________________
:ગ્રામ ફણ કિહિ તુ તે સાંભલી રાજા અપાર લાજ્ય હે
જોઈ રહ્યું, તુ રાજાઈ પૂછ્યું એ કિહિતૂ સંધાસન છિ છે તે કિશુ ઉદાર્યગુણ છે તુ રાજા પૂછિ પૂતલી કિહિ જિ. અવંતી નગરી 1 રાજા શ્રી ભતિર રાજય કરિ, ભાન્યવંતિ પટરાગ્ની ! અપાર -વલભી તીણી નગરીઈ વિપ્ર એક વસિ અપાર દરીદ્રી તુ • તીણિ બ્રાહ્મણિ દેવતા ભવનેશ્વરી આરાધી દેવ્યા પ્રસન થઈ છે તે બ્રાહ્મ...અમરફલ એક આપ્યું.મૂનિ અમરફલ આપ્યું. તેમ વીમાડ્યું 1 હું દરીદ્રી 1 માહરિ અમરણિ કાજિ”..
સંવત ૧૬૦૦ પછી ભાષામાં કેટલો ફેર પડયો તે નીચેના ઉતારા પરથી સમજાશે.
1 સુરતના એક બ્રાહ્મણે પોતાના સંસ્કૃત પુસ્તકના ઉપલા પાના પર આ પ્રમાણે નેંધ કરી છે –
નોંધ. સંવત્ ૧૬ દર વર્ષે જેe વદિ ૧૧ નિ ઘા છેલી ખડકીના લાકડા ૪ ઉ સૂરજીએ. મૂકયા છિ તેહની વકિત, કાપરી ૨, - સૌભાગ્યવતી ૧, ઢાંકણું ૧.”
સંવત ૧૬૭૪ વ વૈશાખ શુદિ ૨ શુક્ર ઉ ઉદ્ધવને વાસ ર૧ આપ્યા છિ. આગળ છાપરી કરવા થાભલી ૧ નાડી લીધી છિ તે દેવી”'
સંવત ૧૪૭૦ વર્ષે આષાઢ વદિ ૧૧ ભૂગ રાઉડી બંધજીને ઘેર રત્નાબાઈ રાખ્યા છિ, માસ ૧ દોકડા શા ભાડૂ l...૧
ભરૂચી ૧ રેકડી 1 જા | અગ્નિદત્ત હસ્તે પ્રતિ ડેઢીઆ ૧છા ગણે - ઘર છિ ૧ સં. ૧૬ ૭ર વર્ષે ૨ / અંધજીની ક્રિયા ઉપર ભરૂચી ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com