________________
નરાઈણદાસ તાપીદાસ અંણ મૂકયાં ભાઈ ૩ સહા પદમાં ઉદયકરણ રંગા કહઈ મૂકયાં પાશ્વ ઉત્તર મેંદી ધના સ્ત સમધર સાયરનાં ઘરે ઘરપાશ્વ પૂર્વે મેંદી તાપી. દોસ નરાઈણુદાસનાં ઘર ! દક્ષણે ષડકી તત્ર અગે પાટિક માટે એવું કે છૂટ એ ઘર પડઈ આખડઈ રાજકિ દૈવકિ લાગઈ તે તથા નલીઆખેટ ધણું છોડવતાં સર્વ વરતી આપઈલ સંચરામણું વસનાહારની જ લગઈકા આઠ સહિશ્ન ચિત્તર આપઈ તિદ્વારઈ છુટઈ તાં લગઈ ભાઈ ૩ પદમા રંગ ઉદયકરણ ઘૂસઈ વાસઈ બંધી અવધિ વરષિ પનીવરિષ પાંચ પછી છોડવઈ ! વલતી એ માસ ૧ પ્રતિ ૮૦ ૨૫ વલઈ વરિષ ૧ ના ટૂંકા ૩૦૦ વલઈ ઘર ભાડુ નહીં કામ વ્યાજ નહીં પાલ–પરનાલ–ની છારવાટિક પૂર્વરાતિ સંબંધી મોદી નારાણદાસ તાપીદાસે ઘર ગ્રહણ ૫૦ પદમાં ૫૦ ઉદયકરણ રંગા કઈ મૂકયાં અસ્ય લક્ષિત વિષે પરિપાલજાય
પછઈ એહિવું પરઠયૂ ટંકા ૩૦૦ વરસ ૧ના વલઈ ઓરડા નિ મધ્ય ભાગલા તે બેહૂ પ. પદમા પ. ઉદયકરણ રંગાના છે અત્રમતા.
અત્ર સMિ મેંદી હોદાસુત (આશરે ૨૮ સાક્ષી છે.) તાપીદાસ મોં ઉપર લીખ તે
પરમાણું * ૨ મેંદી શરણુદાસ .
સુત નારાણદાસ મત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
•
•