Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 250
________________ ૨૨૮ भुवनभानवीयमहाकाव्ये પરિશિષ્ટ-૨ ગુરુગુણ બત્રીસી ગુરુભુવનભાનુ ચરણસ્જમાં ભાવથી કરૂં વંદના (રાગ - મંદિર છો મુક્તિતણા...) - પંન્યાસજી શ્રી કલ્યાણબોધિવિજયજી ગણિવર્ય બુદ્ધિબળે બૃહસ્પતિના પુત્રની પરે ઓપતા સ્યાદ્વાદ ગર્ભિત શાસ્ત્રના મર્મો સુપેરે ખોલતા ઉપદેશ જે કરતા બતાવે આચરી તે જીવનમાં સિદ્ધાંત રક્ષા કાજ પ્યાલા પી લીધા અપમાનના નિત નિત દે નવનીત જે પાથેય સંયમ પંથમાં ગુરુ ભુવનભાનુ ચરણકમાં ભાવથી કરું વંદના ...૧ | બોલે તે હોવે શાસ્ત્રમાં ગીતાર્થતાની નંદના...ગુરુ...૧૦ પામી પ્રભુ પ્રીતમ અનુપમ ભક્તિભાવે ઝૂમતા શાસનતણા આકાશમાં તપ તેજથી જે ઝળહળે સ્તવના કરી ભવજલતરી પાતકપડલને તોડતા દિનરાત દીપીને જીપે ભાનુ તણા મદ હરપળે પ્રભુ ભક્તિમાં ભૂલી ભાન નિત કરે પાન રસ આનંદના...ગુરુ..૨ | પ્રભાવના કરવા છતાં ફરશી શક્યો પરભાવ ના...ગુરુ...૧૧ માખીની પાંખો સારિખું સુવિશુદ્ધ સંયમ પાળતા મૈત્રી સવિ જીવો પ્રતિ એકાત્મતાના રંગથી લીના સદા અપ્રમત્ત ભાવે ઉચ્ચ શ્રેણિ આરોહતા ગુણીયલ જનો દેખી મુદા હરખે હૃદયના તંતથી આકાશવતુ નિર્લેપ જેને મુક્તિની એક ઝંખના.. ગુરુ..૩ | કરુણા વહે દેખી દુ:ખી દુષ્ટો પ્રતિ પણ દ્વેષ ના...ગુરુ...૧૨ કાયા ભલે હો કુશ છતાં પણ તેજની સીમા નહીં | શાસ્ત્રો તણી વાતો ન કરતા મુગ્ધજનને વંચવા વિકૃષ્ટ તપ આરાધતા પણ ત્યાગની કમીના નહી ખેંચે ન સ્વ પ્રતિ સત્યને કરે સત્યનો સ્વીકાર જે આહાર કરતા'તા છતા સ્વામી અનાસક્તિ તણા..ગુરુ...૪ | તન-મન થકી જે ઉજળા પાલક મહા સમુદાયના...ગુરુ...૧૩ ગુણગણ અનંતા શોભતા ગુરુવર તણા વ્યક્તિત્વમાં અમીઓ તણી ઊર્મિ વહે તે ઝંખતો સાગર સદા સૃષ્ટિ તણી શોભા હતી ગુરુવર તણા અસ્તિત્વમાં | જે સૌમ્યતા મુખ પર તરે તે ઝંખતો ચાંદો સદા જ્યાં પગ પડે ત્યાં પથ થતો વિઘ્નો તણી નિકંદના...ગુરુ...૫ | ગુરુ સમ સહનશક્તિ મળો છે પૃથ્વીની એક ઝંખના...ગુરુ...૧૪ જયણા જ્વલંતી ઝળહળે જેના જીવનમાં હર પળે | પાળે બની ઉપયુક્ત નિત જે પાંચવ્રતના ભારને સુપ્રશાન્તમુદ્રા હો છતાં કર્મોની સેના ફડફડે વળી પંચ સમિતિ ગુણિત્રય આરાધતા અસિધારને શોકો બને શ્લોકો વળી બને વેદના જ્યાં વંદના..ગુરુ..૬ | થર થર થતી વિપ્નો તણી વણઝાર એવી સાધના..ગુરુ...૧૫ મીઠી મધુરી વાણી મેં જાણી નહિ અજ્ઞાનથી જેના મધુર કંઠે રહંતા શબ્દ શાતા આપતા અમીઓ ભરેલી આંખડી માણી નહિ અભિમાનથી અમીરસ પણ પામી સ્વયં સંતાપ પરના કાપતા કરુણા સભર તુજ કાળજાની ના પીછાણી સ્પંદના...ગુરુ..૭ | કોમળ હતા તો પણ પિગાળે કઠિન હૈડાં ફેંકના...ગુરુ...૧૬ સરિતા વહે સભાવની જેના હૃદયમાં સૌ પ્રતિ | સેવક હતા અગણિત તુજ જે બોલ પડતો ઝીલતા દ્રષ્ટા બની નિરખે ઉપેક્ષા-ભાવથી પુદ્ગલ પ્રતિ ગુરુ ભક્તિની રસલ્હાણમાં કર્મ કઠિનને પીલતા વૈરાગ્યભાવે છોડતા વિષયો ગણી વિષ સાપના...ગુરુ...૮ | ગુરુદેવના અપ્રતિમ સેવક ભાવની તો ય ચાહના...ગુરુ...૧૭ વસે શ્વાસને ઉચ્છવાસમાં જિન આણ પાલન દક્ષતા જ્ઞાની છતાં અભિમાનની રેખા નહીં તનમન મહી વચને વચનમાં રસ ઝરે જિન આણની પ્રતિબદ્ધતા વિકૃષ્ટ તપ તપતા છતાં સમતા ભરી તનમન મહી જિન આણ શ્રી જિન આણ શ્રી જિન આણ એક જ ઝંખના...ગુરુ... | સમુદાય છે સુવિશાળ પણ સ્વામિત્વની નહીં ખેવના...ગુરુ...૧૮ શાની

Loading...

Page Navigation
1 ... 248 249 250 251 252