________________
૨૦]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
તળાવડીના વચમાં ઘણા કાદવમાં ખુંચી જાય, આ પહેલા પુરૂષ જાણવા,
ટીકાના વિશેષ અ
હું પુરૂષ છું—તથા ખેદજ્ઞ (ટીકાકારે અથવા છપાવનારે અથ કર્યો નથી) તે કમળ લેવાની ઈચ્છાવાળા કહે છે કે હું ખેદ તે આ કમળ લાવતાં કેટલેા શ્રમ થશે. તે હું જાણું છું કુશલ-હિતમાં પ્રવર્ત્તવુ, અહિતને છેડવું. તેમાં નિપુણ તથા પાપથી દૂર માટે પડિંત ધર્મ તથા દેશના તથા ક્ષેત્રના જાણુ છું વ્યક્ત-બાળવયથી ઉપર પરિણત (સમજવાની) બુદ્ધિવાળા, મેધાવી-નીચે ઉપર કુદવાના ઉપાય જાણનારા અખાલ–મયમ વય સેાળ વરસની ઉપરને માર્ગસ્થ ઉત્તમ પુરૂષોએ આચરેલા માર્ગે ચાલતા, માર્ગ વેત્તા ( જાણનારા ) માની ગતિ વડે પરાક્રમ કરવાનું જાણનારા અથવા આત્માનું ખળ જાણનારા આવા ગુણાવાળા પૂર્વ ખતાવેલા ઉત્તમ ગુણેાવાળુ* કમળ તળાવડીના મધ્યભાગમાં રહેલાને હું ઉખેડી લાવીશ તેમ જાણીને હું આવ્યે છું. આવું દેખી વિચારીને તે તળાવડી તરફ જાય, પાણીમાં ઉતરી તે તરફ જાય તેવામાં તે તળાવડીમાં ઘણું ઉંડું પાણી તથા મડ઼ે કાદવ હાવાથી તે પાણી કાદવથી એકળાયલે પ્રહીણ વિવેક હીન થઈને અથવા તીરથી ભ્રષ્ટ થઇને અને મુખ્ય કમળ સુધી નહિ પહોંચેલા તે તળાવડીના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com