Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સંવિનોત્તરશુળો વર્ણનમ્ •
१७५ यद् भैषज्यं तत्प्रदानं चाभ्यर्चनं च तदादिकाः (=सुसाधुग्लानिभैषज्यप्रदानाभ्यर्चनादिकाः) ।।२२।। आत्मार्थं दीक्षणं तेषां निषिद्धं श्रूयते श्रुते । ज्ञानाद्यर्थाऽन्यदीक्षा च स्वोपसम्पच्च नाऽहिता ।।२३।।
आत्मार्थमिति । आत्मार्थं = स्ववैयावृत्त्याद्यर्थं तेषां = संविग्नपाक्षिकाणां दीक्षणं श्रुते निषिद्धं रपनायकं यद् भैषज्यं तत्प्रदानमित्यादिना शुद्धचारित्रपक्षपातः → कुज्जा भिक्खू गिलाणस्स, अगिलाए समाहिए - (सू.कृ.१/३/३/२०) इति सूत्रकृताङ्गादिशास्त्रपक्षपातश्च सूच्यते । ततश्च संविग्नपाक्षिकः क्रमेण यथाख्यातचारित्रादिकमुपलभते । तदुक्तं निशीथभाष्ये → गुणसयसहस्सकलियं गुणुत्तरतरं च
મનસંતાપ ! ઘર-રામિતાલી ગુત્તરતર તુ તો નહિ (નિ.બા.૧૪૩૮) તિ | आदिपदेन भगवन्नामस्मरण-भगवद्भक्ति-पश्चात्तापादिग्रहणं कर्तव्यम् । तदुक्तं महावीरगीतायां → अन्तછાને મનજો રે મml માં મમિાવત: | તેષામુદ્ધારર્તાઓઢું પશ્ચાત્તાપવિધાયનાન્ || ૯ (મી./ ४१३) इति । एतेन → अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कलेवरम् । यः प्रयाति स मद्भावं યાતિ નાટ્યત્ર સંશય: || ૯ (મ.ડી.</૧) તિ મવીતાવવામાં વ્યાધ્યાતિમ્ રૂ/રરા ઈત્યાદિ સંવિપાક્ષિકની ઉત્તરસંપદા = ઉત્કૃષ્ટ સંપત્તિ જાણવી. (૩/૨૨)
છે નૈૠયિમૂડી શુદ્ધદેશના; વ્યાવહારિમૂડી જયણાદિ છે વિશેષાર્થ - શક્તિ ન હોવાના લીધે કે કર્મોદયથી ચારિત્રના શુદ્ધ આચારો જિનાજ્ઞા મુજબ ન પાળી શકવા છતાં પણ સંવિગ્નપાક્ષિકના હૃદયમાં ચારિત્રમાર્ગની-આચારમાર્ગની રુચિ-શ્રદ્ધા ઝળહળતી હોય છે. લાચારીથી જે આચારસંબંધી શિથિલતા તેમના જીવનમાં પગપેસારો કરી ચૂકી છે તેના પ્રત્યે પણ તેમની નજર કૂણી નથી હોતી પણ લાલ હોય છે. આથી જ તેઓ પોતાની ઢીલાશનો બચાવ-પક્ષપાત કરવાના બદલે ભવ્ય જીવોને જિનોક્ત આચારમાર્ગ-સત્ય ચારિત્રમાર્ગ-મોક્ષમાર્ગ બતાવે છે. આ શુદ્ધપ્રરૂપણા જ ભવસાગર તરવા માટે, મોક્ષને મેળવવા માટે તેઓની મુખ્ય મૂડી છે. મૂડીના વ્યાજરૂપે શક્તિ મુજબ આચારપાલન કરવા સ્વરૂપ અને શક્તિ ન હોય તેવા આચારનો જ્વલંત પ્રેમ ટકાવવા સ્વરૂપ જયણા તેમ જ સુસાધુની સેવા-ભક્તિ વગેરે ઉત્તરગુણો તેમના જીવનમાં શોભતા હોય છે. ખેતરમાં અનાજની રક્ષા માટે જેમ વાડ જરૂરી છે તેમ શુદ્ધપ્રરૂપણાને કાયમ ટકાવી રાખવા માટે આ યતના, ઉત્તરગુણો પણ આવશ્યક છે. ખેતરમાં વાડ વગર અનાજને ઢોર ખાઈ જાય તેમ ઉપરોક્ત જયણા, સુસાધુસેવા વગેરેની ગેરહાજરીમાં શુદ્ધપ્રરૂપણા પણ સ્વાર્થવૃત્તિ-અભિમાનવૃત્તિ વગેરે દ્વારા ચોરાઈ જાય તેવી ઘણી શક્યતા છે. મરિચિની ઉત્સુત્રપ્રરૂપણા આનું ઉદાહરણ છે. પરંતુ બજારમાં કિંમત વાડની નથી, અનાજની છે. તેમ વિશિષ્ટ નિર્જરાકારણતા પણ નિશ્ચયનયથી સંવિગ્નપાક્ષિકની જયણા વગેરેમાં નહિ પણ શુદ્ધ આચારમાર્ગપ્રરૂપણામાં જ રહેલી છે. સિદ્ધપુત્ર-સારૂપિક વગેરેનું સ્વરૂપ છઠ્ઠી બત્રીસીમાં જણાવવામાં આવશે. (૩/૨૨) સંવિપાક્ષિકના અન્ય વિશિષ્ટ આચારને બતાવતા ગ્રન્થકારશ્રી કહે છે કે –
છે સંવિગ્નપાક્ષિક જ્ઞાનાદિનિમિત્તક શિષ્ય રે ! જ ગાથાર્થ - પોતાના માટે બીજાને દીક્ષા સંવિગ્નપાક્ષિક ન આપે -એમ દીક્ષાદાન અંગે શાસ્ત્રમાં મનાઈ સંભળાય છે. જ્ઞાન વગેરે માટે અન્યને પ્રવજ્યા આપવી અને પોતાની ઉપસંપદા બનાવવી તેમના માટે અહિતકારી નથી.(૩૨૩)
ટીકાર્ય - સંવિગ્નપાક્ષિક જીવો પોતાની સેવા માટે મુમુક્ષુને દીક્ષા ન આપે એવો નિષેધ શાસ્ત્રમાં ૨. દસ્તાવ ‘નિષિદ્ધ ભૂયતે' તિ નતિ | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org