________________
૮૨ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
annnnnnnnnnnnnnnnnn
માનનારા અથવા આત્માને અદ્વૈત માનનારા “ઉપર પ્રમાણે શરીરભુવન વિગેરે કરનાર ઈશ્વર કારણરૂપે છે, તથા ચેતન અચેતન બધું આત્મામાંથી ઉત્પન્ન થયું છે, આત્માથી જ બધા આકારની ઉત્પત્તિ થાય છે” એવું જ્ઞાન તેજ સંજ્ઞાને માને તથા ઉપદેશ કરે. અને પોતાના રાગી થતાં તેમને આ તત્વ બરાબર ઠસાવે, અને હવે કહેવાતા ન્યાય વડે યુક્તિઓ વડે સિદ્ધ કરી તેમને પિતાના મતના આગ્રહી બનાવે, તેઓ તથા તેમના અનુયાયીઓ તે મતમાં સ્થિર થવાથી ઈશ્વર કત્વ અથવા આત્માના અદ્વૈતવાદમાં શ્રદ્ધા રાખવાથી સંસારના દુઃખને તેડી શક્તા નથી, તેમાં જૈનાચાર્ય દષ્ટાન્ત આપે છે, જેમ કોઈને ત્યાં સારું ખાવાનું મળવાથી શકુનિ (સમળી) અથવા લાલક વિગેરે પક્ષી હળેલું હોવાથી પાંજરાને છોડતું નથી. જેમ પાળેલા કબૂતરને આકાશમાં ગમે એટલું ઉડાડે છુટું મુકે તે પણ ફરી ફરીને ત્યાં કેદમાં પડે છે તેજ પ્રમાણે ઉપર બતાવેલ વાદીઓ કર્મ બંધનને ન જાણવાથી તેને તેડી પણ શકતા નથી. પણ પિતાના કદાગ્રડમાં અભિમાને ચઢેલા હવે પછીના કહેવાતા તત્વને બરોબર જાણતા નથી. તે આ પ્રમાણે
૧. કિયા તે સંયમનાં સદ્ અનુષ્ઠાનરૂપ કર્તવ્ય, તથા અકિયા તે હિંસા જૂઠ વિગેરે અકર્તવ્યને જાણતા નથી. માનતા નથી તેમ તેના ફળ સુગતિ કુગતિ અથવા નરક
અનકૈને પિતે સદ્ અસના વિવેક રહિત હેવાથી હદયમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com