________________
...........www.www.ww.
४२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. માર્ગની ધર્મના ઈચ્છાવાળો હોય છે, તેવાનું ધ્યાન રાખીને શ્રમ કે બ્રાહ્મણે તેને પ્રતિબોધવા માટે તેની પાસે જાય છે, તે પિતાના માનેલા ધર્મને તે રાજાની આગળ જઈને કહે છે, કે અમારા આવા ધર્મને આપની પરખદામાં કહીશું, તે આપ સાંભળશે,
से एवमायाणह भयंतारो जहा मए एस धम्मे सुयक्खाए सुपन्नते भवइ, तं जहा उई पादतला अहे केसग्गमत्थयातिरियंतय परियंते जीवे एस आयापजवे कसिणे एसजीवे जीवति, एस मएणो जीवइ, सरीरे धरमाणे धरइ विणटुंमियणो धरइ, एयंत जीवियं भवति, आदहणाए परेहिं निजइ, अगणि झामिए सरीरे कवोत बन्नाणि अट्रीणि भवंति, आसंदीपंचमा पुरिसा गामं पचागच्छंति, एवं असंते असंविजमाणे जेसितं असंते
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com