________________
બધા લેખ પડીમાત્રાની (પ્રતિમાત્રા) લિપિમાં છે. પડીમાત્રા, એટલે અક્ષરની ઉપર માત્રા નહિ કરતાં ડાબી બાજુપર કરવી. કે' કરવો હોય તે છે આમ નહિ કરતાં જ આ પ્રમાણે કરતા. એ કરવો હોય તો ના આ પ્રમાણે એક કાનો ડાબી બાજુએ અને એક કાને જમણી બાજુએ કરતા કરવું હોય તો જે જમણ ડાબી બાજુએ એક કાને કરી માથા ઉપર એક માત્રા કરવામાં આવતી. એ જ પ્રમાણે જે કરવી હોય તો જે ડાબી બાજુએ એક કાનો અને માથા ઉપર એક માત્રા એ પ્રમાણે કરવામાં આવતું. જૈન પાસે આ કાળનાં ઘણાં પુસ્તક મળી આવતાં હોવાને લીધે. ઘણું જણ એમ ધારે છે કે એ પડીમાત્રાની લિપિ તે જેનેની લિપિ છે, પણ એ ધારણું પણ તદન ખોટી છે. વિક્રમ સંવત ૧૬૦૦ - પહેલાં વેદ પુરાણ, કથા, વાત અને ગુજરાતી કાવ્યો સુદ્ધાં સર્વ એ પડીમાત્રાની લિપિમાં લખાતું હતું. સેળમાં શતક સુધીના શિલા- - લેબો પણ એજ લિપિમાં છે. એ કાળની લિપિજ એ હતી. નાગરી લિપિ ચાલતી થઈ ત્યારથી માત્રા એ પ્રમાણેજ લખાતી આવી હતી. જે પ્રતિ ઉપરથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, તે પ્રતિ પડીમાત્રામાં છે. સોળમું શતક પૂરું થતાં આ લિપિ બદલાય છે. સંવત ૧૬૦૩ શાકે ૧૪૬૯ના પ્રથમ ચૈત્ર સુદ ૪ ને ગુરૂવારે
ઈડિયન એન્ટિયુઅરી કે ભાવનગર દરબારે પ્રસિદ્ધ કરેલા શિલાલેખોનાં પુસ્તકની પ્લેટ જેવાથી આ વાતની ખાત્રી થશે. મારી પાસે ગવેદ, * સામવેદ, વૈદિક કર્મકાંડ, તિષ, પુરાણુ, કાવ્ય, વ્યાકરણ અને વાર્તાના. વિષયોનાં બ્રાહ્મણને હાથે પડીમાત્રામાં લખાયેલાં પાનાં છે. જેવા ઇચ્છનાર
હરકે તે જોઈ શકશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com