________________
રા. છગનલાલ વિદ્યારામ રાવળે જૂની ગુજરાતી ભાષાના કેટલાક નમુના ગુજરાત શાળાપત્ર'માં પ્રકટ કર્યા છે. જેમાંના એક નમુને પ્રમાણે છે ––
ભુવનદીપકનું ભાષાંતર સંવત ૧૫૫૭ વ અશ્વિન માસે ૧૩ સેમે કંડલ ગ્રાતીય જેસી જગનાથ ! જેસી રંગા લખ્યાં છે
મંગલ રક્તવર્ણ જાણવુ, બુધ બૃહસ્પતિ સુવર્ણ જાણિવુ; રવિ ગૌરે જાણવુ, ચંદ્ર આકમંદારના ફૂલ સરીખુ જાણવુ, બુધ નિલુ જાણિવુ, શનિ રાહુ કૃષ્ણ જણિવા | શનિ રાજા, ચંદ્ર તપસ્વી, મંગલે સનાર, બુધ બ્રાહ્મણ, ગુરૂ વાણિયુ, શુક્ર વૈશ્ય, શનિ દાસ, રાહુ મયલુ, એતલાં મૂલ ધાતુ છ ધાતુ બેલી હવાઈ ધાતુ તણું સ્વરૂપ કહીશ xxx જુ પૂછક ઉપમાના તણી પૂછો કરિ
તુ જું શુક ચંદ્ર પાંચમ્ સ્થાનક દેખઈ તું શું કહિવું પુત્ર જન્મ હુઈ “અથવા દેખઈ તુ પુત્ર નથી મા દહાડા તળુ ફલ બેલીશિ”
આ ભાષાંતર પ્રસિદ્ધ કરતાં રા. છે. વિ. રાવળ ટીકા કરે છે કે “જયારે વિ. સં. ૧૫૫૭ એટલે નરસિંહ મહેતાની હયાતી પછીની આપણું ભાષા આવી છે ત્યારે મહેતાના વખતની કેવી ભાષા હશે તે વિચારવા જેવું છે.”
* (શાળાપત્ર અંક )
સ્વપ્નાધ્યાયનું ભાષાંતર, “સંવત ૧૫૮ર વર્ષે શાકે ૧૪૪૮ પ્રવર્તમાને ઉત્તરાયને
ષ્ટ માસે કૃષ્ણપણે હાદસ્યા તિથૌ બુધ દિને બાંભણનેર વાસ્તવ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com