________________
ફકત ફેફરું છું : કરું છું > જેન આશ્રમ અમદ્દાવાદ, - જૈન આશ્રમ એટલે ન માત્રને હરેક પ્રકારે યોગ્ય મદદ કરવી, સાધમ વાત્સલ્યનો તેજ વિશાળ અર્થ છે, ન્યાતિ જાતિ
ગામ વિગેરેને કંઇ પણ ભેદ રાખ્યા વિના નીચે પ્રમાણે મદદ A કરી શકાય | (૧) જેમને કોઈપણ જાતના આધાર નથી, તેવા વૃદ્ધ અશ
કતાને જીદગી પયંત આશ્રમમાં રાખી તેમને સમાધિ
પમાડી જીવન સુધારવું. (૨) અનાથ બાળકોને આશ્રમમાં રાખી વિદ્યાભ્યાસ કરાવવો
તથા કળાકૌશલ્યમાં પ્રવીણ કરવાં. | (૩) ધંધા વિના રખડતાં બાઈ ભાઇને એગ્ય ધ લગાડવા
બનતી સહાયતા કરવી. (૪) અમદાવાદ જેવાનું તથા વેપારનું મુખ્ય સ્થળ હોવાથી
તેનું મુખ્ય સ્થાન અમદાવાદ રાખવું, અને જરૂર પડે
ત્યાં ઉપરનાં ઉદ્દેશાને અનુસરી શાખાઓ ઉઘાડવી. = (૫) એક વખત જેનાને પૈસો કયાં ખરચવા તે વિચાર હતો, છે.
આજે જેનોએ પૈસા કેમ પેદા કરવા એ મારી વાત થઈ પડી છે, માટે દરેક અંધુએ કે બેનોએ કોઇપણ ખાતામાં હું પસો ખરચતાં પ્રથમ પોતાના ગામમાં કે આ ખાતાને મદદ કરવી.
ААААААААААААААААААААААААААААААА
ДАА ААААААААААААААААААААААААААА
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com