________________
૭૮
पद्मर्षिपराक्रमः
भुवनभानवीयमहाकाव्ये तत्सृष्टसाधुगणतोऽथ च सूरिवर्या,
તેમણે સર્જેલા સાધુ ગણમાંથી આજે કેટલાય મૂત્વા વિશાતરશગમનાથશોમાર | વિશાળ શિષ્યસમુદાયમાં ચંદ્રની જેમ (અથવા जैनेन्द्रशासनमहोन्नतिकारिणश्च,
શિષ્યો રૂપી ગ્રહોના નાથ-ચંદ્રની જેમ) શોભતા, સાશ્રમૂર્તિ વિથ સમી તી રૂજિનશાસનની મહાઉન્નતિ કરતાં, સૂરિવરો આ
સમયની સ્મૃતિ કરતાં ગદ્ગદ્ થઈ જાય છે. l3oll
गच्छाधिनाथपदभृच्च महोत्तराधि
આ જ સાધુગણમાં આજે તેમના મહાન્ ઉત્તરા- તારી સા વિના ન ઘોષસૂરિ I ધિકારી, ગચ્છાધિપતિ, સિદ્ધાન્તદિવાકર પદથી सिद्धान्तसूर्यपदतश्च विभूषितोऽसौ, વિભૂષિત શ્રી જયઘોષસૂરિજી જયવંતા વર્તે છે. નીતાર્થસાર્થવરસાર્થર્વિમત રૂછો અને ગીતાર્થ શ્રમણસાર્થના સાર્થવાહ તરીકે શોભી
રહ્યા છે. I૩૧ll
अन्येऽपि भानुविजयात् प्रतिबोधमाप्ताः, - શ્રીમતિ વિ સુન્દરત્નસૂરિ राजेन्द्रसूरिरपि शान्तरसैकमूर्तिः,
શ્રી જશવરમર્જરવીદ મત્તિ રૂરી
પૂ. ભાનુવિજયજી દ્વારા પ્રતિબોધ પામેલા અન્યો પણ સુંદર લેખક શ્રીભદ્રગુપ્તસૂરિજી, પ્રશાંતમૂર્તિ રાજેન્દ્રસૂરિજી, મહર્ષિ પં. શ્રી ચંદ્રશેખરવિજયજી આદિ શોભી રહ્યા છે. ll૩શા
हेमेन्दुसूरिरपि चैवमनेकपूज्या
શ્રી હેમચંદ્રસૂરિજી વગેરે પણ અનેક પ્રભાવકો તત્ત્વવારિત્નાનિ વિમત્તિ રોચ્ચા તે સુવર્ણદિવસોના ફળરૂપે અત્યંત શોભે છે. ખરેખર ભાઈશ્વ માનવનયોર્તિ લાવુપૂર, કૃતજ્ઞહદયી સંઘોએ મહોપકારી એવા પૂ. ભાનુસર્ઘ દિઃ સ મહોપારી ચારૂરૂ વિજયજી આંસુઓના પૂર આવે તે રીતે સ્મૃતિ
કરવા યોગ્ય છે. ll૩૩il
अत्रान्तरेऽनुजमहर्षितदाद्यशिष्य
અહીં વચ્ચે તેમના અનુજ મહર્ષિ અને આધશિષ્ય पद्मस्य पूर्वकृतकर्मविपाकदोषात् । એવા પદ્મવિજયજીને પૂર્વકૃતકર્મવિપાકથી ગળાના रुग् दारुणः प्रकटितो गलकेन्सराख्या, કેન્સરનો ભયંકર રોગ થયો. હા.. વિધાતાને સાર્વેડપિ નત્તિ વદ થતો વિધાદારૂ૪ તીર્થકરની ય દયા નથી આવતી. ll૩૪
-સહિત9. ક્રિયાવિશેષમદ્રમાં