________________
સરમું શ્રી પાંડરીક અધ્યયન.
[ ૧૯ ति कठ्ठ इति बुया से पुरिसे अभिक्कमेति तं पुक्खरिणी, जावं जावं च णं अभिक्कमेइ तावं तावं चणं महंते उदए महंते सेए पहीणे तीरं अपत्ते पउमवर पोंडरीयंणो हव्वाए णो पाराए,अंतरा पोक्खरिणीए सेयंसि निसण्णे વઢને પુરિસનારા - હવે કોઈ પુરૂષ પૂર્વ દિશામાંથી આવીને તે તળાવડીના તીરે બેસીને તે તળાવડીને દેખે છે, તે વખતે પેલું સાથી મોટું શ્રેષ્ઠ કમળ બરાબર ગોઠવાયેલું ઉંચું રહેલું સુગંધ વિગેરે ગુણેવાળું હોય, તે વખતે આ પુરૂષ આ પ્રમાણે બેલે, કે હું પોતે પુરુષ છું, ખેદ સહન કરનારો બળવાન છું કુશળ છું પંડિત વ્યક્તજુવાન છું મેધાવી–બુદ્ધિવાળે છું અબાલ સેળ વરસ ઉપર (વીશ વરસ)નો જુવાન છું માર્ગસ્થ માર્ગમાં રહી માર્ગને જાણનારો છું, તથા પરાકમને જાણનારે છું આવા બધા ગુણવાળે હું હોવાથી તે વચલા પદમવર કમળને ઉખેડી લાવું, આ પ્રમાણે કહી ત્યાં જવા છતાં ન પહોચે, તેમ કાદવ તથા પાણીની ઉંડાઈને લીધે ત્યાં ખુંચીને કિનારે ન પહોંચે, તેથી વાર ન પહોંચે પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com