ્યું છે કે આ શરીરથી આમા-જીવ જુદો છે, પણ તે જુદો ન દેખાતો હોવાથી તે શરીરથી જુદો માનનારા મતવાળા પણ આત્માને જુદે બતાવી શક્તા નથી. जेसिंतं सुयक्खायं भवति-अन्नो जीवो अन्नं शरीरं,तम्हा ते णो एवं उवलब्भंति, सेजहा
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #121
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ ४७
णामए केइ पुरिसे कोसीओ असिं अभिनिव्वट्टित्ताणं उवदंसेज्जा अयमाउसो ! असी अयं कोसी, एवमेव णत्थि केइ पुरिसे अभिनिव्वट्टित्ता णं उवदंसेत्तारो अयमाउसो ! आया इयं सरीरं से जहाणामए केइ पुरिसें मुंझाओ इसियं अभिनिव्वट्टित्ता णं उवदंसेंज्जा अयमाउसो ! मुंजे इयं इसियं, एवमेव नत्थि केइ पुरिसें उवदंसेत्तारो अयमाउसो ! आया इयं सरीरं । से जहाणामए केइ पुरिसे मंसाओ अटि अभिनिव्वत्ता णं उवदंसेज्जा अयमाउसो ! मंसे अयं अट्टी, एवमेव नाथ केइ पुरिसे उवसेत्तारों अयमाउसो ! आया इयं सरीरं । से जहाणामए
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #122
--------------------------------------------------------------------------
________________
४८ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
केइ पुरिसे कर लाओ आमलकं अभिनिव्यत्ति णं उवदंसेज्जा अयमाउसो ! करतले अयं आमलए, एवमेव णत्थि केइ पुरिसे उवसेत्तारो अयमाउसो ! आया इयं सरीरं । से जहाणामए केइ पुरिसे मसाओ अटिं मैसे अयं अट्ठि एवमेवनत्थि केइ पुरिसे उवदसे-तारो अयमाउसो ! आया इयं सरीरं । से हाणामए केइ पुरिसे करयलाओ आमलकं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो ! करतले अयं अमलए - एवमेव णत्थि केइ पुरिसे उवसेत्तारो अयमाउसो आया इयं सरीरं । से जहाणामए केइ पुरिसे दहिओ नवनीयं अभिनिव्वहित्ता णं उवदंसेज्जा अयमाउसो ! नयनीयं अपं तु दही, एवमेव
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
•
Page #123
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ४
णत्थि थि केइ पुरिसे जाव सरीरं । से जहाणामए केइ पुरिसे तिलेहिंतो तिल्लं अभिनिव्वट्टित्ता णं उवसेना अयमाउसो । तेल्लं अयं पिन्नाए, एवमेव जाव सरीरं । से जहाणामए केइ पुरिसे इक्खूतो खोतरसं अभिनिव्वट्टित्ता णं उवदंसेज्जा अयमाउसो । खोतरसे अयं छोए एवमेव जाव सरीरं । जहाणामए केइ पुरिसे अरणीतों अग्गि अभिनिव्वत्ताणं उवदंसेज्जा अयमाउसो । अरणी अयं अग्गी, एवमेव जाव सरीरं । एवं असंते असंविज्जमाणे जेसिं तं सुयक्खायं भवति, तं अन्नो जीवो अन्नं सरीरं तम्हा ते मिच्छा ।
આમ કહીને નાસ્તિક મતવાળા પાતે ખાટા છતાં પ્રમાણેા તથા દૃષ્ટાંત આપી તે બીજાને ખાટા બતાવે છે તે કહે છે,
કે જેમ કાઇ કાશ-મીયાનમાંથી તરવાર કાઢીને બતાવે કે ભાઇ, જો ! આ મીયાન આ તરવાર-આવી રીતે કાઇ શરીરથી જીવ જુદો કાઢીને બતાવતા નથી માટે શરીરથી
४
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #124
--------------------------------------------------------------------------
________________
૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો. ભિન્ન આત્મા નથી, આવા બીજા ઘણા દષ્ટાન્ત છે, જેમકે મુંજ જેનાં દોરડાં બને તે ઘાસમાંથી સળી કાઢીને બતાવે કે જે આ ઘાસ અને આ તણખલાની સળી, આવી રીતે માંસમાંથી હાડકાં હથેળીમાંથી આંબળું, દહીંમાંથી માખણ તલમાંથી તેલ તથા ખેાળ, શેરડીમાંથી રસ તથા કુચા અરણીના લાકડામાંથી અગ્નિ જુદા કરીને બતાવે છે, તેમ આ શરીરમાંથી કોઈ જીવ જુદો કાઢીને બતાવતા નથી. કે આત્મા આ, અને શરીર આ, તેને હેતુ વિગેરેથી સિદ્ધ કરે છે સુખદુ:ખ ભોગવનાર પરલોકમાં જનારો આત્મા નથી, તલ તલ જેવડા શરીરના કડકા કર્યા છતાં પણ શરીરથી જીવ જુદો દેખાતો નથી,
જેમ ઘડાથી તે ઘડો જુદો નથી, (દીવા વાંસે પ્રકાશ છે, તેમ) વ્યકિતરેકમાં કોશમાંથી તલવાર તે બંને જુદાં દેખાય છે, આ પ્રમાણે પ્રથમ વાદી બીજાઓનું ખંડન કરીને કહે છે કે “અમે સિદ્ધ કર્યું કે શરીરથી આત્મા જુદે માનનારા પોતાના મત કદાગ્રહથી તેઓ આવું માની બેઠા છે કે.
“જીવ શરીરથી જુદો છે, પરલોકમાં જનારે છે, અમર્ત છે, વળી તેની ભવ વૃત્તિ (જન્માંતર)નું દેખીતું આ શરીર છે.” આ જુદે જીવ માનનારનું કહેવું અસત્ય છે, કારણ કે તે જુદો દેખાતું નથી, માટે તેમનું કહેવું મિથ્યા છે, આવા વિચારને કાયતિક(નાસ્તિક ચાર્વાક) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #125
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[५१ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww મતવાળે જીવને પરલોકમાં જનાર ન માનવાથી શું શું પાપ કરે છે તે જૈનાચાર્ય કહે છે,
से हंता तं हणह खणह छणह डहह पयह आलुपह विलुपह सहसाकारह विपरामुसह एतावता जीवेणत्थि परलोए तेणो एवं विप्प डिवंदेति तं किरियाइ वा अकिरियाइ वा सुक्कडेइ वा दुक्कडेइ वा कल्लाणे वा पावएइ वा साहुइ वा असाहुइ वा सिद्धीइ वा असिद्वीइवा निरएइ वा अनिरएइवाएवं तेविरूव रूवेहिं कम्म समारंभेइ विरूव रूवाइं कामभोगाइं समारभंति भोयणाए।
તે નાસ્તિક મતવાળો જુદો જીવ ન માનવાથી પોતે એકેદ્રિયાદિક જીવની હિંસા કરે છે, વળી પિતે ઉપદેશ કરે છે કે જીવ નથી તેમ તેની હિંસા નથી એમ લોકોને સમજાવવાથી તેની હત્યા કરાવે છે તે આ પ્રમાણે બોલે છે, તલવાર વિગેરેથી જીવોને મારે, પૃથ્વી વિગેરેમાં ખાણે मोही, छेह।, पाणी, २ धावा, झुंटी, विशेषथी झुटो, सड સાત્યારે કરી, તેમાં જરા પણ વિચાર ન કરે, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #126
--------------------------------------------------------------------------
________________
પર]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
^
^^^^^^^^
આ શરીર માત્રજ જીવ છે, પરલેક નથી, (એટલે ગમે તેમ પાપ કરી ભોગ ભેગવે તોપણ પછવાડે દુ:ખ ભોગવવાનું નથી) તેઓ આવી રીતે માનવાથી જૈનાચાર્ય કહે છે કે તેઓ શું નથી માનતા તે કહે છે, ક્રિયા અને અકિયા તે આ સારૂં અનુષ્ઠાન છે, આ સારૂં અનુષ્ઠાન નથી, એવું જાણતા નથી, વળી સુકૃત કે દુકૃત તેમજ કલ્યાણું કે પાપ તથા સાધુ કે અસાધુને જાણતા નથી, મેક્ષ કે સંસારને જાણતા નથી, નરક અનરક તિર્યંચ મનુષ્ય અને દેવતા વિગેરે કશું ન માને, આ પ્રમાણે ખરી મુદ્દાની વાતે છોડીને ફક્ત જુદા જુદા આરંભે કરીને કામ ભેગ કરે, તથા. જોજન માટે આરંભ કરે,
ટીકાને વિશેષ અર્થ (વૃદ્ધ પુરૂષે કહે છે કે એક બ્રાહ્મણની નાની બેન બાળપણમાં વિધવા થએલી તે વનાવસ્થામાં આવેલી જાણીને તેને સગો ભાઈ તર્કવાદમાં હોશીયાર હતો તેણે તેને સમજાવ્યું કે મારી સાથે નિર્ભય પણે ભેગ ભગવ, લોક નિદાથી ન ડર, લોકો મૂખ છે કે હાથમાં આવેલું ગુમાવીને પરલોકની અભિલાષા રાખે છે, તે બતાવે છે) पिब खाद च साधु शोभने । यदतीतं वरगात्रि तन्नते नहि भीरु गतं निवर्तते समुदयमात्रमिदं कलेवरम् ॥१॥
સુંદર પણ પિ, મન ભાવતું ભેજન વિગેરે ખા, હે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #127
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[५३ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww સુંદર રૂપાળી સ્ત્રી ! જે ગયું તે તારૂં નથી, તે પાપથી બનેલી બીકણ! ગયેલું પાછું આવતું નથી, ફક્ત જે દેખાય छे ते मा पांय भूतर्नु पूतनु छ!
આ પ્રમાણે જીવને અભાવ કરી પુણ્ય પાપ ઉડાવીને પલક નથી, એવું માનનારા કાયતિકે તેજ શરીર તેજ જીવ માનનારા પાપના આરંભે તે જીવહિંસા કરીને માંસ ભક્ષણ કરે છે, દારૂ પીએ છે, તથા તેવાં બીજાં નિંદનીય કૃત્ય. કરે છે, તથા ખેતીવાડી વિગેરે કરી વિષય સુખ ભેગવે છે, તેથી શું થાય તે બતાવે છે, ___ एवं एगे पागब्भिया णिक्खम्म मामगं धम्म पन्नवेति,तंसदहमाणा तं पत्तियमाणा तं रोएमाणा साहु सुयक्खाए समणेति वा माहणेति वा कामं खलु आउसो।तुमं पूययामि तं जहा असणेण वा पाणेण वा खाइमेण वा साइमेण वा वत्थेण वा पडिग्गहेण वा कंबलेण वा पायपुंछणेण वा तत्थेगे पयणाए समाउटिंसुतत्थेगे पूयणाए निकाइंसु पूवमेव तेसिं णायं भवति,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે..
~
~~~~~~~~~~~~~~~~~~~~
તે જીવ જુદે નહિ માનનારા નાસ્તિક પોતે દેખાતા શરીરમાં અમૂર્ત આત્માનું જ્ઞાન પોતાના આત્મા (હૃદય)માં અનુભવે છે, તેથી જ જેનાચાર્ય કહે છે કે ગુણવાન ભવ્ય જીવોએ તે ચેતનારૂપ આત્માને અમૂર્ત પણે જાણો, એથી આત્મા અમૂર્ત, શરીરથી જુદો, જ્ઞાનવાળા, જ્ઞાનના આધાર ભૂત છે, જે તે નાસ્તિકના મત પ્રમાણે શરીરથી આમાં જુદા ન માનીએ તો તેનું વિચારેલું કેઈપણ જીવનું મરણ ન થાય, અને આપણે બધાએ પ્રત્યક્ષ જોઈએ છીએ કે શરીરમાં રહેલા કેટલાએ મરતા છે અને કેટલાક મરેલા. છે, તેથી બીજે પણ મરતાં જોયા છે, તેથી સમજુને વિચાર થાય છે કે હું કયાંથી આવ્યો તથા આ શરીર છેડીને કયાં જઈશ, તથા આ મારૂં શરીર પ્રથમનાં જુનાં કર્મને. લીધે છે, વિગેરે સુખદુઃખની લાગણીઓ શરીરથી આત્મામાં જુદી અનુભવાય છે, આ પ્રમાણે આત્મામાં પ્રત્યક્ષ અનુભવ થાય છે છતાં કેટલાક નાસ્તિક ઉપર બતાવેલા જુદા જીવ ન માનનારા ધૃષ્ટતા ધારણ કરનારા ઉલટું પૂછે છે કે જે શરીરથી જુદે આવ્યા હોય તે તે કેવા આકાર વર્ણ ગંધ રસ ફરસના ગુણવાળો છે, તે કહો? આને ઉત્તર જેનાચાર્ય ઉપર પ્રમાણે સમજાવી ભવ્ય જીને કહે છે કે તે વરાક (રાંકડા બુદ્ધિહીણ) પિતાના મંતવ્યના આગ્રહથી અજ્ઞાન અંધકારથી સત્ય આત્માને જાણતા નથી, કે આ ધર્મ (લક્ષણે) સંસ્થાન વિગેરે મૂત શરીરનાં છે, પણ અમૂર્તાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #129
--------------------------------------------------------------------------
________________
સત્તરમ્' શ્રી પાંડરીક અધ્યયન.
[ ૫૫
લક્ષણા નથી કે તે અતાવી શકાય, કારણુ કે જ્ઞાનને આકાર વિગેરે ગુણ્ણા ન હાય, અને આકાર વિગેરે નથી છતાં પણ ચેતનારૂપ જ્ઞાનના અભાવ નથી (સૌને પેાતાના પ્રત્યક્ષજ્ઞાનવડે એધ થાય છે), એ પ્રમાણે જ્ઞાન સ્વરૂપ આત્મા આકાર વિગેરે ગુણેાથી રહિત છતાં વિદ્યમાન છે,આ પ્રમાણે યુક્તિથી સિદ્ધ થતા આત્માને પણ ધૃષ્ટતાથી તેએ માનતા નથી,
આવા મતના પોતે પેાતાની માનેલી દીક્ષા લઈને ઘર છેડીને જીવ શરીરથી જુદો નથી, એવું પાતે માની બીજાને સમજાવે છે કે મારા ધર્મ આ છે, અને બીજાને યુક્તિથી તેવું ઠસાવે છે, જૈનાચાર્ય વળી કહે છે કે તે લેાકાયતિક મુખ્ય નાસ્તિકાતા દીક્ષા વિગેરે માનતા નથી, પણ તેના ઘેાડા તત્વને માનનારા બૌધ વિગેરે દીક્ષા વિધિ પ્રમાણે લઈને તેજ નાસ્તિકના મતને થાડે અંશે સ્વીકારીને તે બીજાને સમાવે છે કે શરીરથી ભિન્ન આત્મા નથી, અથવા કેટલાક ગળીયેલ રંગના કે બીજા રંગનાં કપડાં પહેરનારા નાસ્તિકનું તત્વ માનનારા છે, તેમને આશ્રયી કહ્યુ` છે કે પાતે દીક્ષા લે છે, બીજાને શિષ્ય બનાવવાના વ્યાપાર ચાલુ રાખે છે, તે તત્વને બીજાને સમજાવતાં તેમાં કષ્ટ ન હૈાવાથી વિષય લેાલૂપી જીવાને તે અનુકૂળ હાવાથી તં તમાં શ્રદ્ધા રામનારા આ મતમાં રૂચિ કરનારા તથા આ સાચું જ છે એવા આગ્રહવાળા ખેલે છે કે તમે કહેા છે તે સાચું જ છે, સારૂં તત્વ છે, તમે ખતાન્યા તે ધર્મ અમને ગમે છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #130
--------------------------------------------------------------------------
________________
૫૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ. તેનાથી બીજી રીતે ધર્મ નથી,વળી બજેઓ પરલોકના ભયથી હિંસા વિગેરે કરતા નથી, તેઓ માંસ મંદિરા વિગેરે નથી વાપરતા તે મનુષ્ય જન્મના ફળથી વંચિત રહે છે, પણ તમે સારું કર્યું કે અમને સાચો માર્ગ બતાવ્યા હે શ્રમણ હે બ્રાહ્મણ ! શરીરથી જુદો જીવ નથી આ તમારૂં ધર્મ કથન અમને બહુ ગમે છે હે આયુશ્મન્ (પૂજ્ય)? તમે અમારે ઉદ્ધાર કર્યો, નહિ તે અમને કાપડી વિગેરે એ ઠગ્યા હોત? માટે અમે તમને પૂજીએ છીએ હું પણ તમને કંઈ થડે બદલે આપું, એમ કહીને ખાવાનું પીવાનું મિષ્ટાન્ન તથા સ્વાદિષ્ટ વસ્તુઓ વસ્ત્ર પાત્ર કાંબળો પાદ પુંછન વિગેરે આપે છે. આ પ્રમાણે પૂજાની મહત્વતા માટે કેટલાક ત્યાગીને વેષ પહેરી રાજસભામાં રાજાને પ્રતિબંધ પમાડે છે, અને ધીરે ધીરે તેને પિતાના મતમાં યુક્તિઓ ઘટાવીને હિત અહિત લેવું છોડવું સમજાવીને તેમને પક્કડ ધર્મવાળા બનાવી દે છે, તેમના હૃદયમાં ધીરે ધીરે ઠસાવે છે કે યાદ રાખે કે” તેજ શરીર તેજ જીવ એ ન ભૂલે, અને જીવ જુદે શરીર જુદું એ તદન ભૂલી જાઓ” તેનાં અનુષ્ઠાન પણ તેવાંજ કરાવાનું બતાવી આગ્રહી બનાવે છે,
વળી જેઓ ભાગવતમતના પરિવ્રાજક (બાવા) વિગેરે છે, પછી તેઓ લોકાયતિકે (હાલના વામમાગીએ) ના ગ્રંથને સાંભળીને તે મતમાં વિષય લેલુપતાથી ભળેલા તેઓ પૂર્વે દીક્ષા લેતી વખતે જાણે છે કે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #131
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ५७ समणा भविस्सामो अणगारा अकिंचणा अपुत्ता अपसू परदत्तभोइणो भिक्खुणो पावंकम्मंणो करिस्सामो समुदाएते अप्पणा अप्पडिविरया भवंति,सयमाइयंति अन्ने वि आदियाति अन्नपि आयतं तं समणुजाणंति, एवमेव ते इथिकामभोगेहिं मुच्छिया गिद्धा गढिया अज्झोववन्ना लुद्धा रागदोसवसट्टा, तेणो अप्पाणं समुच्छेदेति,तेणो परंसमुच्छेदेति, तेणो अण्णाइं पाणाई भूताइं जीवाइं सत्ताइ समुच्छेदेति, पहीणा पुव्वसंजोगं आयरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा कामभोगेसु विसन्ना इति पढमे पुरिसजाए तज्जीव तच्छरीर एत्ति आहिए ॥सू.९॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #132
--------------------------------------------------------------------------
________________
૫૮] -
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે..
અમે શ્રમણ થઈએ છીએ પ્ર-કેવા?
સર્વથા ત્યાગયાં છે ઘર પુત્ર સ્ત્રી પશુ જેણે તેથી તદન નિષ્કિચન (સંપૂર્ણ ત્યાગી, ગાય ભેંસ વિગેરેથી રહિત તથા પરના આપેલા રાંધેલા ભેજનથી નિર્વાહ કરનારા રાંધવા રંધાવાથી મુક્ત ફકત ભિક્ષાથી જ નિર્વાહ કરનારા ભિક્ષુઓ. બન્યા છે, આ બાબતમાં વધારે શું કહીએ,
કારણ કે તેમણે જે કંઈ પાપ રૂપ સાવદ્ય અનુષ્ઠાન છે, તે હું નહિ કરૂં એવી પૂર્વે પ્રતિજ્ઞા લઈ ઘરથી ત્યાગી બનીને પછવાડે તેઓ વામમાગ બનેલા પોતે પાપ કર્મથી છૂટતા નથી, હવે જીવ હિંસાદિ પાપોની વિરતિ (ત્યાગ) ન કરવાથી તેઓ કેવા પાપ કાર્યો કરે છે, તે બતાવે છે, પ્રથમ સાવદ્ય આરંભ (સંસારી કૃત્ય) ત્યાગીને ગળીયેલ વસ્ત્ર વિગેરે ત્યાગીને વેષ પહેરીને પાછા પિતાની મેળેજ પાપનાં કૃત્ય કરે છે. બીજાઓ પાસે પા૫ આરંભે કરાવે છે, અને તેવા પાપારંભ કરનારાને ટેકો આપે છે; અથવા પ્રશંસે છે,
વળી ઘરની સ્ત્રી ત્યાગીને ફરીથી બીજી સ્ત્રીઓના હેપી બનેલા અથવા સ્ત્રીઓના પાશમાં પડેલા વહાલા લાગે તે કામે (આંખ તથા કાનના વિષય) અને ભગવાય તે ભેગે (નાક જીભ અને શરીર સ્પર્શના વિષય) ને સેવતાં
સુખ ઉપજવું માનીને ઇંદ્રિયથી હારેલા કામ ભેગમાં ડુબેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #133
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ* શ્રી પાંડરીક અધ્યયન.
[ પ
એકાંત રાગી ગૃદ્ધ ગ્રંથિત–ગુંયાયેલા અધ્યુપપન્ન અત્યંત લુબ્ધ રાગદ્વેષથી પીડાયેલા અથવા કામ લાગથી અધા અનેલા કામ લેાગમાં પડેલા પેાતાના આત્માને સસારથી અથવા કર્મના ફ્ાંસાથી મુકાવી શકતા નથી, તેમ પોતે લુખ્ય હેાવાથી બીજાને નિર્મળ ઉપદેશ આપીને પણ છેડાવી શકતા નથી, કર્મ બંધથી મુકાવતા નથી, વળી દેશ પ્રકારના પ્રાણ ધારવાથી પ્રાણી, તથા ત્રણે કાળમાં હાય છે માટે ભૂત, આયુ ધારવાથી જીવ તથા વીર્યંતરાય કનેા ક્ષય ઉપશય થવાથી સત્તા મળવાથી સત્વ તે પ્રાણી ભૂત જીવ અને સત્થાને ઉપદેશ આપી પાપથી છેડાવી શકતા નથી, કારણ કે તેમનું કર્તવ્ય તથા મંતવ્ય અસત્ય છે,
આ
આ પ્રમાણે તે શરીર તેજ જીવ માનનારા નાસ્તિકે અજીતેંદ્રિયપણે હેાવાથી કામભોગમાં ગૃદ્ધ બનેલા પ્રથમનાં ઘર સ્ત્રી પુત્રથી ત્યાગી બનેલા છતાં પાપ– હેયથી ધ્રુટેલા મામાં રહેલા સારાં અનુષ્ઠાનથી તેએ દૂર રહેલા. આ બતાવેલ નીતિપ્રમાણે આ લેાક તથા પરલેાક બંનેના સારાં મૃત્યુથી ભ્રષ્ટ થયેલા વચમાંજ ભાગમાં ડુબેલા. ખેદપામતા રહેલા છે, પણ પેલા પુંડરીક કમળને લાવા સમર્થ થતા નથી, ( પાતે ડુબેલા તે બીજાને કેવી રીતે તારી શકે? ) આ પ્રમાણે પ્રથમવાદી જે તેજ શરીર તેજ જવ માનનારની કથા પુરી થઇ, હવે ખીજા પુરૂષની સ્થા કહે છે,
".
