SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થા. 6. માને છે કે પ્રકૃતિ બધુ કરે છે, પણ તે જડ હાવાથી કાર્ય નું કરવાપણુ તેમાં ન ઘટે, કારણ કે · ચૈતન્ય તે પુરૂષ (જીવ)નું સ્વરૂપ છે, ” તે જાણીતુ છે, કદાચ તેઓ કહે છે કે આત્માનું. પ્રતિબિંબ પ્રકૃતિમાં ( જલમાં ચંદ્ર માફ્ક ) પડે તે પ્રકૃતિ કાર્ય કરે, તો તે પણ યુક્તિ યુક્ત નથી. કારણુ કે તેમના મત પ્રમાણે આત્મામાં કર્તાપણુ નથી, અને નિત્ય હાવાથી પ્રતિબિંબને ઉદય ઘટત્તા નથી, વળી પ્રકૃતિ નિત્ય હાવાથી મહત્ વિગેરેના વિકારપણે પશુ ઉત્પત્તિ ન થાય, વળી અસત્ પદાર્થ ન થાય, અને સતા અભાવ ન થાય, એવુ તેમણે સ્વીકારવાથી પ્રધાન અને આત્મા એ એજ વિદ્યમાન હે!વાથી અહંકાર વિગેરેની ઉત્પત્તિજ ન થાય, વળી પ્રકૃતિનું એકપણ હાવાથી એક આત્માના વિયાગ થતાં સર્વ આત્માઆને વિયેાગ થવા ોઇએ, અથવા બધા આત્માઓને એક જ સંખમ હોવાથી કાઇપણ એક આત્માએ તત્વજ્ઞાન મેળવવાથી તેની પ્રકૃતિના વિયાગ થતાં તેના મેક્ષ થાય, અને ખીજાંના તત્વજ્ઞાનના અભાવે મેાક્ષ ન થાય, તેવુ ન. અને, વળી અધું નિત્ય હાવાથી જગમાં આ વિચિત્રતા દેખાય છે, તે જૂઠડી થાય અને આ આત્માનું અકર્તૃત્વ માનવાથી અધ મેાક્ષ ન થાય, તેથી આ માનવું તે અયુક્ત છે. કારણ કે તેથી વિચિત્રતા દેખાય તેને માધ આવે છે, તેમ કાર્ય વાદ કારણમાં ઘટતા નથી, કારણ કે યુક્તિથી તપાસતાં તે મળતા નથી; જેમકે માટીના કુંદો પડ્યા હાય તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com ૭૦
SR No.034836
Book TitleGujarati Bhashani Utpatti Kevi Rite Thai
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherChotalal Nathalal Kathorwala
Publication Year1931
Total Pages172
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy