________________
1
પ્રાણુર કરી નઈ પાછા કૌધા, સ્વામી કે કાં સાંસ્રર ? અંતર વિણ યુધ કિમ મેહેલું? પ્રાણિક પડિલેવરસું.૨૩ ૧૩૬ શંખલીરમાં પંહિરણ પધેલ આવ્યું રેણિચોલી; અંગદિ જઈ નઈ વાલિ નેબ્યુ ઉિહિંઈ મનાવું આલી૬.
અન્ન વિણાસણ૭ જે માનવી, રામકથા કિમ જાણુઈ કવી? લંબોદર સરસતિ આધાર, કૂડા સાચા કહ્યા વિચાર. ૪૯૯
1
.'
;
દુહા, ૨. જા ક્રૂ મે મહીધર૯, જ સાયરી નઈ સૂર; તાં એ રામાયણ સુણુ, તે ધરિ નવનિધિ પૂર. ૫૦૦
સીતાહરણ” ની ભાષા ‘કાન્હડદે પ્રબંધ' અને વિમલપ્રબંધ' ની ભાષા કરતાં જરા વધારે સરળ છે, પણ સરળતા કે દુર્બોધતા એ કવિના જ્ઞાન, વલણ અને વિષય ઉપર આધાર રાખે છે. કાન્હડદે પ્રબંધ” અને સીતાહરણ'ની ભાષા વચ્ચે ફેર છે તે અંધેરી નગરીને ગંધવસેન” અને “સરસ્વતીચંદ્ર એ બેની ભાષા વચ્ચે ફેર છે તે છે.
કાન્હડદે પ્રબંધ ઝાલેરના રાજાને ઉદેશીને રચાયેલ હોવાથી ઉપલક અભિપ્રાય આપી દેનારા એને મારવાડી ભાષા કહે એ બનવાજોગ છે. “વિમલપ્રબંધ' મારવાડના કોઈ માણસે ર નથી,
૨૧ બળ. ૨૨ વાર. ૨૩ વિચારમાં. ૨૪ શખવી. ૨૫ પહેરીને - ૪. નકામું. ૨૭ ખાઈબગાડનાર: ૨૮ જ્યાં સુધી. ૨૯ પર્વત. ૩૦
સાગર- ૩૧ રથોસુધી:૩૨ સાંભળે. ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com