________________
બુ. કાવ્યદેહનની છેલ્લી ટુંક,
લખેલી પ્રતિ. વિણ લેભીને કપટ રહિત છે, નિર્લોભી ને કપટ રહિત (છે) કામ ક્રોધને નિવારે; કામ ક્રોધને માર્યારે;
ભણે નરસૈએ તેનું દરશન કરતાં, તે વીષ્ણવનાં દરશન કરતાં, કુળ ઈકોતેર તાર્યારે. વૈષ્ણ, કુળ ઈકોતેર તાર્યારે વિષ્ણુ. (કાવ્ય દેહનમાં આ પદ અહીં * ( લખેલી પ્રતિમાં તે પૂરું થાય છે )
આગળ લંબાય છે.) માયા માહે લેપાએ નહીને,
ધરે વઈદરાજ મનમાંહારે; રામ નામ શું તાલી રાખે, અડશેઠ તીરથ મનમાં હારે. વી. અદિ અંત એ વીષ્ણવ કહાવે, ઈ છે તેને ધરમરે; એણું વીધે સાધે હરી લેવા, ફરી નહી જનમને કરંમરે | વી. "ધ્ર પહેલાદ અમ્રીખ વીભીષણ, નારદ વીષ્નવ કહાવેરે; શુખજી શરખા ધાંન ધરે તે, ફરી ગરજવાસ ન આવેરે. વી. હુ બાલક અગનાન મતી છઉં, કેમ કરી કાહાવુ શાચરે; ભગત વાછલ પરભુ બ્રદ તમારૂ, કરજોડી કહે વાછરે છે વીના
સાધારણ બુદ્ધિથી આપણે સમજી શકીએ કે નરસિંહ મહેતા તાપી નદીની પ્રાર્થનાનું પદ રચે એ સંભાવિત નથી; પણ મારી પાસેની એક પ્રતિમાં તાપીના એક પદની નીચે “કહે નરશે હું એટલું માગુ, જનમ જનમ તાહરે પાછા આ પ્રમાણે નવી ગુજરાતીના કાળના ખરા ખોટા ઘણું નરસૈયા નરસિંહ મહેતામાં ભળી ગયા છે. એ પહેલું કારણ છે. બીજું કારણ નવી ગુજરાતીને કાળ ચાલતે
મનમાં છે ત્યાં તનમાં હોવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com