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #134
--------------------------------------------------------------------------
________________
PARAN
rannan
१०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. अहावरे दोच्चे पुरिसजाए पंचमहब्भूतिएत्ति आहिजइ,इह खलु पाइणं वा ६ संतेगतिया मणुस्सा भवंति अणुपुव्वेणं लोयं उववन्ना, तं जहा आरिया वेगें अणारिया वेगे एवं जाव दुरूवावेगे तेसि च णं महं एगेराया भवइ, महया एवं चेवणिरवसेसंजाव सेणावइपुत्ता, तेसिं च णं एगतिए सड़ा भवंति कामं तं समणाय माहणाय पहारिंसुगमणाए, तत्थ अन्नयरेणं धम्मेणं पन्नतारोवयं इमेणंधम्मेणं पन्नवइस्सामो से एवमायाणह भयंतारो! जहा मएएसधम्मे सुअक्खाए सुपन्नतेभवति॥
પહેલે પુરૂષ લેકાયાતક વર્ણવીને હવે બીજે પુરૂષ જે પંચભૂત તે પૂથ્વી પાણી અગ્ની વાયુ અને આકાશ વડે પિતાનું તત્વ બતાવે માટે પંચભૂતિક અથવા ઉપર કહેલાં પાંચ તત્વ માને માટે પંચભૂતિક (પાંચભૂત માન નારે) છે, તે અહીં સાંખ્ય મતવાળો જાણ, તે એવું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #135
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૬૧
~~
~
~~~~
~
~
~~
~
~~~~~~
માને છે કે આત્માની એક તણખલાને પણ વાંકું કરવાની શકિત નથી, અને તે વાદી પાંચભૂત રૂપે પ્રકૃતિનું સર્વત્ર કરવાપણું માનનારે છે, અથવા લોકાયત મતવાળો નાસ્તિક જે પાંચ ભૂતથી બીજું કશું જુદું માનતો નથી, તેથી આ પાંચભૂત વાદીને પહેલા પુરૂષ પછી બીજા તરીકે અહીં લીધો છે, જેમ પ્રથમના સૂત્રમાં પૂર્વ દિશા વિગેરેના આવનારા બતાવ્યા, તેમ અહિં બધું સારી રીતે કહેલું જાણવું, એટલે રાજ સભામાં જઈને પોતાને મત બતાવી પોતાને અનુયાયી કરવા પ્રયત્ન કરે છે, ત્યાં સુધી જાણવું. (છતાં સામાન્ય બુદ્ધિવાળા માટે સૂત્રને બાકીને અર્થ કહીએ છીએ. મનુષ્યલકમાં કેટલાક આર્ય કેટલાક અનાર્ય કેટલાક સુરૂપ કેટલાક કુરૂપ છે, તેમાં કોઈ સૌથી શ્રેષ્ઠ પુણ્ય વાળે રાજા હોય છે. તેની સભામાં મંત્રો સેનાપતિ વિગેરે સભાસદો હોય છે, તેમને પિતાના મતમાં ખેંચવા માટે શ્રમણ કે બ્રાહ્મણ પંચભૂતને માનનારે પોતે બીજાને પોતાના મતમાં લેવા પ્રયત્ન કરે છે. તે મુખ્ય રાજાને ઉદ્દેશીને મધુર વચને કહે કે આપ ભયથી રક્ષણ કરનારા, તેમ અમારો ધર્મ રક્ષણ કરનારો છે, તે સાંભળે હવે તે કહે છે. इह खलु महब्भूता,जेहिंनो विजइ किरियाति वा अकिरियाति वा सुकडेति वा दुक्कडेति वा कल्लाणेति वा पावएति वा साहुति
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #136
--------------------------------------------------------------------------
________________
१२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. वा असाहुति वा सिद्धीति वा असिद्धीति वा णिरएति वा अणिरएति वा अवि अंतसो तणमायमवि। तं च पिहुद्देसेणं पुढोभूत समवातं जाणेजा. तंजहा-पुढवी एगे महब्भूते आऊ दुच्चे महब्भूते तेऊ तच्चे महब्भूते वाऊ चउत्थे महब्भूते आगासे पंचमे महन्भूते, इच्चेते पंच महत्भया अणिम्माविता अणिम्मिया अकडा णो कित्तिमा णो कडगा अणाइया अणिहणा अवंझा अपुरोहिता सतंता सासता आयछटा,पुणएगे एवमाहुसतो णस्थिविणासोअसतो णत्थि संभवो।
આ સંસારમાં બીજા પુરૂષની વકતવ્યતાના અધિકારમાં પૃથ્વી વિગેરે પંચમહાભૂત છે. અને તે પ્રમાણમાં ઘણા મોટા હોવાથી મહાભૂત ગણાય છે. કારણ કે તેમના માનવા પ્રમાણે ભૂત સર્વવ્યાપી છે તેથી તેમનું મોટાપણું છે. તે ફક્ત પાંચજ છે. અને તેજ પાંચ કિયા કરે છે પણ છો (આત્મા) છે તેને ક્રિયા કરતે માનતા નથી. આ પિતાનું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #137
--------------------------------------------------------------------------
________________
-સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
[ ૬૭
મંતવ્ય રજસભામાં જઈને કહે છે કે અમારા મતમાં આત્મા આકિય છે પણ ચેષ્ટારૂપ જે કંઈ થાય છે તે સત્વરજ અને તમેરૂપ ભૂતથી બનેલ સર્વ અર્થ ક્રિયાઓ આ જગતની ચેષ્ટાઓને કરે છે પણ છઠ્ઠ પુરૂષ પોતે ફક્ત ભેગવે છે. કહયું છે કે બુદ્ધિથી વિચારેલા અર્થને પુરૂષ ચેતાવે છે (સુખ દુઃખની લાગણીઓ અનુભવાય છે) બુદ્ધિ પ્રતિજ છે કારણ કે પ્રકૃતિમાંથી વિકાર થતાં બુદ્ધિ થાય છે. તે પ્રકૃતિ ભૂતોને આશ્રયી હોવાથી સત્વરજ અને તેમના ચય અને અપચયથી ક્રિયા અને અકિયા (હાલવું અને બંધ પડવું) થાય છે. તેથી પાંચ ભૂતેથી ક્રિયા વિગેરે થાય છે. આથી તે વાદી રાજા વિગેરેને સમજાવે છે કે આ જગતમાં બધી ક્રિયાઓ અને અકિયાએ પાંચ ભૂતાને આધીન હોવાથી છઠ્ઠો આત્મા અકિય છે અથવા તેને અભાવ છે.
સારું કરેલું સુકૃત એ સત્ત્વગુણના વધારાથી થાય છે અને દુકૃત (પાપ)રજ અને તમ વિશેષ પ્રમાણમાં હોય તે થાય છે. એજ પ્રમાણે કલ્યાણ (પુણ્ય) તથા પાપ અથવા સાધુ અસાધુ વિગેરે સઘળાં સારાં માઠાં કર્તવ્યો સત્વરજ અને તમ ગુશોના વધારાને લીધે આ જગતમાં થાય છે તે જ્યાં જેવું ઘટે તેવું જવું.
તેજ પ્રમાણે ઈચ્છિત અર્થને મેળવવું તથા મોક્ષમાં જવું ન જવું નિર્વાણ મેળવવું અથવા સંસાર ભ્રમણ તેમજ
નરક જે પાપીઓને દુઃખ ભેગવવાનું સ્થાન છે અને અનરક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #138
--------------------------------------------------------------------------
________________
૬૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
~
~~~~~~
~~~~~~~~~~~~~~
~
~
~~~~
~~
~~
~
~
~
~~~
~
~
તિર્યંચ મનુષ્ય અને દેવને છે તે બધું સત્ત્વાદિ ગુણને આધીન છે. તે પાંચ ભૂતરૂપ પ્રકૃતિ કરે છે. લોકાયતિકના અભિપ્રાય પ્રમાણે સુખ દુઃખના રહેઠાણે સ્વર્ગનરક છે એ છેવટ સુધી તૃણમાત્ર પણ જે કાર્ય છે તે બધું પાંચભૂતો પ્રધાન બનીને કરે છે તે બતાવે છે.
सत्त्वं लघु प्रकाशक मिष्टमुपष्टंभकं बलं च रजः । गुरु चरणकमेव तमः प्रदीपवच्चार्थतो वृत्तिः ।।
લઘુ પ્રકાશક સત્ત્વ છે અને ઈચ્છિત આસરો અને બળ તે રજથી થાય છે અને ગુરૂચરણ (અઘોર કૃત્યો) તમથી થાય છે. જેમ અર્થથી વૃત્તિ થાય છે દીવાથી બધું દેખાય છે તેમ આ ત્રણ પ્રકૃત્તિથી આત્માની સર્વ કિયાઓ થાય છે. આ પ્રમાણે સાંખ્યના અભિપ્રાયથી આત્માની તણખલાને પણ વાકું કરવાની અશક્તિ છે, અને કાયતિકના મત પ્રમાણે આત્માનેજ અભાવ છે પણ ફક્ત પાંચ ભૂતેજ જગતનું બધું કૃત્ય કરે છે. એવું તેમનું કથન છે કે સમુદાયરૂપે ભેગાં થયેલાં ભૂતે જુદા જુદા વિભાવનું કાર્ય કરે છે. વળી તેઓ બતાવે છે કે તે ભૂતના સમવાય (ગુણ) નીચે મુજબ છે, પૃથ્વી કઠણ (નર)રૂપે મહાભૂત છે, આપ (પાણી) પ્રવાહી લક્ષણવાળું મહાભૂત છે, તેજ અગ્નિ ગરમ ઉદ્યોત રૂપ છે, વાયુ-કંપાવનાર હરણ કરનાર છે તથા અવગાહ (રહેઠાણ) આપનાર સર્વ દ્રવ્ય (વસ્તુને આધાર આકાશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #139
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ' શ્રી પાંડરીક અધ્યયન.
[ ૬૫
મહાભુત પાંચમું છે, એ પાંચે જુદાં છતાં સમવાય ગુણુ મધામાં એક પણે રહેલ છે, એ પુર્વે કહેલ પાંચે ભુતા પૃથ્વી વિગેરે ગણતાં બધે સ્થળે એકે ઓછું કે વધતું નથી, પણ ફ્કત પાંચજ છે, વિવેભ્યાસ હાવાથી મેાટાં છે, ત્રણે કાળમાં હોવાથી ભૂત (વિદ્યમાન) છે, આ પાંચ મહાભુતા પ્રકૃતિથી થાય છે, તે કહે છે પ્રકૃતિ મહાન્ (માટાઇ) તેનાથી અહંકાર (મારાપણુ) તેનાંથી ૧૬ ને ગણુ અને તેનાથી પાંચ ભૂતા થાય છે, प्रकृतेर्महान महतोऽहंकारस्तस्मात् गणश्च षोडशक : तस्मादपि षोडशकात्पंचभ्यः पंचभूतानि ॥१॥
આ ક્રમે બધું જગત્ થાય છે, આ સિવાય બીજો કાઇ કાળ કે ઈશ્વર વિગેરે કોઇએ. કશું નિર્માણ કર્યું નથી, વળી જે નથી તે કેાઈ કરતું નથી.
વાદળ ઇંદ્રધનુષ્ય વિગેરે જેમ સ્વભાવથી બને છે, તેમ પાંચ ભૂતા અને છે, પશુ જેમ ઘડા કેાઇના બનાવેલા છે, તેમ તે કોઈનાં બનાવેલાં બન્યાં નથી, અને પારકાએ બનાવેલ ન હેાવાથી મનાવટી નથી, પારકાની અપેક્ષાથી અને તે કૃતક કહેવાય, પણ તે વિસસા (સ્વાભાવિક) બનેલાં હાવાથી કૃત્રિમ ન કહેવાય, વળી તે અનાદિ અનંત છે, વળી તે અવંધ્ય એટલે તે પોતાનુ કાર્ય કરનારાં છે, 'વળી તેને પુરાહિત કાર્ય કરનારા નથી તેથી અપુરાહિત છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Manonimnourruronne
સૂયગડાંગ સૂત્ર ભાગ જ છે. પોતાનું કાર્ય કરવામાં સ્વતંત્ર છે, શાશ્વત નિત્ય છે, કારણ કે આવું જગત્ કદાપિ ન હતું તેવું નથી, પણ અનાદિનું છે, છે છે, એવું વચન છે, આ પ્રમાણે પાંચ ભૂત અને આત્મા છઠે એમ કેટલાક કહે છે, પણ તે આત્મા કંઈ પણ કરતું નથી, આ સાંખ્યના મતમાં આત્મા જુદે છે, પણ લોકાયતિકેમાં તે પાંચ ભૂત એકઠાં મળીને જયારે કાયા (શરીર) થાય ત્યારે પ્રકટ ચેતનારૂપ જે ચેષ્ટા થાય તેને આત્મા તરીકે તેઓ ગણે છે,
સાંખ્યના મત પ્રમાણે વિદ્યમાન સથી પ્રધાન વિગેરે છે, તેની નાસ્તિ એટલે તેને સર્વથા વિનાશ કઈ કાળે થતો નથી, તેમ અસતું ગધેડાના શીંગડા વિગેરેનો કોઈ દિવસ સંભવ (ઉત્પત્તિ) નથી, કારણમાં કાર્ય વિદ્યમાન છે તેજ ઉત્પત્તિ ઈટ (માનેલી) છે, પણ અસમાંથી સત ન થાય, જે તેવું ખોટું માનીએ કે ન હોય તે થાય છે, તે બધામાંથી બધું થવું જોઈએ, પણ તેમ થતું નથી, તે કહે છે,
नासतो जायते भावो। नामावो जायते सता જે નથી તે થાય નહિ, હોય તેને ન નાશ
તથા અસત્ ગધેડાનું શીગડું ન કરવાથી તથા ઘડે બનાવનાર માટીને જ શોધે માટે કારણમાં જ કાર્યવણું છે, આવું રાજસભામાં કહીને સાંખ્ય કે લોકાયતિક અશ્વસ્થપણ રાખીને કહે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #141
--------------------------------------------------------------------------
________________
[ ૬૭
સત્તરમું શ્રી પિડરીક અધ્યયન.
