Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 407
________________ • સાધ્યવેત્યાઽસિદ્ધિપારગમ્ द्वात्रिंशिका - ४ / ९ दोषत्वादिजातिग्रहे च दृष्टान्तस्य साध्यविकलत्वात्, तथापि दोषत्वमावरणत्वं च रचयामास वानरमिति न्यायापातः । न चात्रापि पक्षत्वेनाऽभिमतयोर्दोषावरणयोर्न निःशेषहानिप्रतियोगिस्वर्णमलसाधारणौपाधिकत्वजातिरनेकान्तवादिनामस्माकमभिमता, किन्तु दोषत्वावरणत्वलक्षणौ जातिविशेषावेवेति नाऽर्थान्तरापत्तिरिति वक्तव्यम्, एवं सति 'दोषावरणे निःशेषहानिप्रतियोगिजातीये तारतम्यवद्धानिप्रतियोगित्वात्, स्वर्णमलवदि 'त्यनुमानवादिमतानुसारेण दोषत्वादिजातिग्रहे = जीवाध्यवसायविशेषलक्षणरागादिगतदोषत्वजाति-ज्ञानावरणादिपौद्गलिककर्मगताऽऽवरणत्वजातिज्ञाने सति दृष्टान्तस्य = ૩दाहरणत्वेनोभयाऽभिमतस्य स्वर्णमलस्य साध्यविकलत्वात् = निःशेषहानिप्रतियोगिजातीयत्वलक्षणसाध्यशून्यत्वभानाद् व्याप्तिग्रहस्यैवाऽसम्भवः, स्वर्णमलत्वजातिग्रहणे च बाधस्तदवस्थ एवेति केनाऽपि प्रकारेण सिसाधयिषितस्य ध्वस्तदोषस्य पुंसोऽसाधकतया प्रकृतपरिष्कृतपक्षस्यापि त्याज्यतैव स्यादिति 'फक्किહાર્થ:। २३४ प्रकरणकार उत्तरपक्षयति-' तथापी ' त्यनेन । अभिनवाऽनुमानप्रयोगं सकलदोषविनिर्मुक्तमाह- दोषत्वमावरणत्वञ्चेत्यनेन पक्षनिर्वचनं कृतम् । साध्यनिर्देशमाह -‘निःशेषक्षीयमाणवृत्ति' इति । निःशेषहानिસજાતીય હોય કે ન હોય - એનાથી કોઈ લેવા દેવા નથી. પ્રસ્તુતમાં ધ્વસ્તદોષ દોષના સંપૂર્ણતયા ઉચ્છેદવાળા આત્માની અનુમતિ કરવી છે. પરંતુ તે કરવાના બદલે સુવર્ણમલ અને જીવમલમાં સાધારણ જાતિની ઉપરોક્ત અનુમાનથી સિદ્ધિ જૈનોએ કરી. માટે અર્થાન્તર (એક વસ્તુની સિદ્ધિ કરવા જતાં તેના બદલે બીજી જ વસ્તુની સિદ્ધિ કરવી તે) દોષ જૈનોને લાગુ પડશે. વળી, બીજી વાત તો એ છે કે જ્યારે જીવના અધ્યવસાય સ્વરૂપ રાગાદિ દોષમાં રહેનાર દોષત્વ જાતિ અને પૌદ્ગલિક જ્ઞાનાવરણાદિમાં રહેનારી કર્મત્વ જાતિનું ભાન થશે ત્યારે જૈનોને ખ્યાલ આવી જ જશે કે સુવર્ણમલ તો તેનાથી વિજાતીય જ છે. આમ નિઃશેષહાનિના પ્રતિયોગી તરીકે પ્રસિદ્ધ એવા સુવર્ણમલથી વિજાતીય એવા દોષ-આવરણમાં કઈ રીતે તેની સમાનજાતીયતા આવશે ? તથા જૈનદર્શન મુજબ જે જીવના રાગાદિ દોષ અને જ્ઞાનાવરણ આદિ કર્મો સંપૂર્ણતયા નાશ પામવાના છે તેની સજાતીયતા નિઃશેષહાનિના પ્રતિયોગી એવા સુવર્ણમલમાં પણ કઈ રીતે આવી શકશે ? આમ ઉભયમાન્ય એવા સુવર્ણમલસ્વરૂપ દૃષ્ટાન્તમાં સ્યાદ્વાદીને માન્ય નિઃશેષહાનિપ્રતિયોગી એવા દોષ-આવરણની સજાતીયતા ન રહેલ હોવાથી ઉદાહરણ પણ સાધ્યશૂન્ય બનશે. તો પછી વ્યાપ્તિગ્રહ કઈ રીતે થશે ? કદાચ અર્થાન્તર દોષના નિરાકરણ માટે સુવર્ણમલ અને દોષાવરણ ઉભયગત ઔપાધિકત્વ જાતિને છોડીને દોષત્વ વગેરે જાતિ જ જો ગ્રહણ કરવામાં આવે તો અર્થાન્તર દોષ જશે. પણ આ રીતે તો ઉદાહરણ સાધ્યશૂન્ય બનવાથી વ્યાપ્તિનો નિર્ણય નહિ જ થાય અને વ્યાપ્તિનિશ્ચય વિના પક્ષમાં સાધ્યસિદ્ધિ પણ ઉપરોક્ત અનુમાનના બળથી કઈ રીતે થઈ શકશે ? આમ ઉપરોક્ત અનુમાનપ્રયોગ અનેક દોષોથી ગ્રસ્ત હોવાથી રાગાદિદોષ અને આવરણના સંપૂર્ણતયા ઉચ્છેદના આશ્રય તરીકે કોઈ પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. ♥ વીતરાગસાધક પરિક્ત અનુમાન ઉત્તરપક્ષ :- વિ. । ઉપરોક્ત રીતે અનુમાનપ્રયોગ કરવામાં આવે તો ઉપર જણાવેલ તમામ १. तत्त्वनिर्णयार्थं पूर्वपक्ष: = ઇતિ। Jain Education International = For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478