SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પરમ ધર્માત્મા શ્રાવક શાહ કપુરચંદ નેમચંદનું ટુંક જીવન ચરીત્ર શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જ્ઞાતિના કંઠેારમાં પાંચ ધરા છે. તેમાંના ઉપરાક્ત કપુરચંદભાઈ દેરાસર ઉપાશ્રય સાધુ સાધ્વી વીગેરેની સેવા કરતા હતા. સંવત ૧૯૬૫ના આસા સુદ ૧૦ના દીવસે સ્વવાસી થયા. તેમની આજ્ઞાનુસાર તેમના દાહીત્ર શાહ ટાલાલ નાથાલાલે નીચેની રકમેા ધર્માદા અર્થે વાપરેલ છે. (૧) શ્રી. કઠેર પંચકુંડના ચાપડામાં ભાદરવા સુદ ૧ના મહાવીર સ્વામીના જન્મના દીવસે સવારમાં ગુજરાતી જૈનબંધુએને પારણામાં જમાડવા રૂપીયા ૭૦૦)ના વ્યાજમાંથી ખ` કરવા માટે. (૨) રૂપીયા ૧૨૫) આસા સુદ ૧૦ના દીવસે પૂજા ભણાવવા મુયા તે તેના વ્યાજમાંથી ખરચવા. (૩) રૂપીયા ૫૫૦) તેમના શુભ ખાતે તેમણે વેવરા કરેલા તે પ્રમાણે. (૪) રૂપીયા ૧૦૦) તેમની પુત્રી બેન ચંચળના સ્મરણાર્થે શુભ માર્ગે વાપર્યાં. ; (૫) રૂપીયા ૧૧૦૦) રૂખમણીના સ્મરણાર્થે વાપર્યાં. (૬) રૂપીયા ૧૨૦૦) શ્રી રાધનપુરા વીશા શ્રીમાળી જૈન બોર્ડીંગના કાર્યકર્તાઓને આપ્યા તે. (તે ખેોર્ડીંગ હાલ બંધ છે.) -, - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy