Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust
View full book text
________________
१९८ -विरोधालङ्कारकुलकम् ।
भुवनभानवीयमहाकाव्ये पादचारी चरित्रानो,
વિરોધ :- ગુરુવર ! આપ ચારિત્રમાં મોખરે हंसयानः कथं गुरो !।
છો. પાદચારી છો.. તો હંસરૂપી વાહનવાળા શી શ્રાન્તિ ભવન ! દત્ત
રીતે ? ઓ ભગવન્! આપ તો ભાન્તિ ઉપજાવો શ્રાન્તિના બ્રાન્તિમિદ્ થના૧૦૪ો છો. તો ભાન્તિ વડે ભાન્તિને શી રીતે દૂર કરો
છો ? ll૧૦૪ll સમાધાન :- ગુરુવર ! આપ ચારિત્રમાં મોખરે છો. પાદચારી છો. હંસ જેવી (સુંદર) ગતિ (ચાલ) વાળા છો. વિચરણ કરનારા છો અથવા ભ્રમણાને કાપનારા (ગેરસમજને દૂર કરનારા) છો. વિચરણ કરવા દ્વારા (ભવ્ય જીવોના સંસારના) ભ્રમણનો અંત કરો છો. રે ! વિવુર્વિજીતોડજિ,
વિરોધ :- અરે... વિદ્વાનોથી નિંદિત એવા त्वं विबुधगुरोर्गुरूः।
આપ વિદ્વાનોના દાદાગુરુ છો. આશ્ચર્ય. આdआतदिध्यानकृच्चित्रं,
રૌદ્ર ધ્યાન કરતાં હોવા છતાં ય આપનું હૃદય शुभध्यानैकलीनहृद् ।।१०५॥ શુભધ્યાનમાં લીન છે. ll૧૦૫ll સમાધાન :- અહો ! દેવોએ ય વિશેષ રૂપે આપના ગુણ ગાયા છે. આપ દેવોના ગુરુબૃહસ્પતિનાં ચ ગુરુ સમાન છો. અહો ! આપ દુઃખી ધર્મહીનોનું ધ્યાન રાખનારા છો. શુભ ધ્યાનમાં જ આપનું હૃદય લીન છે. ह हा न्यायपराङ्मुखो,
વિરોધ:- ઓહ... ન્યાયથી વિમુખ.. છતાં ચ न्यायविशारदः कथम् ?।
ન્યાયવિશારદ શી રીતે ? આગમવિકલ છતાં ય आगमपरिहीनोऽपि,
આગમનિધિ શી રીતે ? ll૧૦ધ્રા વથમાનશે ?૨૦દ્દા. સમાધાન - આપ (‘અ' કાર પ્રશ્લેષ - અવગ્રહથી) અન્યાયથી વિમુખ છો. ન્યાયવિશારદ છો. કમગમ -આશ્રવથી રહિત છો. આગમનિધિ છો.
-सङ्घहितम् १. कर्मागमविरहोऽत्रैवाचारसंवादे दर्शितः ।
-~~~~~~~~~ ચાવરારમ્ ~~~~~~ स्यात्काराङ्कितमेवोक्तम् । न च तथा श्रूयते- पठ्यत इति चेत्, सत्यम्, तथापि तथैव प्रतिपत्तव्यम्, जैनोक्तत्वात्, तस्य चावश्यं तदनविद्धत्वाद, अदर्शनेऽप्यध्याहार्यत्वाच्च । गुरुभक्तिरत्र हेतरित्यनुभवः ।
भानुबन्धः

Page Navigation
1 ... 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252