एतावताव जीवकाए, एतावताव अस्थिकाए, एतावताव सव्वलोए एतंमुह लोगस्स करणयाए, अवियंतसो तणमायमवि॥
અમારી યુક્તિઓ આપ ધ્યાનમાં લે, આટલે જ જીવ કાય (જીવ સાથે શરીર) છે, અથવા આવાં જ પાંચ મહા ભૂત છે, અને તે પાંચ ભૂતે જ સાંખ્યમતના અભિપ્રાયથી પ્રધાનતા પામેલાં સર્વ વિગેરે ગુણોના ઉપચય અપચમ (વધારા ઘટાડા થી સર્વ કાર્ય કરનાર છે, અને આત્મા. તે અકિંચિત્ કર (નકામા છે, પણ કાતિકમાં તો આત્મા છે જ નહિ, ફક્ત ભૂત માત્ર જીવકાર્ય છે, આ ભૂતનું અસ્તિ-- ત્વ તે જ માત્ર છે પણ બીજા મતવાળા કે બીજું કંઈ માને છે, તેવું કશું નથી વળી આ જ બધે લેક છે, અથવા પાંચ મહાભૂત પ્રધાનપણું પામેલ છે. આત્મા અકર્તા નિર્ગુણ સાંખ્ય મતમાં છે, અને લેયતિકને તે પાંચભૂત માત્ર જ લેક છે, તેના મામાં પાંચ ભૂત સિવાય બીજા બધા પદાર્થનો અભાવ છે, અને તેજ પાંચ ભૂતનું અસ્તિત્વ આલોકનું મુખ્ય કારણ છે, અને તેજ બધે કરણપણે ગણાય છે, તે બતાવે છે.
સાંખ્ય મતમાં પ્રધાન (પ્રકૃતિ) તથા આત્મા વડે બુષ્ટિ ઉત્પન થાય છે, અને કાર્યાન્તિકમતે ભૂતે જ ઝીણામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #142
--------------------------------------------------------------------------
________________
nahanih.in
६८]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. 'ઝીણું તૃણું માત્ર પણ કાર્ય કરે છે, કારણ કે તે સિવાય તેમનામાં બીજા બધાને અભાવ છે. આ પ્રમાણે એક સાંખ્યવાદી આત્માને અકિંચિત્કાર (નકામો) માને છે, ત્યારે બીજે નાસ્તિક આત્માને જ અસત્ માનવાથી બંનેમાં અશુભ કર્મ કરવાથી પણ કમ વડે આત્મા બંધાતું નથી, આવું भानाथ शु थाय छे ते ४ छे..
सेकिणं किणावेमाणे हणं घायमाणे पयं पयावेमाणे अवि अंतसो पुरिसमविकीणित्ता घायइत्ता एत्थंपिजाणाहिणत्थित्थ दोसो,ते णो एवं विप्पडिवेदेति, तं जहा-किरियाइवा जावऽणिरएइ वा,एवं ते विरूवरूवेहिं कम्म समारंभेहि विरूवरूवाईकामभोगाईसमारभंति भोयणाए, एवमेव ते अणारिया विप्पडिवना तं सदहमाणा तं पत्तियमाणा जाव इति, ते णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेस विसण्णादोच्चे पुरिसजाए पंचमहब्भुतिएत्ति आहिए॥सू.१०॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #143
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. mmmmmm wwwwwwwwww ' પોતે પ્રથમ ત્યાગી બને છતાં ગૃહસ્થ માફક વસ્તુ વેચાતી લે, બીજા પાસે લેવડાવે, તેમાં અનેક જીવોની હિંસા તથા આરંભ થાય, તેમ બીજા પાસે તેવા ધંધાથી હિંસા કરાવે, તથા રાંધવા રંધાવાની ક્રિયા કરે, આથી એમ પણ જાણવું, કે તેવા ખરીદનારાને અનુમોદને છેવટે પુરૂષ-મનુષ્ય પંચેન્દ્રિયને પણ વેચાતે લઈ તેને ઘાત કરે છે, તેને ભાવાર્થ એ છે કે તેઓ પોતાના અનુયાયિઓને કહે છે કે પંચેંદ્રિયના ઘાતમાં દોષ નથી, તે એકેંદ્રિયના ઘાતમાં તે દોષ કયાંથી હોય ? આવું બેલનારા તે સાંખ્યમતવાળા કે લોકાયતિક આવું જાણતા નથી, કે આ સાવદ્ય અનુષ્ઠાનરૂપ પાપ ક્રિયા છે, તેમ આ સ્થાનાદિ લક્ષણવાળી અક્રિયા છે, તેઓ ગૃહસ્થ માફક ત્યાગી છતાં સ્નાન વિગેરે માટે (નદી તળાવ વાવડી વિગેરેમાં પડી) પાણી તથા તેમાં રહેલા જીને પીડા કરનારાં કૃત્ય કરે છે. વળી જુદાં જુદાં પણ તે દારૂ તથા બીજી કેફી વસ્તુ પીએ છે, માંસ ભક્ષણ તથા અગમ્ય ગમન (નીચ જાતિની કે પુત્રની વહુ બેન દીકરી વિગેરે સાથે (બીજક વિગેરેના મત માફક) ભેગ વિલાસ કરે છે, પિતે પાપ કરે છે, તથા બીજાને શીખવી તેવા પાપ કરાવે છે, અને કહે કે તેમાં દોષ નથી (આત્મા તે નિલેપ છે) આવું કહીને તેમને ઠગીને અકાર્ય કરવામાં પ્રેરણા કરે છે, : આવું કરવાથી તેઓ અનાર્ય છે, આર્યના સદાચારના
માગથી વિરૂદ્ધ માર્ગ ધારણ કરેલા છે, કારણ કે તે સાંખ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #144
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
6.
માને છે કે પ્રકૃતિ બધુ કરે છે, પણ તે જડ હાવાથી કાર્ય નું કરવાપણુ તેમાં ન ઘટે, કારણ કે · ચૈતન્ય તે પુરૂષ (જીવ)નું સ્વરૂપ છે, ” તે જાણીતુ છે, કદાચ તેઓ કહે છે કે આત્માનું. પ્રતિબિંબ પ્રકૃતિમાં ( જલમાં ચંદ્ર માફ્ક ) પડે તે પ્રકૃતિ કાર્ય કરે, તો તે પણ યુક્તિ યુક્ત નથી. કારણુ કે તેમના મત પ્રમાણે આત્મામાં કર્તાપણુ નથી, અને નિત્ય હાવાથી પ્રતિબિંબને ઉદય ઘટત્તા નથી, વળી પ્રકૃતિ નિત્ય હાવાથી મહત્ વિગેરેના વિકારપણે પશુ ઉત્પત્તિ ન થાય, વળી અસત્ પદાર્થ ન થાય, અને સતા અભાવ ન થાય, એવુ તેમણે સ્વીકારવાથી પ્રધાન અને આત્મા એ એજ વિદ્યમાન હે!વાથી અહંકાર વિગેરેની ઉત્પત્તિજ ન થાય, વળી પ્રકૃતિનું એકપણ હાવાથી એક આત્માના વિયાગ થતાં સર્વ આત્માઆને વિયેાગ થવા ોઇએ, અથવા બધા આત્માઓને એક જ સંખમ હોવાથી કાઇપણ એક આત્માએ તત્વજ્ઞાન મેળવવાથી તેની પ્રકૃતિના વિયાગ થતાં તેના મેક્ષ થાય, અને ખીજાંના તત્વજ્ઞાનના અભાવે મેાક્ષ ન થાય, તેવુ ન. અને, વળી અધું નિત્ય હાવાથી જગમાં આ વિચિત્રતા દેખાય છે, તે જૂઠડી થાય અને આ આત્માનું અકર્તૃત્વ માનવાથી અધ મેાક્ષ ન થાય, તેથી આ માનવું તે અયુક્ત છે. કારણ કે તેથી વિચિત્રતા દેખાય તેને માધ આવે છે, તેમ કાર્ય વાદ કારણમાં ઘટતા નથી, કારણ કે યુક્તિથી તપાસતાં તે મળતા નથી; જેમકે માટીના કુંદો પડ્યા હાય તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
૭૦
Page #145
--------------------------------------------------------------------------
________________
સતરમું શ્રી પિાંડરીક અધ્યયન.
[ ૭૧
ઘડ બનાવ્યા પછી કોઈ એમ ન કહે છે. આ માટીને હું રે પડે છે. વળી ઘડાથી જેમને પાણી વિગેરે લાવવું હેય તે માટીને તું કારણ છતાં કાર્ય (પાણી લાવવા)માં કામ લાગતું નથી, એટલે આગળ પાછળના કર્મ તથા ગુણ સખા હેતા નથી, (દહીનું કાણુ દૂધ છતાં પણ એક એકનું કાર્ય કરી શકતાં નથી) સાંખ્ય મતને આત્મા નકામે છે, તેમ લોકાયતિકનો આત્મા પણ ભૂતરૂપ હોવાથી અને ભૂત અચેતન હેવાથી તેનાથી કર્તવ્ય થઈ શકે નહિ, વળી કાયાના આકારે પરિણમેલાં ભૂતનું ચિતન્ય પ્રકટ થતું સ્વીકારવાથી મરણને અભાવ થઈ જશે, માટે પંચ ભૂતરૂપ તેઓ જગત માને છે, પણ તેવું નથી, તે અહીં સિદ્ધ કર્યું, પણ દરેકનું પિતાના અનુભવનું જ્ઞાન ધમી આત્માને સ્થાપે છે (સિદ્ધ કરે છે, પણ તેથી ભૂત ધમી પણે સિદ્ધ નહિ થાય, કારણ કે તેઓ પાંચે અચેતન છે, કોઈ એમ કહે છે કે કાયાના આકારે પરિણમ્યા પછી ચેતન્ય ધર્મ થશે, તે કહેવું પણ અયુક્ત છે, કારણ કે કાયા આકારે પરિણમવું, તે આત્મા તેને અધિષ્ટાતા (માલિક) માન્યા વિના તેવું થવું દુર્લભ છે, કારણ કે તેથી નિહેતુતાને પ્રસંગ આવશે, હેતુ વિના થતું માનીએ તે હમેશાં સત્વ અથવા અસત્વ થશે, (પણ તેવું નથી) માટે ભૂતોથી જુદો આત્મા સિદ્ધ થવાથી (તેનાં સારાં માઠાં કૃત્યો તથા ફળથી) પુણ્ય
પાપ સિદ્ધ થશે, અને તેથીજ જગતેની વિચિત્રતા સિદ્ધ થશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #146
--------------------------------------------------------------------------
________________
sononnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
લા
&ા ચાલનારા
ના ખોટા
૭૨]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. આ પ્રમાણે સિદ્ધ થતાં તે અનાર્યો સાંખ્ય અને લેકાયાતકે પંચમહાભૂત માની ઉલટા ચાલનારા શું કરશે તે કહે છે, પોતાના ખોટા તત્વને પણ સાચું માની શ્રદ્ધા રાખનારા પંચભૂતથી સર્વ કાર્ય થનારું માને છે, વળી તેને જ સાચું માની તેમાં રૂચિ કરનારા તથા તે ધર્મના મૂળ ઉત્પાદકને પ્રશંસનારા કહે છે કે “ તમારે ધર્મ બહુ સારે કહેલો છે, અમને બહુ ગમે છે ” આવા વિચારથી સાવદ્ય અનુષ્ઠાનથી પણ અધર્મ થતો નથી, એવું માની સ્ત્રીઓના વિલાસમાં મુઢ થયેલા પાપ કરી તેનાં ભેગ ભેગવતાં બેદ પામનારા આલોક પરલોક અને ઉભયલેકની સુગતિથી ભ્રષ્ટ થયેલા પિતાનું દુર્ગતિથી રક્ષણ કરી શકતા નથી, તેમ બીજાનું પણ પિતે ડુબેલા હોવાથી રક્ષણ કરી શકતા નથી, આ પાંચ ભુત માનનારે બીજે પુરૂષ જાત (વાદી) કહે, હવે ઈવરને કારણે માનનારને મત કહે છે, ___ अहावरे तच्चे पुरिसजाए ईसरकारणिए इति आहिज्जइ, इह खलु पादीणं वा ६संते गति या मणुस्सा भवंति अणुपुत्वेणं लोयं उववन्नातं आरिया वेगे जाव तेसिं च णं महते एगेरायाभवइ जाव सेणावइपुत्ता,तेसिं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #147
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. च ण एगतीए सडीभवइ, कामं तं समणा य माहणा यपहारिंसुगमणाए जाव जहा मए एस धम्मे सुअक्खाए सुपन्नत्ते भवइ।
બે પુરૂષની વાર્તા થઈ, હવે ત્રીજે વાદી ઈશ્વરને કારણ માને છે, તે કહીયે છીયે તેનું માનવું આ પ્રમાણે છે. •
ચેતના અચેતનારૂપ આ બધા જગનો કર્તા ઈશ્વર કારણરૂપે છે તેનું પ્રમાણ આ છે. તેનું (શરીર) ભુવન (સ્વર્ગ મૃત્યુ ને પાતાળ) ને કરનાર વિગેરે ધર્મી પણે ગ્રહણ કરીયે છીયે ઈશ્વરમાં કર્તાપણું છે. સાધવાને ધર્મ સંસ્થાન વિશેષપણું હોવાથી જેમ કે દેરૂં વિગેરે ધીરે ધીરે વાંસલાથી લાકડું છેલીને બીજાનું બનાવેલું છે તેમ તનુ ભુવન વિગેરેનો આકાર હોવાથી તે બીજાના બનાવેલા સિદ્ધ થાય છે. તેમનું કહેવું આ છે.
