________________
સત્તરમું શ્રી પાંડરીક અધ્યયન.
[५१ wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww મતવાળે જીવને પરલોકમાં જનાર ન માનવાથી શું શું પાપ કરે છે તે જૈનાચાર્ય કહે છે,
से हंता तं हणह खणह छणह डहह पयह आलुपह विलुपह सहसाकारह विपरामुसह एतावता जीवेणत्थि परलोए तेणो एवं विप्प डिवंदेति तं किरियाइ वा अकिरियाइ वा सुक्कडेइ वा दुक्कडेइ वा कल्लाणे वा पावएइ वा साहुइ वा असाहुइ वा सिद्धीइ वा असिद्वीइवा निरएइ वा अनिरएइवाएवं तेविरूव रूवेहिं कम्म समारंभेइ विरूव रूवाइं कामभोगाइं समारभंति भोयणाए।
તે નાસ્તિક મતવાળો જુદો જીવ ન માનવાથી પોતે એકેદ્રિયાદિક જીવની હિંસા કરે છે, વળી પિતે ઉપદેશ કરે છે કે જીવ નથી તેમ તેની હિંસા નથી એમ લોકોને સમજાવવાથી તેની હત્યા કરાવે છે તે આ પ્રમાણે બોલે છે, તલવાર વિગેરેથી જીવોને મારે, પૃથ્વી વિગેરેમાં ખાણે मोही, छेह।, पाणी, २ धावा, झुंटी, विशेषथी झुटो, सड સાત્યારે કરી, તેમાં જરા પણ વિચાર ન કરે, કારણ કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com