________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
-
[૯૩
~~-~-~-~-~
.
.. .
.. ,
. . . . .
. . .
. . . . . ......
..
ત્રસ જીવો તે ભય પામેલા દેખાય તે બે ઇંદ્રીથી પાંચ ઇંદ્રી સુધીના તથા સ્થાવર-સ્થિર રહેનારા એકેંદ્રિય પૃથ્વી વિગેરે પ્રાણીઓ (જી) છે, તે નિયતિના લીધે ઔદારિક વિગેરે શરીર મેળવે છે, પણ કર્મ વિગેરેથી તેને શરીર મળતું નથી, તથા એક જ જન્મમાં બાળકુમાર જુવાન બુદ્ધે પણ વિગેરે જુદું જુદું રૂપ આકાર ધરે છે, તે નિયતિથી થાય. છે, તથા નિયતિથી જ શરીરથી જીવ જુદો પડે છે, તથા નિયતિથી કુબડે કાણે લંગડે વામન (ઠીંગણો) જરા મરણ રોગ શોક વિગેરે બીભત્સ (નિંદનીય) અવસ્થા આવે છે, આ પ્રમાણે ત્રસ સ્થાવર જીવોની દશા થાય છે, આ પ્રમાણે નિયતિવાદીઓ નિથતિનો આશ્રય લઈને તે નિયતિની ઉપ્રેક્ષા આધાર રાખીને પરલોકથી ન ડરતાં તે આવું જાણતા નથી કે કિયા તે સારું કૃત્ય કે અક્રિયા-પાપ છે, પણ નિયતિને આધાર માનીને તેને માથે દોષ મુકીને જુદી. જુદી જાતના ભેગો સ્વાદ લેવા માટે નવાં નવાં અકૃત્ય કરીને ખાવા પીવા વિગેરે ભેગે માટે પાપ કરે છે, તેથી જૈનાચાર્ય કહે છે કે
एवमेव ते अणारिया विपडिवना तंसद्दहमाणा जाव इति ते णो हव्वाएणों पाराए अंतरा कामभोगेसु विसण्णा चउत्थे पुरिस
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com