SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ બુ. કાવ્યદેહનની છેલ્લી ટુંક, લખેલી પ્રતિ. વિણ લેભીને કપટ રહિત છે, નિર્લોભી ને કપટ રહિત (છે) કામ ક્રોધને નિવારે; કામ ક્રોધને માર્યારે; ભણે નરસૈએ તેનું દરશન કરતાં, તે વીષ્ણવનાં દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે. વૈષ્ણ, કુળ ઈકોતેર તાર્યારે વિષ્ણુ. (કાવ્ય દેહનમાં આ પદ અહીં * ( લખેલી પ્રતિમાં તે પૂરું થાય છે ) આગળ લંબાય છે.) માયા માહે લેપાએ નહીને, ધરે વઈદરાજ મનમાંહારે; રામ નામ શું તાલી રાખે, અડશેઠ તીરથ મનમાં હારે. વી. અદિ અંત એ વીષ્ણવ કહાવે, ઈ છે તેને ધરમરે; એણું વીધે સાધે હરી લેવા, ફરી નહી જનમને કરંમરે | વી. "ધ્ર પહેલાદ અમ્રીખ વીભીષણ, નારદ વીષ્નવ કહાવેરે; શુખજી શરખા ધાંન ધરે તે, ફરી ગરજવાસ ન આવેરે. વી. હુ બાલક અગનાન મતી છઉં, કેમ કરી કાહાવુ શાચરે; ભગત વાછલ પરભુ બ્રદ તમારૂ, કરજોડી કહે વાછરે છે વીના સાધારણ બુદ્ધિથી આપણે સમજી શકીએ કે નરસિંહ મહેતા તાપી નદીની પ્રાર્થનાનું પદ રચે એ સંભાવિત નથી; પણ મારી પાસેની એક પ્રતિમાં તાપીના એક પદની નીચે “કહે નરશે હું એટલું માગુ, જનમ જનમ તાહરે પાછા આ પ્રમાણે નવી ગુજરાતીના કાળના ખરા ખોટા ઘણું નરસૈયા નરસિંહ મહેતામાં ભળી ગયા છે. એ પહેલું કારણ છે. બીજું કારણ નવી ગુજરાતીને કાળ ચાલતે મનમાં છે ત્યાં તનમાં હોવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy