Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 248
________________ २२६ (શાર્દૂનવિીહિતમ્) यावच्चन्द्रदिवाकरौ भ्रमिकृतौ, यावत्सुपर्वाचलो, यावत्सिद्धशिला जगत्पतिमतो, यावद्विभाति क्षितौ । जीयात्तावदिदं चरित्रमतुलं, भानोः सुभानुव्रजं निर्वाणाध्वनिदर्शनं ग्रहमुचां, कल्याणबोधिप्रदम् ।।२३॥ इति वैराग्यदेशनादक्षाचार्यश्रीहेमचन्द्रसूरिशिष्यपंन्यासकल्याणबोधिगणिवर्यविरचिते भुवनभानवीयमहाकाव्ये प्रशस्तिनामा नवमो भानुः १. अर्हन् जिन: ० जगत्पतिरित्यभिधानचिन्तामणिः । नीसेसदुरियदलणक्खमाई नामक्खराइं वि गुरूणं । सुद्धा परममंतोवमाइं किं पुण सचरियाई ? ।। (મવભાવના | ૪૧૬૦૨) प्रशस्तिः भुवनभानवीयमहाकाव्ये જ્યાં સુધી સૂરજ ને ચંદા UP DOWN કરી રહ્યા છે... જ્યાં સુધી મેરુ પર્વત અને સિદ્ધશિલા વિધમાન છે જ્યાં સુધી જિનધર્મ ક્ષિતિતલે શોભી રહ્યો છે. ત્યાં સુધી આ સૂરિ ભાનુના ભાનુસમૂહસમું અતુલ ચરિત્ર જય પામો.. કદાગ્રહથી મુક્ત થનારાઓને આ ચરિત્ર મોક્ષમાર્ગનું નિદર્શન અને કલ્યાણબોધિનું દાયક બની રહેશે. ॥૨૩॥ ઈતિ વૈરાગ્યદેશનાદક્ષાચાર્યશ્રીહેમચંદ્રસૂરિશિષ્ય પંન્યાસકલ્યાણબોધિગણિવર્યવિરચિતે ભુવનભાનવીયમહાકાવ્યે - સહિતમ્ પ્રશસ્તિ નામનો II નવમ ભાવુ || ગુરુઓના નામાક્ષરો ય નિ:શેષ પાપોનો નાશ કરવા સમર્થ છે. તો પછી શુદ્ધ અને પરમમંત્રસમાન એવા તેમના ચરિત્રની તો શું વાત કરવી? (ભવભાવના પ॥ ૪૧૬૦ll)

Loading...

Page Navigation
1 ... 246 247 248 249 250 251 252