Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
षष्ठो भानुः
प्रवचनप्रभावना
१८७
पञ्चाशत्संयतात्मानो
विजहुः प्रथमं तदा । दक्षिणेषु जनोत्साह
सागराय विधूपमाः ।।७६।।
૫૦-૫૦ સંયમી આત્માઓ પ્રથમ વાર જ દક્ષિણમાં વિચરતા હતા. તેથી લોકોના ઉત્સાહરૂપી સાગર(ના ઉલ્લાસ) માટે ચંદ્રસમા બન્યા હતાં. llosil
व्यशीतिदिनसयोऽसा
वनन्यविभवोऽभवत् । महास्वागतयात्राभिः,
प्रतिग्रामं पदे पदे ।।७७॥
૮૨ દિવસનો આ દીર્ઘ સંઘ ગામો ગામ થતા ભવ્ય સામૈયાઓથી અનન્ય વૈભવી બન્યો હતો.
IIool
पुरे पुरे व्यहस्थैर्य
प्रवचनद्वयं तथा । महोत्सवं ससर्जाहो !
પુષ્યઃ પુષ્યનુરામ: TI૭૮
શહેરોમાં બે-બે દિવસનું રોકાણ અને બે-બે વાર પ્રભાવક પ્રવચનોથી મહોત્સવનું સર્જન થઈ જતું. ખરેખર પુણ્યપુરુષના પગલા જ પુણ્યસ્વરૂપ છે. Io૮II
प्राकृतता ह्यहकार
शून्यता परता तथा । योगिनो विनियोगेऽभू
ज्जनमानसकार्मणाः ।।७९।।
સરળતા... અભિમાનશૂન્યતા.. વિનિયોગમાં તત્પરતા (અથવા શ્રેષ્ઠતા) હા... મહાયોગીના આ અનેરા ગુણોએ જનમાનસ પર ગજબનું કામણ કર્યું હતું. Ie૯ll
दीर्घस्वागतयात्राष्व
वगण्य श्रान्ततां निजाम् । दर्शनाशी:प्रदानेना
न्वग्रहीद ग्रहपाननः ।।८।।
મોટા મોટા સામેચાઓમાં પણ પોતાના થાકને ગણ્યા વિના ચંદ્ર જેવા મુખ ધારક પૂજ્યશ્રી દર્શના અને આશીર્વાદ આપવા વડે લોકો પર કૃપા વરસાવતા. ૮૦ગા.
उपधानतपांसीह,
सूरिपदार्पणं तथा । महाजनशलाकाश्च,
प्रतिष्ठादिमहोत्सवाः ॥१॥
અનેક ઉપધાનો, (૫. જગચ્ચન્દ્ર વિ.ને) સૂરિપદનું દાન, મહાન અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાદિના મહોત્સવો.... ll૮૧

Page Navigation
1 ... 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252