________________
૧૨
અને “રણમલ દુ” એ બે જૂની ગુજરાતીના ગ્રંથે મળ્યા છે. ‘કવિત ભાગવત’ની તૂટક પ્રતિ મારી પાસે છે, પણ તે સંવત્ ૧૭૦૦ની લગભગમાં લખાયેલી હાવાથી ધણીંજ અશુદ્ધ છે. ‘રણમલ છંદ' ઈડરના રાજા રણગલના શૌયને ઉદ્દેશીને સામેલા હોવાથી એની ભાષા વમની ભાષાની પેઠે જરા ગૂઢ છે. એને નમ્રતા આ પ્રમાણે છે.
શ્રીધર વ્યાસ કૃત રણમલ છંદમાંથી.
ईडर गढि अबहीं चढि चल्लर, जइ रणमल्ल पासि इम बुलउ |२७| सिरि फुरमाण धरवि सुरताणीय, दई दय हाल मात्र दीवाणीय अगर गरास दास सवि छोडिय, किरि चाकरी खानकारु जोडी ||२८||
आसि वर सरिस बाहु उब्भारीय, बोलिइ इठि हेजन्य हकारीय | मुनः सिरकमल मेछपय लग्गिर, तु गयणंगणि भाग न
उम्पिइ ॥२३९॥
सिंह किलोकिक
जां अंबर पुतलि तरणि रभिड़, तां कमळकं न सङ नमिइ । वरि वडवानल तणी झाल शमिश, पुण-मेटन आचास
किं ॥ २० ॥
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat