________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
nnnn
મહાત્કંધ છે, મિશ્ર તે તે તેજ મસ્યાદિ શરીર છે, ક્ષેત્ર મહત લેક તથા અલોકનું ભેગું મળીને જે આકાશક્ષેત્ર છે, તે જાણવું. કાળમહત્ સર્વ અદ્ધા (કાલ) જાણ, ભાવમહતું
દયિકાદિક શરીર ભાવરૂપપણે છ પ્રકારે છે, તેમાં ઐયિક ભાવ સંસારિક જીવમાં છે, એથી ઘણાને આશ્રય હોવાથી સાથી મટે છે, કાલથી પણ આ સાથી મટે છે. અનાદિ અનંત અભત્રને આશ્રયી છે, ભવ્યને આશ્રયી અનાદિ સંત છે, સાદિસાંત નારકની અપેક્ષા એ છે, ક્ષાયિકભાવ કેવળજ્ઞાન તથા દર્શનરૂપ છે, તે સાદિ અનંત છે, અને કાળથી મહાન છે, ક્ષાપશમિક બહુને આશ્રયી અને અનાદિ અનંત હોવાથી મહાન છે, પથમિક પણ દર્શન તથા ચારિત્ર મેહનીય અનુદયપણે તથા શુભભાવપણે હેવાથી મહાન્ છે, પારણામિક બધા જીવોને તથા અજીને આશ્રયી હોવાથી તથા આશ્રય મોટો હોવાથી તે મહાન છે, સાન્નિપાતિક પણ ઘણાને આશ્રય હોવાથી તે મહાન છે, એમ મહત કહ્યું, હવે અધ્યયનના નિપેક્ષા કહે છે, णाम ठवणा दविए खेत्ते काले तहेव भावे य एसो मलु अझपणे मिक्खेवो छविहो होति । नि. १४३ - હવે અધ્યયનના પણ નામ વિગેરે છ પ્રકારના નિક્ષેપ દેખાડવા નિર્યુક્તિકાર કહે છે, “અધ્યયનના નામાદિક છે નિક્ષેપ છે, તે બીજી જગ્યાએ (આચારાંગમાં) વિસ્તારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com