________________
८०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. તિની પ્રેરણાથી બતાવે છે. હવે નિયતિવાદી બીજા મતનું ખંડન કરે છે. बाले पण एवं विप्पडिवेदेति कारणमावन्ने अहमंसि दुक्खामि वा सोयामि वा जरामि वा तिप्पामि वा पीडामि वा परितप्पामि वाणो अहं एवमकासि परो वा जं दुक्खइ वा जाव परितप्पइ वा णो परो एवमकासि एवं से मेहावि सकारणं वा परकारणं वा एवं विप्पडिवदेति कारणमावन्ने से बेमि पाईणंवा ६
(नियति सिवायना भता) रेमो माण २१॥ अज्ञान : છે, તેઓ એવું માને છે કે હું સુખ દુઃખને કે ધર્મ પાપને કર્તા છું, અથવા કાળ ઇવર વિગેરે કારણ છે આવું તેમના હદયમાં ખોટું ઠસવાથી તેઓ સમજે છે કે હું. શરીર સંબંધી કે મન સંબંધી દુઃખ અનુભવું છું, તથા ઈષ્ટ (અનુકુળ)ને વિગ તથા અનિષ્ટ (પ્રતિકુળ)
ને સંગ થવાથી તે સંબંથી શેક અનુભવું છું, તથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com