Book Title: Bhuvanbhanaviyam Mahakavyam
Author(s): Kalyanbodhivijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 238
________________ ૨૧૬ भक्तविलापः भुवनभानवीयमहाकाव्ये भवदीयवियोगतो गुरो ! वनवन्मे प्रतिभासते भवः । वृजिनं ह्युदितं तु कीदृशं ? વિમુપેક્ષામા મ વ હા ! ઓ ગુરુમા ! તારા વિયોગથી આખું વિશ્વ ભેંકાર જંગલ જેવું લાગે છે. હાય.. કેવા પાપ ઉદયમાં આવ્યા હશે.. ગુરુમા ! શું અમે હવે ઉપેક્ષાના જ પાત્ર છીએ ? li૪૯ll ૪૧ करुणां करुणाकरां त्विति ननु चाद्यापि शुचं बिभर्ति ते । विरहानलदग्धहृद् गुरो ! स विनेयप्रकरो ह्यनारतम् ।।५०।। ગુરુદેવ ! હજી પણ કરૂણા ઉપજાવનારા આવા કરૂણ શોકને આપનો શિષ્ય સમુદાય સતત ધારણ કરી રહ્યો છે. વિરહ અગ્નિથી હૃદય શેકાઈ રહ્યું છે... ના હવે તો બળી ગયું છે. II૫૦થી (શિવરા) વિયોગથી શોક કરે છે... દુઃખથી લાચાર બની વિયોાછો તથતિ હય દુર્ઘ ર વિવશ , જાય છે. વળી આપના બેજોડ ચારિત્રની સ્મૃતિથી સ્તુત્તિ તાશ્વ વસમરિત્રસૃતિવશાત્ ા પ્રસન્ન થાય છે ને આપની સ્તુતિ કરે છે. ગુરુ મસ્જિળા વાગ્યામનિશમન વિત્તે વિતે, ભુવનભાનુ! એવા આપના શિષ્યો સદા ચ ચિત્તમાં મવર્માણૂિંથાત્ પુરુભુવનમાનો! પ્રતિમવાળા એક જ ઝંખના કરે છે કે ભવોભવ આપની ભક્તિ હોજો. Ifપવા | (વસન્તતા ) પૂજ્યશ્રીના અગ્નિ સંસ્કાર સ્થળે તેમની સ્મૃતિને तद्वह्निसंस्कृतिपदे स्मृतिदायि तस्य, તાજી કરાવતું.. ભવ્ય શોભાથી યુક્ત સ્મૃતિમંદિર તેવી સુરમયા સ્મૃતિમન્દિર અત્યંત દીપી રહ્યું છે. જ્યાં જાણે સાક્ષાત્ પૂજ્યશ્રી साक्षादहो ! भुवनभानुगुरोस्तु मूर्ति હોય તેવી ગુરુમૂર્તિ પોતાના દર્શન કરનારાની ચૈત્ર સ્વનવૃતોગતિર્લિ વાચ્છામ્ પારા વાંછના પરિપૂર્ણ કરી દે છે. Ifપશા -સહિત9. પાપ ૨. મોટું જલપાત્રા

Loading...

Page Navigation
1 ... 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252