अज्ञो जन्तुरनीशः स्यादात्मनः सुखदुःखयोः । ईश्वरप्रेरितो गच्छेत् स्वर्ग वा श्वभ्रमेव वा ।।
અજ્ઞાન જતું અસમર્થ હોવાથી આત્માનું સુખદુઃખ કરી શકતું નથી પણ ઈશ્વરની પ્રેરણાથી સ્વર્ગ અથવા નરકમાં જાય છે. વળી તેઓ કહે છે કે પુરૂષ એજ આ સર્વ વસ્તુને કરનાર છે જે વિદ્યમાન છે અને જે થવાનું છે તે બધાને કર્તા પુરૂષ છે. વળી તેઓ કહે છે કે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #148
--------------------------------------------------------------------------
________________
૭૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
एक एव हि भूतात्मा भूते भूते प्रतिष्ठितः एकधा बहुधा चैव दृश्यते जलचंद्रवत् | १ | એકજ આત્મા સર્વ ભૂતામાં વસેલે છે. જેમ એકજ ચંદ્ર છતાં દરેક જળાશયમાં તેનું પ્રતિબિંબ દેખાય છે. તેમ એકજ ઇશ્વરના પ્રતિબિમ્બે! બધા ભૂતામાં રહેલ છે. એમ ઈશ્વરને કારણે માનનારા અથવા આત્મા સિવાય બીજું કશું નથી એવું અદ્ભુત માનનારા આ ત્રીજો પુરૂષ વણું વીએ છીયે.
જેમ એ પુરૂષો પૂવદેશા વીગેરે માંથી આવીને રાજસભામાં રહેલા રાજા વિગેરેને ઉદ્દેશીને આ પ્રમાણે કહે કે અમારામાં આવા ધર્મ સારી રીતે વર્ણવ્યા છે, તે સાંભળેા; આ લાકમાં ધર્મ-સ્વભાવા-પદાર્થો જે . ચેતન. કેમચેતન રૂપે દેખાય છે, તે બધાંના ઉત્પાદક પુરૂષ ઈશ્વર કે આત્મા આ ત્રણમાને કાઈ એક કારણ રૂપે છે, તે પોતાના મતને કહે છે.
इह खलु धम्मा पुरिसादिया पुरिसोत्तरिया पुरिसप्पणीया पुरिससंभूया पुरिसज्जोतिता पुरिस अभिसमण्णा गया पुरिसमेव अभिभूय चिटृति, से जहाणामए गंडे सिया सरीरे जाएं
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #149
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[७५ सरीरे संवुड़े सरीरे अभिसमण्णागए सरीर मेव अभिभूय चिटंति, एवमेवधम्मा पुरिसा दिया जाव पुरिसमेव अभिभूय चिटंति, से जहाणामए अरई सिया सरीरे जाया सरीरे संवुडा सरीरे अभिसमण्णागया सरीरमेव अभिभूय चिटंति, एवमेव धम्मा वि पुरिसा दिया जावपुरिसमेव अभिभूय चिटंति ॥
આ જગતમાં ચેતન અચેતન રૂપ બધા ધર્મો પદાર્થો દેખાય છે, તેનું મૂળ કારણે એક પુરૂષ છે, તેનેજ લેકે ઈશ્વર કહે છે, તેને જ આત્મા કહે છે, તે પુરૂષ વિગેરેના કારણથી થાય માટે પુરૂષાદિક પુરૂષ કારણિક વિગેરે છે, તથા પુરૂષ તેજ ઉત્તર-પછીનું કાર્ય કરે માટે પુરૂષોત્તર પણ કહેવાય, તેમ પુરૂષે પ્રણીત (ચેલા) છે કારણ કે બધામાં તે આત્મા રૂપે રહેલો છે, અથવા આત્મા રૂપ પોતે છે, તેમજ તે પુરૂષે બધા પદાર્થોને પ્રકાશમાં આણ્યા છે, જેમ દવે મણિ કે સૂર્ય ચંદ્ર વિગેરેથી ઘટ વસ્ત્ર વિગેરે દેખાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #150
--------------------------------------------------------------------------
________________
૭૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
ornarannarnamnnnnnnnnnnnnnnnnnn
તેમ તેણે પદાર્થોને લેકે આગળ બતાવ્યા છે, તથા જીના ધર્મી જન્મ જરા મરણ વ્યાધિ રેગ શેક સુખ દુઃખ જીવને (આયુ) વિગેરે છે, અને આજના ધર્મો રૂપી દ્રવ્યોના વર્ણ ગંધ રસ સ્પર્શે છે, તથા અરૂપીના ધર્મ અધર્મ અને આકાશના ગતિસ્થિરતા અને અવગાહ છે આ બધા ધર્મો ઈશ્વરે કરેલા છે, અથવા આત્મા એકલે માનનાસ અદ્વૈતવાદમાં તે આત્માએ કરેલા છે, તે બધાને સારાંશ આ છે કે તે બધી ચેષ્ટાઓ કે સ્વરૂપે તે મૂળ પુરૂષને વ્યાપીને રહે છે, આવું સમજાવવા માટે તે દષ્ટાંત કહે છે, જેમ કેઈને ગંડ(ગાંઠગુમડું) થાય, તે સંસારી જીને કમેના વશથી ગાંઠ વિગેરે થાય છે, તે શરીરમાં થાય તેમ શરીરના અવયવ તરીકે રસોળી વિગેરે થાય છે, તે શરીરમાં શરીર સાથે વધે છે, અને તે શરીરમાં એકમેક થઈને ચામડી સાથે રહે છે, પણ તેને જરાપણ ભાગ શરીરથી જુદો નથી, અને તે શરીરમાં પીડા કરીને રહે છે, અથવા તે ગાઠકે ગુમડું રસોળી બેસી જાય તે પણ તે શરીરમાં જ સમાઈ જાય છે, તેને સાર આ છે કે તે ગુમડાનું પ્રષ્ટિ જ્યાં હોય ત્યાં શરીરના એક ભાગમાં જ બતાવાય, પણ સેંકડો યુકિત કરીને પણ જુદું બતાવવા કઈ શકિતમાન નથી, એજ પ્રમાણે આ બધા જડ ચેતન પદાર્થોના ધર્મો ઈશ્વરના કરેલા ઈશ્વરમાંથી થયેલા ઈશ્વરને આધીન હોવાથી ઈશ્વરથી
જુદા કરી બતાવવા કોઈ સમર્થ નથી અથવા સર્વ વ્યાપી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #151
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૭૭ -------------------- ~ ~ ~~ ~~~~~~~~~~~ આત્મા–જેને આધીન ત્રણ લેકના પોલાણમાં રહેલા સઘળા પદાર્થો છે, અને તેના જે ધર્મો (કાર્યો–ચેષ્ટાઓ) પ્રકટ થાય છે, તે તેનાથી જુદા કરવા કોઈ સમર્થ નથી, વળી જેમ શરીરમાં વિકાર (રેગ) થતાં ગુમડું તેનાથી મળેલું થાય છે, અને તે ગુમડું કૂટીને ચામડી સારી થતાં પણ શરીર તો. કાયમ જ રહે છે, એજ પ્રમાણે બધા ધર્મો પુરૂષથી થએલા છે, માટે પુરુષાદિક કહેવાય છે, પુરૂષના કારણથી પુરૂષ કારણિક અથવા પુરૂષને વિકારથી થનાર છે, તે પુરૂષથી જુદા બનવાને યોગ્ય નથી, અને તે પુરૂષને વિકાર નાશ થવાથી આત્માને આશ્રયી રહે છે પણ તે આત્માથી જુદા બહાર દેખાતા નથી, વળી તેનાં દષ્ટાંત શાસ્ત્રમાં અવિરૂદ્ધ (સાચા). ઘણું છે, અથવા આ સમજાવવા માટે ઘણું દષ્ટાન્ત છે,
આત્મા એ જ છે, અને તે ઈશ્વરરૂપે છે, તેનું કરેલું જગતું હોવાથી તેનાં દષ્ટાન્ત ઘણું છે, તેમાંનું ગુમડા માફક બીજું અરતિ–મનમાં જે ઉદ્વેગ થાય છે તેનું દષ્ટાન્ત આપે છે, તે શરીર (મન)થી થાય છે, તે ગુમડા માફક જાણવું તે પ્રમાણે પુરૂષાદિક ધર્મમાં સમજવું, (જેમ અરતિ થઈ અને નાશ પામી, છતાં શરીર તે કાયમ રહ્યું ) વળી. વાલિમક (રાફડે કે માટીને ઢગલો) પૃથ્વીના વિકારરૂપે થાય છે તે પૃથ્વી સાથે રહે છે, પૃથ્વીમાં લાગુ છે, અને પૃથ્વી સાથે મળીને જ રહે છે, એજ પ્રમાણે ચેતના અચેતનારૂપ જે કંઈ પદાર્થ કે તેના વિકારે જોવામાં આવે છે, તે બધું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #152
--------------------------------------------------------------------------
________________
.७८]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે.
ar....................................---... ઈશ્વરનું કરેલું છે, અથવા આત્માના વિકારો છે. પણ તે પૃથ્વીથી વામક જુદા ન થાય તેમ તે આત્માથી જુદા થઈ ન શકે, હવે ઝાડનાં દષ્ટાન્ત આપે છે.
से जहाणामए रुक्खे सिया पुढविजाए पुढविसंबुड़े पुढविअभिसमण्णागए पुढविमेव
अभिभूय चिटति, एवमेव धम्मावि पुरिसादिया जावपुरिसमेव अभिभूय चिटंति सेजहाणामए पुक्खरिणी सिया पुढविजायाजाव पुढविमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिटृति,सेजहा णामए उदग पुक्खले सिया उदग जाए जाच उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मावि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय चिटंति, से जहा णामए
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #153
--------------------------------------------------------------------------
________________
+ + +
!
