Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 219
________________ षष्ठो भानुः विरोधालङ्कारकुलकम् १९७ ग्रन्थमग्नमनाः सूरे ! વિરોધ - ઓ સૂરિવર ! મન પરિગ્રહમાં ડુબેલું निर्ग्रन्थशेखरः कथम् ?। છે તો પછી આપ નિષ્પરિગ્રહીઓમાં શ્રેષ્ઠ શી निर्ममे ममतायास्तु, રીતે ? નિર્મમ એવા આપમાં મમતાની સ્વસ્થતા સ્વસ્થતા વિંદુ દ્રવચન પાઉ૦૧ાા છે. = મમતા આપમાં સુખેથી વસે છે. રે.. હું શું કહું ? ll૧૦રા સમાધાન - ઓ સૂરિવર ! આપનું ચિત્ત શાસ્ત્રોમાં મગ્ન છે. આપ શ્રમણશિરોમણિ છો. નિર્મમ એવા આપમાં મમતાની સ્વસ્થતા = સ્વર્ગસ્થતા = મરણ છે. અર્થાત્ આપની મમતા નાશ પામી છે. અથવા તો આપના વડે મમતાનું મરણ નિર્મિત કરાયું છે. सम्यक्त्वे परमोऽपि त्वं, વિરોધ :- આપ સખ્યત્વમાં ઉત્તમ હોવા છતાં मिथ्यात्वशेखरः कथम् ? મિથ્યાત્વમાં ઉત્તમ શી રીતે ? સદ્ભાવના જનક सद्भावजनकोऽपि सद् હોવા છતાં સદ્ભાવના નિર્ણાશક શી રીતે ? માનિશ થાઉ૦૨ ll૧૦શા સમાધાન :- આપ સખ્યત્વમાં ઉત્તમ છો. મિથ્યાત્વ = અજ્ઞાન ભરેલા (વૈષયિક) શ = સુખ પ્રત્યે કઠોર છો. સદ્ભાવના જનક છો. સદ્ભાવ = વિધમાન-સંસારના નિર્નાશક છો. (વિધમાન પદથી વેદાન્તી વગેરે પરાસ્ત થાય છે.) मौनव्रतधरः शश्वद्, વિરોધ :- નિત્ય મૌનવ્રતને ધારનારા.. છતાં देशनादेशकोत्तमः। ચ દેશના દેશકોમાં શ્રેષ્ઠ.. સ્વયં જાગૃતિરહિત.. विबोधरहितश्चित्रं, પણ આશ્ચર્ય .. વિશ્વને જાગૃત કરનારા. ll૧૦૩ નાવવો ૩૦૩ સમાધાન :- આપ નિત્ય મુનિઓના વ્રત (મહાવત) ને ધારનારા, દેશનાદેશકોમાં ઉત્તમ, વિપરીત બોધથી રહિત, અને વિશ્વના અનન્ય વિબોધક છો. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ જયવિરારમ્ ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ विसर्गविरहनिदर्शनम् ‘तत' - इति शिशुपालवधे ।।१९-३४ ।। प्रस्तुतन्यायाश्रय: यमककाव्येषु भूयान्निति सुविदितं विदुषाम् । अनेनैवार्धस्वीकारेणासन्तुष्ट आह ननु शक्तिप्रदर्शनपरमेतत् , तथैव श्रीहेमसूरिभिरुक्तत्वादित्याशङ्क्याह तदप्येभिः भानुबन्धः

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252