________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[૯૧
તિપામિ-શરીરનું બળ ખરે છે, (ઓછું થાય છે) તથા બાહ્ય કે અત્યંત પીડાને અનુભવું છું, તથા પરિતાપ અનુભવું છું તથા ગુરામિ-અનાર્ય (અગ્ય કૃત્ય કરવામાં પ્રવતેલા આત્માને ગહું છું અનર્થ થવાથી પસ્તાવું છું, એથી તે એમ માને છે કે દુઃખ અનુભવું છું અને બીજાને પીડા કરવા વડે અકાર્ય કરું છું, તેજ પ્રમાણે બીજે પણ. દુઃખ શેક વિગેરે મારી માફક અનુભવે છે, અથવા તેણે મને દુઃખ દીધું તે હું ભેગવું છું, તે બતાવે છે કે મને બીજે દુ:ખ દે છે, અને શોચે છે, આ પોતાથી તથા પરથી દુ:ખ સુખ થયેલાં માનનારો બાળ જે જાણે છે કે સર્વ દુઃખ સુખ પુરૂષ (ઉદ્યમ)થી થયેલું છે, તે પુરૂષાકાર (ઉદ્યમ) ને પ્રધાન માને છે, આ પ્રમાણે ઉદ્યમને બાળપણું બતાવીને તે પિતાને મત કહે છે, મેધા-મર્યાદા કે બુદ્ધિ–તેનાથી યુકત મેધાવી (ડાહ) નિયતિવાદી આવું જાણે છે કે જે હું દુ:ખ પામું છું, શાચ કરૂં છું, ક્ષીણ થાઉં છું પરિતાપ પામું છું, પીડા પામું છું, તે મેં દુખે કર્યા નથી, તેમ બીજાએ પણ કર્યો નથી, પણ નિયતિથી આવ્યાં છે, પણ તેમાં પુરૂષને ઉદ્યમ કામ લાગતું નથી, કારણ કે બધાને આત્મા અળખામણું નથી કે તે દુઃખ થનારી ક્રિયાઓ. કરે, પણ નિયતિ તેની ઈચ્છા ન હોય તે પણ તેને પાપ કરાવે છે, તેથી દુ:ખની પરંપરા ભેગવવી પડે છે, આજ કારણ બધે જવું, આ પ્રમાણે નિયતિવાદી ડાહ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com