સત્તરમું 2 પંડરીક અધ્યયન. उदगबुब्बुए सिया उदगजाए जाव उदगमेव अभिभूय चिटति, एवमेव धम्मा वि पुरिसादिया जाव पुरिसमेव अभिभूय વિત્તિ છે
વળી અક વિગેરે ઝાડે પૃથ્વીમાંથી થાય, તેને આશ્ચયી રહે, અને પાછું તેમાં નાશ થાય તો પણ પૃથ્વી કાયમ રહે, તેમ પુરુષાદિક ધમ જાણવા, તથા કમબવાળી તળાવડી પૃથ્વીમાં થાય. પૂથ્વીને આશ્રયી થાય, પૃથ્વીમાં પાછી સુકાઈ જાય પછી પણ પૃથ્વી કાયમ રહે, તેત્રી રીતે પુરૂષને આશ્રયી સૃષ્ટિ તથા તેની સ્થાવર જંગમ પદાર્થ ધમે જાણવા, તે પ્રમાણે ઘણું પાણી પૃથ્વીમાંથી નીકળે પાછું સુકાઈ જાય, તેમ પુરૂષથી સુષ્ટિ થાય અને નાશ પામે, તથા પાણીમાં પોપટા થાય અને તેમાં તે નાશ પામે છતાં પણ પાણી કાયમ રહે, તે પ્રમાણે સુષ્ટ પુરૂષને આધીન જાણવી, આ પ્રમાણે બધું સમજાવીને ઈશ્વર વાદી કહે છે કે આ બધું પુરૂષ કે ઈશ્વરને આધીન છે, તે સિવાય બધું મિથ્યા છે. તે બતાવે છે,
जंपि य इमं समणाणं णिग्गंथाणं उद्दिष्टं पणीयं, वियंजियं दुवालसंगं गणिपिडयं,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #154
--------------------------------------------------------------------------
________________
vvvvvvvvvvvvvvvvvvvvwvvwvw
८०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. तंजहा-आयारो सुयगडो जावदिट्रिवातो, सव्वमेवं मिच्छा, ण एयं तहियं ण एवं आहातहियं, इमं सच्चं इमं तहियं इमं आहातहियं, ते एवं सन्नं कुव्वंति, ते एवं - सन्नं संठवेंति ते एवं सन्नं सोवट्वयंति, तमेवं ते तज्जाइयं दुक्खं णाति उट्ठति, सउणी पंजरं जहा ॥ ते णो एवं विप्पडिवेदेति, तंजहा किरियाइ वा जाव अणिरएइ वा, एवामेव ते विरुवरुवहिं कम्मसमारंभेहिं विरुवरुवाई कामभोगाइं समारंभंति भोयणाए, एवामेव ते अणारिया विप्पडिवन्ना एवं सहहमाणा जाव इति ते
णो हव्वाए णो पाराए, अंतरा कामभोगेंसु विसण्णेत्ति, तच्चे पुरिसजाए ईसरकारणि एत्ति आहिए। (सू. ११)॥
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #155
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૮૧
- તે ઈશ્વરવાદી જૈનધર્મનું ખંડન કરે છે, કે આ પ્રત્યક્ષ વિદ્યમાન જૈન લેકના સાધુ જે ત્યાગીઓ શ્રમણ નિગ્રંથ કહેવાય છે, તેમને માટે કહેલું તત્વ બારસંગ ગણિપિટક જે આચારાંગ સુયગડાંગ વિગેરે દષ્ટિવાદ સુધી સૂત્ર છે, તે ઈશ્વરે કરેલાં નથી, માટે મિથ્યા (અસત્ય) છે, કારણ કે તેમણે પોતે રચી કાઢયાં છે, જેમ કોઈ રસ્તામાં ચાલનારે ગમે તેમ કે તે પ્રમાણ ન થાય, તેમ ઈશ્વરે કર્યા વિનાના તે બાર અંગે જુઠાં છે, મિથ્યા શબ્દથી સમજવું કે તે જે નથી તે નવાં બનાવી લીધાં છે, અને અતથ્યથી સમજવું કે સાચા અર્થને ઉડાવી દે છે, તથા યાથા તથ્ય નથી એ શબ્દથી સમજવું કે જે અર્થ જોઈએ તેવો બાર અંગમાં નથી, આ શબ્દ કહીને તે ઈશ્વરવાદીએ જેનાગમને સાચા અર્થને ઉડાવનાર અને બેટા અર્થને બનાવનાર એ દોષ ચડાબે, જેમકે ગાયને ઘેડે કહે, અથવા ઘડાને ગાય કહે, (અથવા મિથ્યા અતથ્ય અયાથાતથ્ય એ ત્રણે એક અર્થવાળા છે, જેમ શક ઈંદ્ર વિગેરે એક અર્થવાળા છે) આ પ્રમાણે તે વાદીએ આર અંગ ગણે પિટકને ઈશ્વરનાં કરેલાં ન હોવાથી મિથ્યા ઠરાવ્યાં, તેના કહેવા પ્રમાણે ઈશ્વરનું કરેલું આ જગત છે, અથવા આત્માથી અદ્વૈત તેના વિકારરૂપે છે, તેથી પ્રથાવસ્થિત તેણે જે ત વ પ્રરૂપ્યું છે, તે સત્ય છે, અને સાચે અર્થ બતાવવાથી તે તથ્ય છે, આ પ્રમાણે ઈશ્વરને કારણ
એ
ન હોવાથી
વૈત તેમ જ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #156
--------------------------------------------------------------------------
________________
૮૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
annnnnnnnnnnnnnnnnn
માનનારા અથવા આત્માને અદ્વૈત માનનારા “ઉપર પ્રમાણે શરીરભુવન વિગેરે કરનાર ઈશ્વર કારણરૂપે છે, તથા ચેતન અચેતન બધું આત્મામાંથી ઉત્પન્ન થયું છે, આત્માથી જ બધા આકારની ઉત્પત્તિ થાય છે” એવું જ્ઞાન તેજ સંજ્ઞાને માને તથા ઉપદેશ કરે. અને પોતાના રાગી થતાં તેમને આ તત્વ બરાબર ઠસાવે, અને હવે કહેવાતા ન્યાય વડે યુક્તિઓ વડે સિદ્ધ કરી તેમને પિતાના મતના આગ્રહી બનાવે, તેઓ તથા તેમના અનુયાયીઓ તે મતમાં સ્થિર થવાથી ઈશ્વર કત્વ અથવા આત્માના અદ્વૈતવાદમાં શ્રદ્ધા રાખવાથી સંસારના દુઃખને તેડી શક્તા નથી, તેમાં જૈનાચાર્ય દષ્ટાન્ત આપે છે, જેમ કોઈને ત્યાં સારું ખાવાનું મળવાથી શકુનિ (સમળી) અથવા લાલક વિગેરે પક્ષી હળેલું હોવાથી પાંજરાને છોડતું નથી. જેમ પાળેલા કબૂતરને આકાશમાં ગમે એટલું ઉડાડે છુટું મુકે તે પણ ફરી ફરીને ત્યાં કેદમાં પડે છે તેજ પ્રમાણે ઉપર બતાવેલ વાદીઓ કર્મ બંધનને ન જાણવાથી તેને તેડી પણ શકતા નથી. પણ પિતાના કદાગ્રડમાં અભિમાને ચઢેલા હવે પછીના કહેવાતા તત્વને બરોબર જાણતા નથી. તે આ પ્રમાણે
૧. કિયા તે સંયમનાં સદ્ અનુષ્ઠાનરૂપ કર્તવ્ય, તથા અકિયા તે હિંસા જૂઠ વિગેરે અકર્તવ્યને જાણતા નથી. માનતા નથી તેમ તેના ફળ સુગતિ કુગતિ અથવા નરક
અનકૈને પિતે સદ્ અસના વિવેક રહિત હેવાથી હદયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #157
--------------------------------------------------------------------------
________________
-~-~~-~~
~-~~-~
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન. વિચારતા નથી તેથી જેમ ફાવે તેમ ઈદ્રિયોના વિષયમાં * લુબ્ધ થવાથી જૂદા જુદા પ્રકારનાં બાળ અનુષ્ઠાન કરીને - દ્રવ્ય મેળવીને દેખીતા મનહર કામ ભેગેને તથા ઉંચ નીચ
કર્તવ્યને આચરે છે. તેમાં મુખ્ય રીતે ભેજનનું કાર્ય હોવાથી - તથા બીજા ઉપભેગે માટે તે અવળે માર્ગે ચઢેલા પિતે સાચું બોલી શકતા નથી. તેના જૂઠાપણને જૈનાચાર્ય ખુલાસાથી બતાવે છે.
તમારે માનેલે ઈશ્વર બધા કર્તવ્યનું મૂળ કારણ છે, તેવું તમે માને છે તે તે ઈશ્વર પોતાની મેળે આ બધા જીવોને ક્રિયા કરવામાં પ્રેરણા કરાવે છે અથવા બીજાને પ્રેર્યો ક્રિયા કરાવે છે! હવે જો તમે એમ માને કે ઈશ્વર સ્વયં કરાવે છે તે પછી બીજા પિતાની મેળે કિયા કરશે તેમાં જેમ અંદર વ્યર્થ ગુમડું થાય તેમ ઈશ્વરની કલ્પનાથી શું લાભ! કારણ કે સી ક્રિયા પિતાની મેળે પિતાને કરવાની છે તેમાં કોઈ રોકનાર નથી તેનાં ફળ પણ પિતાને ભેગવવાં જ પડે છે) હવે જે બીજે પક્ષ માને કે ઈશ્વર બીજાની પ્રેરણાથી બીજા જીવો પાસે ક્રિયા કરાવે છે તે તે ઈશ્વરને પ્રેરણા કરનાર ઉપર તેજ પ્રશ્ન ઉભું રહેશે કે તેને પણ કોઈ પ્રેરનાર હોવો જોઈએ, એમ આ શમાં ફેલાતી અનવસ્થા લતા લાગુ પડશે.
વળી આ ઈશ્વર મહાપુરૂષપણે હાવાથી વીતરાગતાને પામેલે હોવા છતાં કેટલાકને નરોગ્ય પાપનાં કામ કરાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #158
--------------------------------------------------------------------------
________________
૮૪]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. અને નરકમાં મોકલે, બીજાઓને સ્વર્ગ મોક્ષનાં કામ કરાવી તેમને સ્વર્ગનાં સુખ આપે કે મોક્ષનાં સુખ આપે ? (આવું પરોપકારી ઈશ્વરને વિના કારણે દૂષણ આપવું ઉચત નથી)
કદિ તમે એમ માને કે પોતે જ પ્રથમ શુભ અશુભ કર્મ કરે તેમના ફળ ઉદય આવતાં ફરી તેવાં પાપ કે ધર્મ કરી તેનાં ફળ ભેગવે તો ઇશ્વર દોષને પાત્ર નથી પણ નિમિત્ત માત્ર છે આવું કહેશો તો તે પણ મુકિતનું સંગત (બેસતું) નથી. કારણ કે પૂવે અશુભ તેણે શા માટે કર્યું કે તેને આવું ફળ ભેગવવું પડે, તેથી તેજ દોષ આવીને ઉભે રહે છે.
તમે કહેશે કે અજ્ઞ જત (મૂખજીવ) કર્મ કરે છે તો આ પ્રશ્ર ઉભે રડે છે કે અજ્ઞજતુને તેવું કામ કરવાનું કોણે કર્યું અને જો તમે એમ માનો કે તે અનાદિથી ચાલ્યું આવ્યું છે તો પછી શુભ અશુભ સ્થાનમાં જીવ પિતાની મેળે પ્રવર્તે તેમાં ઈશ્વરની કલ્પનાની શું જરૂર છે. તે જ કહયું છે. शस्त्रौषधादि संबंधा च्चैत्रस्य व्रणरोहणे । असंबंधस्य किं स्थाणोः, कारणत्वं न कलप्यते ।
ચત્ર નામના માણસને શસ્ત્રથી ઘા લાગે અને દવા ચોપડવાથી મટે તે વચમાં જેને સંબધ નથી એવા ઝાડના. સુંઠાની કારેણ તરીકે કપના શું કામ ન કરવી? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #159
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પંડરીક અધ્યયન.
[ ૮૫
વળી તમે કહો છો કે તનુ ભુવન કરનાર બુદ્ધિ પૂર્વક કઈ છે કારણ કે તેમાં સંસ્થાન વિગેરે નિયમસર છે અને જેમ દેવળ વિગેરે નિયમસર બનાવેલાં છે તેનો
ર્તા છે તેમ તે શરીર વિગેરેને કર્તા હોવો જોઈયે, (જૈનાચાર્ય કહે છે) આ તમારૂં સાધન ઈશ્વરને સાધતું નથી કારણ કે તેની સાથે વ્યાપ્તિ સિદ્ધ થતી નથી પણ દેવળ વિગેરેના દ્રષ્ટાંતમાં જેમ ઈશ્વરવિના તે બીજાના કરેલાં તમે માને છે તેમ તનુ ભૂવનને કર્તા પણ બીજે કેમ ન હોય ? વળી સંસ્થાન શબ્દ માત્રથી બધામાં બુદ્ધિપૂર્વકનું કારણ માનશે તો તે પણ સિદ્ધ નહિ થાય. બીજી રીતે ઉપ પત્તિ ન થાય એવા સાધ્ય સાધનનાં પ્રતિબંધનો અભાવ છે. (જયાં જયાં આકાર દેખશે ત્યાં ઈશ્વર કૃત માની લેશો તેમાં દ્રષ્ટાંત એવું નહિ આપી શકે કે આ ઈશ્વરનું કરેલું અને આ બીજાનું કરેલું.) તમે કહેશે કે તે સિવાય સંસ્થાન માત્ર દેખવાથીજ સાધ્યસિદ્ધિ થશે તે પછી અતિ પ્રસંગ આવશે. જેમકે,
अन्यथा कुंभकारेण, मृद्विकारस्य कस्यचित् । 'घटादेः करणासिध्येद् वल्मीकस्यापि तत्कृतिः ॥१॥
કુંભાર માટીના ઘડા વિગેરેનો આકાર બનાવ્યો તે દેખીને કઈ જગ્યાએ માટીના રાફડાને આકાર દેખીને કે અનુ
માન કરી કે માટીનો આકાર તે કુંભારજ કરે છે માટે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #160
--------------------------------------------------------------------------
________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
vvvvvv
-
* -,
**
*
રાફડો પણ કુંભારે જ બનાવેલ છે (એટલે આ અનુમાન કરનાર જે મૂખ છે તેવા તમે પણ મૂર્ખ ગણાશો) વળી ઈશ્વર સારૂં કરનારે હોવાથી વિચિત્રતા ન થાય, કારણકે જગતમાં તેનાથી એક રૂપ થવું જોઈએ, તે પૂર્વે કહ્યું છે, વળી જેઓ આત્માને અદ્વૈત માનનારા છે, તે અત્યંત યુક્તિથી રહિત હોવાથી આશ્રય કરવા યોગ્ય નથી, તે કહે છે તેમાં પ્રમાણ નથી, પ્રમેય સિદ્ધ કરવા યોગ્ય નથી, તેમ સિદ્ધ કરનારો હેતુ નથી, તથા દષ્ટાન્ત નથી, તેમ તેને આભાસ ભેર વડે સમજાતું નથી, કારણ કે બધા જગતનું એકપણું થાય, કારણ કે આત્માથી તે અભિન્ન છે, ત્યારે બધાના અભાવમાં કોણ કોના વડે આ બેલે છે, તેમ શાસ્ત્રનું રચવાપણું જ નથી, આત્માનું એકપણું માનવાથી સર્વ એકાકાર હોવાથી હેતુ વિનાનું જગતનું વિચિત્રપણું થાય છે, તેથી આ પરિણામ આવશે કે, नित्यं सत्त्वमसत्त्वं वा ऽहेतो रन्यानपेक्षणात । अपेक्षातो हि भावानां, कादाचित्कत्वसंभवः ॥१॥
અન્યની અપેક્ષા ન કરવાથી અહેતુને લીધે હમેશાં સર્વ સાચાપણું હોય કે અવિદ્યમાનપણું હેય, કારણ કે પદાર્થોનું અપેક્ષાથી કદી હોવાપણાને સંભવ થાય છે. - આ પ્રમાણે અનેક યુક્તિઓ વડે વિચારતાં ઈશ્વર કર્તૃત્વ તથા આત્મા અતિ પક્ષ કેઈ પણ રીતે યોગ્યતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #161
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૭. પ્રાપ્ત કરતું નથી, તે પણ તે દર્શનમાં મેહેલા તે સંબંધી જે દુઃખ થાય તેનાથી તેઓ પાળેલા પક્ષી માફક બંધનથી છુટી શકતા નથી, પણ પોતાના લાભમાં ઉપર બતાવેલી પિતાની ઘટાડેલી યુક્તિઓ માની બેઠા છે, અને તેને જ સાચી માની લેવાથી સંસારથી પાર ઉતરવાના નથી, પણ ભેગથી ખેદ પામેલા છે, વળી તે આવું બેલે છે, यस्य बुद्धिर्नलिप्येत, हत्वा सर्वमिदं जगत् । आकाशमिव पंकेन नासौ पापेन लिप्यते ॥१॥
ઈશ્વર જગત હણે બધું, નહિ બુદ્ધિ લેપાય; જેમ આકાશ પંકથી, પાપી નહિ તે થાય.
આવી રીતે અયુક્ત બેલીને પૂર્વ શરીર છેડીને મોક્ષ સ્થાનમાં જવાને બદલે તે વચમાં સંસારી કામ ભેગમાં મૂઢ બની ખેદ પામે છે, તે બધું સમજી લેવું હવે ચોથા પુરૂષનું કહે છે, अहावरे चउत्थे पुरिसजाए णियतिवाइएत्ति आहिज्जइ खलु पाईणं वा ६ तहेव जाव
सेणावइपुत्ता वा तेसिंचणंएगतीए सड़ी भवइ, कामंतं समणा यमाहणा य संपहारिंसु
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #162
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
---
-
-
-
-
૮૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. गमणाए जाव मए एस धम्मे सुअक्खाए सुपन्नते भवइ॥
ત્રીજા પુરૂષ પછી ચોથે પુરૂષ આવે છે, તે નિયતિવાદી કહેવાય છે, પૂર્વે કહ્યા માફક બધું જાણવું કે પૂર્વ વિગેરે દિશામાંથી સુંદર કમળ લેવા આવે તેમ આ વાદી કઈ પુણ્યવાન રાજાની સભામાં જ્યાં સર્વે સભ્ય સેનાપતિ કે તેના પુત્ર બિરાજમાન હોય, ત્યાં ઉપદેશથી શ્રદ્ધાવાળા થાય, માટે ત્યાં નિયતવાદને માનનારા શ્રમણ સાધુઓ કે બ્રાહ્મણ (ઉપદેશકો) ત્યાં જાય અને સભામાં જઈને પિતાને મત સમજાવે કે અમે આ પ્રમાણે કહીએ છીએ, હવે તે પિતાનું મંતવ્ય કહે છે – इह खलु दुवे पुरिसा भवंति-एगे पुरिसे किरियमाइकखइ एगे पुरिसे णो किरियमाइक्खइ, जे य पुरिसे किरियमाइक्खइ जे य पुरिसे णो किरियमाइक्खइ दोवि ते पुरिसा तुल्ला एगटा कारणमावन्ना॥
ટીકા –અહીં કેઈપણ કાળ ઈશ્વર વિગેરે કારણ નથી તેમ પુરૂષાકાર (ઉદ્યમ) પણ કારણ નથી, કારણ કે બધા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #163
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[ ૮૯,
-~-
~... ~
સરખી ક્રિયા (ઉદ્યમ) કર્યા છતાં નિયતિ (થવાનું હોય તે ભવિતવ્યતા)ના બળથી અર્થ સિદ્ધિ થાય છે, માટે નિયતિ જ મુખ્ય કારણ છે, તેને લોક કહે છે – प्राप्तव्यो नियतिबलाश्रयेण योऽर्थः सोऽवश्यंभवति नृणों शुभोऽशुभोवा भूतानां महति कृतेऽपिहि प्रयत्ने, नाभाव्यं भवति न भाविनोऽस्ति नाशः ॥१॥
ભવિતવ્યતાના બળના આશ્રયથી જે મળવાનું હોય તે અવશ્ય નરોને શુભ અશુભ મળે છે પણ જે મળવાનું નથી, તે ઘણું મહેનત કરે તોયે જીવોને મળતું નથી, તેમ થવાનું હોય તે નાશ થતું નથી.
આ સંસારમાં બે જાતના પુરૂષે છે, એક કિયા બતાવે છે, એટલે ઉદ્યમને માટે દેશાવરમાં કે પોતાના દેશમાં પુરૂષ ફરે છે, તે કાળ ઈકવર વિગેરેની પ્રેરણાથી જતો નથી, પણ નિયતિના બળથી તેને જવું પડે છે, તેમ અક્રિયા પણ નિયતિને
આધીન છે, તેથી કિયા અકિયા બંને પરતંત્ર છે, અને નિયતિને આધારે ચાલે છે, જે તે બંને સ્વતંત્ર હોત તો કિયા અકિયા બંને સમાન ન થાત, તે કિયા બંને એક અર્થવાળી છે. નિયતિના વશથી તે નિયતિવાદ તથા અનિયતિવાદને આશ્રય લે છે, આથી એમ પણ સમજવું કે કિયા
માફક કોઈ ઈશ્વર કાળ વિગેરેને બતાવે છે, તે પણ નિયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #164
--------------------------------------------------------------------------
________________
८०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. તિની પ્રેરણાથી બતાવે છે. હવે નિયતિવાદી બીજા મતનું ખંડન કરે છે. बाले पण एवं विप्पडिवेदेति कारणमावन्ने अहमंसि दुक्खामि वा सोयामि वा जरामि वा तिप्पामि वा पीडामि वा परितप्पामि वाणो अहं एवमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एवमकासि एवं से मेहावि सकारणं वा परकारणं वा एवं विप्पडिवदेति कारणमावन्ने से बेमि पाईणंवा ६
(नियति सिवायना भता) रेमो माण २१॥ अज्ञान : છે, તેઓ એવું માને છે કે હું સુખ દુઃખને કે ધર્મ પાપને કર્તા છું, અથવા કાળ ઇવર વિગેરે કારણ છે આવું તેમના હદયમાં ખોટું ઠસવાથી તેઓ સમજે છે કે હું. શરીર સંબંધી કે મન સંબંધી દુઃખ અનુભવું છું, તથા ઈષ્ટ (અનુકુળ)ને વિગ તથા અનિષ્ટ (પ્રતિકુળ)
ને સંગ થવાથી તે સંબંથી શેક અનુભવું છું, તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #165
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૯૧
તિપામિ-શરીરનું બળ ખરે છે, (ઓછું થાય છે) તથા બાહ્ય કે અત્યંત પીડાને અનુભવું છું, તથા પરિતાપ અનુભવું છું તથા ગુરામિ-અનાર્ય (અગ્ય કૃત્ય કરવામાં પ્રવતેલા આત્માને ગહું છું અનર્થ થવાથી પસ્તાવું છું, એથી તે એમ માને છે કે દુઃખ અનુભવું છું અને બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું, તેજ પ્રમાણે બીજે પણ. દુઃખ શેક વિગેરે મારી માફક અનુભવે છે, અથવા તેણે મને દુઃખ દીધું તે હું ભેગવું છું, તે બતાવે છે કે મને બીજે દુ:ખ દે છે, અને શોચે છે, આ પોતાથી તથા પરથી દુ:ખ સુખ થયેલાં માનનારો બાળ જે જાણે છે કે સર્વ દુઃખ સુખ પુરૂષ (ઉદ્યમ)થી થયેલું છે, તે પુરૂષાકાર (ઉદ્યમ) ને પ્રધાન માને છે, આ પ્રમાણે ઉદ્યમને બાળપણું બતાવીને તે પિતાને મત કહે છે, મેધા-મર્યાદા કે બુદ્ધિ–તેનાથી યુકત મેધાવી (ડાહ) નિયતિવાદી આવું જાણે છે કે જે હું દુ:ખ પામું છું, શાચ કરૂં છું, ક્ષીણ થાઉં છું પરિતાપ પામું છું, પીડા પામું છું, તે મેં દુખે કર્યા નથી, તેમ બીજાએ પણ કર્યો નથી, પણ નિયતિથી આવ્યાં છે, પણ તેમાં પુરૂષને ઉદ્યમ કામ લાગતું નથી, કારણ કે બધાને આત્મા અળખામણું નથી કે તે દુઃખ થનારી ક્રિયાઓ. કરે, પણ નિયતિ તેની ઈચ્છા ન હોય તે પણ તેને પાપ કરાવે છે, તેથી દુ:ખની પરંપરા ભેગવવી પડે છે, આજ કારણ બધે જવું, આ પ્રમાણે નિયતિવાદી ડાહ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #166
--------------------------------------------------------------------------
________________
૯૨ ]
-
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
છે, પણ તે તેની લૂચ્ચાઈ છે, તે જૈનાચાર્ય કહે છે, કે પોતે નજરે ઉદ્યમ કરતાને જુએ છે, છતાં તેને છોડીને જે નિયતિવાદ દેખાતું નથી, તેને આશ્રય લેવાથી મહા વિવેકી બને છે, તેને કહેવું કે તમે પોતાનાથી કે બીજાનાથી દુ:ખ .વિગેરે ભેગવવા છતાં નિયતિકૃત શા માટે બતાવે છે. આત્માનું કરેલું શા માટે માનતા નથી, તેના સંબંધમાં નિયતિવાદી કહે છે કે અસત્ (પા૫) કૃત્ય કરવા છતાં દુ:ખ ભોગવતે નથી, બીજે સારૂ કૃત્ય કરવા છતાં દુ:ખ થાય છે માટે નિયતિ માનીયે છીએ, આ પ્રમાણે નિયતિથી સિદ્ધ કરી નિયતિવાદી કહે છે કે બધું નિયતિને આધીન છે, તે કહે છે,
जे तस थावरा पाणा ते संघायमागच्छंति ते एवं विपरियासममावति ते एवं विवेगमागच्छंति ते एवं संगतियति उवेहाए, णो एवं विप्पडिवेदेति, तंजहा-किरियाति वा जाव णिरएति वा अणिरएति वा एवं ते विरूव रूवहिं कम्मसमारंभेहिं विरूवरूवाई कामभोगाइं समारंभंति भोयणाए
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #167
--------------------------------------------------------------------------
________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
-
[૯૩
~~-~-~-~-~
.
.. .
.. ,
. . . . .
. . .
. . . . . ......
..
ત્રસ જીવો તે ભય પામેલા દેખાય તે બે ઇંદ્રીથી પાંચ ઇંદ્રી સુધીના તથા સ્થાવર-સ્થિર રહેનારા એકેંદ્રિય પૃથ્વી વિગેરે પ્રાણીઓ (જી) છે, તે નિયતિના લીધે ઔદારિક વિગેરે શરીર મેળવે છે, પણ કર્મ વિગેરેથી તેને શરીર મળતું નથી, તથા એક જ જન્મમાં બાળકુમાર જુવાન બુદ્ધે પણ વિગેરે જુદું જુદું રૂપ આકાર ધરે છે, તે નિયતિથી થાય. છે, તથા નિયતિથી જ શરીરથી જીવ જુદો પડે છે, તથા નિયતિથી કુબડે કાણે લંગડે વામન (ઠીંગણો) જરા મરણ રોગ શોક વિગેરે બીભત્સ (નિંદનીય) અવસ્થા આવે છે, આ પ્રમાણે ત્રસ સ્થાવર જીવોની દશા થાય છે, આ પ્રમાણે નિયતિવાદીઓ નિથતિનો આશ્રય લઈને તે નિયતિની ઉપ્રેક્ષા આધાર રાખીને પરલોકથી ન ડરતાં તે આવું જાણતા નથી કે કિયા તે સારું કૃત્ય કે અક્રિયા-પાપ છે, પણ નિયતિને આધાર માનીને તેને માથે દોષ મુકીને જુદી. જુદી જાતના ભેગો સ્વાદ લેવા માટે નવાં નવાં અકૃત્ય કરીને ખાવા પીવા વિગેરે ભેગે માટે પાપ કરે છે, તેથી જૈનાચાર્ય કહે છે કે
एवमेव ते अणारिया विपडिवना तंसद्दहमाणा जाव इति ते णो हव्वाएणों पाराए अंतरा कामभोगेसु विसण्णा चउत्थे पुरिस
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #168
--------------------------------------------------------------------------
________________
૯૪ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા.
जाए णियइ वाइएत्ति आहिए इच्चेते चत्तांरि पुरिसजाया णाणा पन्ना णाणाछंदा णाणासीला णाणादिट्टी णाणारुई णाणारंभा णाणाअज्झवसाणसंजुत्ता पहीण पुव्वसंजोगा आरियं मग्गं असंपत्ता इति ते णो हव्वाए णो पाराए अंतरा काम भोगेसु विसण्णा | १२ | ઉપર બતાવ્યા પ્રમાણે તે અનાર્યા વરૂપ ( એકાંત ) નિયતિ માર્ગને પકડી બેઠેલા છે
પ્ર-કેવી રીતે તેમનામાં અનાર્ય પણું છે ? ઉ-યુકિત રહિત નિયતિવાદ પકડી બેઠા છે તેથી, ( જૈનાચાર્ય તેની ભૂલ ખતાવે છે )
પ્ર-આ તમારી માનેલી નિયતિ સ્વયં કે મીજી નિયતિથી નિયતિ સ્વભાવને નિર્માણ કરે છે? જો તમે એમ કહેા કે સં પદાર્થોને તે નિયતિ નિર્માણ કરે તેા પછી -એમ માં કડૈતા નથી કે તે પદાર્થનેાજ સ્વભાવ (ગુણ) છે, કે તે પ્રમાણે થાય છે, પણ તમારી માનેલી નિયતિથી ઘણા દેષ લાગુ પડે છે તેવી નિયતિના આશ્રય વ્ય કાં લેા છે ?, તમે ખીજ નિયતિથી નિમાણુ માનશેા તે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #169
--------------------------------------------------------------------------
________________
સત્તરમુ શ્રી પાંડરીક અધ્યયન.
[ v
પછી એક નિયતિ લાગુ પાડતાં અનવસ્થા દ્વેષ લાગુ પડશે, વળી નિયતિને આ સ્વભાવજ માને તે। પછી બધા પદાર્થોમાં એક જ નિયતિ હાવાથી બધાનું એક સ્વરૂપ થવું જોઇએ, પણ જુદા સ્વભાવ પણું નહાવુ જોઇએ, વળી તે નિયતિ એકજ હાવાથી તેનાથી થનારાં બધાં કાર્યા પણ એક આકારે થવાં જોઈએ તેમ થતાં જગતમાં આખા જગતમાં વિચિત્રતા થવી ન જોઇએ, આ થતુ દેખાતું નથી, તેમ ઈષ્ટ પણ નથી, આ પ્રમાણે યુક્તિએથી વિચારતાં કાઈ અંશે ઘટતી નથી, વળી તમે નિયતિને સ્થાપવા માટે એ પુરૂષો ક્રિયાવાદી અક્રિયાવાદીના દૃષ્ટાંત આપે! છે કે બંને સમાન છે, તે પણ તમારૂં કહેવું પ્રતીતિ (ખાત્રી) આપતુ નથી, પ્રથમ તે એક કિયાવાદી ખીજો અક્રિયાવાદી તેમનુ તુલ્યપણુ કેવી રીતે થાય? અને પ્રત્યક્ષ જુદા અભિપ્રાયવાળા છતાં એક નિયતિથી તેના નિયતપણાથી આ મંનેની તુલ્યતા મનાવશેા ા તે તમારા ખરા મિત્રા માની લેશે, (ન્યાયે ચાલનારા નહિ માને) કારણ કે નિયતિનું અપ્રમાણ છે, અપ્રમાણપણું થાડામાં અમે ઉપર અતાવ્યુ છે,વળી તમે કહેા છે કે હું જે દુ:ખ વિગેરે ભાગવું છુ, તે મે કર્યું નથી, ” તે તમારૂ વચન ખાળક જેવું છે, ( ખાળક પણ તેવું ન મેલે!) તમે એટલું પણ જાણતા નથી કે જન્માંતરમાં જે શુભ અશુભ કર્મ કર્યો હાય, તે અહીંઆં
ભાગવાય છે, કારણ કે પેાતાના કરેલાં કર્મનાં ફળ આપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ܕܕ
Page #170
--------------------------------------------------------------------------
________________
. સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. વામાં જીવોને પૂર્વકૃત્ય જ ઈશ્વરરૂપે છે તેજ કહ્યું છે કે,
यदिह क्रियते कर्म तत्परत्रोपभुज्यते मूलसिक्तेषु क्षेषु. फलं शाखाम् जायते ॥१॥
અહીં કર્યા જે કર્મો પરભવે ભેગવાય.
મૂળે સિચ્ચાં ઝાડ તે શાખામાં ફળ થાય यदुपात्तमन्यजन्मनि शुभमशुभं वा स्वकर्म परिणत्या तच्छक्यमन्यथा नो कर्तु देवामुरैरपि हि ॥२॥
પૂર્વ જન્મે જે ક્યાં, શુભાશુભ ફળ અહીં
તે બદલવા સુર અસુર, થાય સમર્થ નહીં. આવું નજરે દેખવા અનુભવવા છતાં નિયતિવાદ માનનારા અનાર્યો યુક્તિ રહિત નિયતિને પકડી બેઠેલા પાપ પુણ્યનાં ફળ ન માનીને પાપ કરી વિષય સુખની તૃષ્ણમાં દુ:ખી થયેલા છે. આ ચોથા પુષ નિયતિવાદની કથા થઈ, હવે તે ચારેની વાત ટુંકાણમાં સમજાવે છે, (૧) તે જીવ તેજ શરીર માનનારો (૨) પંચ મહાભૂતની સૃષ્ટિ માનનારો (૩) ઈશ્વર બધું કરે છે, તેવું માનનારે (૪) નિયતિવાદને માનનાર. તે ચારેમાં જુદી જુદી બુદ્ધિ છે, જુદા જુદા અભિપ્રાય છે, જુદાં જુદાં અનુષ્ઠાન છે, જુદી જુદી દષ્ટિ (મંતવ્ય) છે, જુદી જુદી રૂચિ-ચિત્તને અભિપ્રાય છે, જુદા
જુદા પ્રકારે અધ્યવસાય (વિચાર) કરી જુદાં જુદાં ટોળાં - બંધાઈને માટે ઉદ્યમ કરનારા છે, ઘરને પરિવાર માતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #171
--------------------------------------------------------------------------
________________
જૈન આશ્રમ-સ્થાપના-૧૯૮૪
અમદાવાદમાં ૧૯૮૪ના આસો વદી અમે એક શ્રાવકનું આશ્રયના સ્થાનના અભાવે જે રીતે ઇસ્પિતાલમાં મૃત્યુ થયું છે તેવું અનિષ્ટ વર્તન ભવિષ્યમાં કોઈ પણ જૈન પ્રત્યે ન થાય તેને ખાતર તેજ સમયે આ આશ્રમ અમદાવાદમાં ઉઘાડવામાં આવ્યું છે પણ તેના માટે જોઈએ તેવી ચોગ્ય જમીન ન મળવાથી હજુ કંઇ કરાયું નથી, સમય ખરાબ તથા અંતર કલહાને લીધે જુનાં ધર્મ ખાતાંને ધોકા પહોંચે છે, તે નવા ખાતાંને કાણ મદદ કરે, છતાં જેમણે કે 'ઈપણ મદદ કરી છે, તેના પ્રમાણમાં
એગ્ય મદદ અપાઈ છે, જેમને તે સંબંધમાં વિશેષ જાણવું હોય - તેમણે પત્રવ્યવહાર કરવો. - આશ્રમ તરફથી છપાયેલ પુસ્તક મૂલ્ય આપીને લેવાથી છે પણ તેને માટે આશ્રય મળે તેમ છે. | આ ખાતાના નિયમોને રજીસ્ટર કરવા માટે તેની કાપી ના છપાવી સભાસદોને આપી છે જેમને ન મળી હોય તેમણે કે
અમદાવાદ લુણાવાડે સાંકળચંદ ફકીરચંદ પાસેથી મંગાવી લેવી, લાલ હ અને સુધારા વધારા માટે સૂચનાઓ કરવી.
સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા આ ચતુર્વિધ સંઘના રક્ષણ થે" જે કંઇ ઉપાયો લેવા જોઈએ, તે સિવાય સહેજ ભેદ માટે જે 8 કલા છે, તે દૂર કરી સમસ્ત સંયે જ્ઞાનદર્શન ચારિત્ર આરાધી 8 મોક્ષ મેળવવામાં લક્ષ રાખવાનું છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #172
--------------------------------------------------------------------------
________________ zlcPhlt なたと સસ્તું, સુંદર અને સફાઈદારી કયાં ઓર્ડર આપ ધી “જૈન વિજયાનંદી કણપીઠ બજાર સુત અમારા છાપખાનામાં અગ્રેજી, ટાઈપમાં કે.સી કાડ, કચરો, લેટરપેપર, નાટપેપર, મેમ-ડમ, લગ્નપત્રિકા, હેડલા, હુંડીમુક ભાડાની કપ્રીય બુ કે, આંકડામુક વિગેરે દરેક જાતનું છાપવાનું કામ ઘણી સારી રીતે રંગભેગી શાહીમાં ગ્રાહકનાં દીલપસદ ટાઈમસર કીફાયત ભાવે છાપી આ૫વામાં આવે છે. તેમજ દરેક જાતના કાચા પાકા આઈડીંગનું કામ પણ ઘણું મજબુત તથા સફાઈદાર થાય છે. પુસ્તકો છપાવતા પહેલાં હું માને પૂછાવવા ખાસ ભલામણ છે. હેમા તરફથી પ્રગટ થયેલ જન પ્રવચન ભા.-૧લા વાંચી જેવા ભલામણ છે. દશવૈકાલીક વિગેરે પુસ્તકે જની (આળબાધ) ટાઈપમાં છપાએલા છે. નમુના જેવા ખાસ વિજ્ઞાતિ છે. ગણેત પટા, વકાલતનામાં, દરખાસ્તના ફાર્મ વિ. તૈયાર મળે છે. - એક વખત પધારી ખાત્રી કરો. લખો યા મા: - મેનેજરઃ- બદામી બુધસ, માલીક:-મગનલાલ પી. બદામી વકીલ. ધી “જેન વિજયાનંદ” મી. એસ. કણપીઠ બજાર-સુરત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com